SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] ધ્યાનદીપિકા કરે, પરને ઉપકાર કરે, ગરીબ અનાથાદિને મદદ કરવી, સર્વ જીવો ઉપર મિત્રીભાવ રાખ, ગુણીના ગુણે દેખી સંતોષ પામવે જીવે ઉપર દયા રાખવી, ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાઓને પાણી આપવું, વસ્રરહિતને વસ્ત્ર આપવા રેગને ઔષધ આપવા, નિરાધારને આધાર આપ, સ્થાનરહિતને આશ્રય આપે, પરમાત્માના નામનું સ્મરણ કરવું, દેવગુરુને નમન કરવું, તેમની સેવા કરવી, સત્ય બોલવું હિતને ઉપદેશ આપ, સારા વિચારો કરવા અને વીશ સ્થાનકનું આરાધન કરવું-ઈત્યાદિ. આ સર્વ સારાં કામ કહેવાય છે. આ સારા કાર્યોમાં કાંઈક આશીભાવથી સુખી થવાની ઈચ્છાથી આ ભવમાં કે પરભવમાં કાંઈક ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થાય તેવી મમત્વની લાગણીથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તે તેનાથી પુણ્યબંધ થાય છે. ખરાબ કામ, જેવાં કે જ્ઞાન ભણતો હોય તેમાં અંતરાય કરે, વિદ્ધ કરવું, જ્ઞાન આપનારને ઓળવા, તેની નિદા કરવી, જેને ઘાત કરે, મત્સર ધરે, જીવને દુઃખ આપવું, શેક કરે ત્યા કરાવે, સંતાપ આપો, આકંદ કરવું યા કરાવવું, વીતરાગ શ્રુત, સંઘ અને ધર્મના અવર્ણવાદ બલવા, અન્ય પણ દેવાદિના અવર્ણવાદ બલવા, છોને આળ આપવાં, અસત્ય માર્ગની પ્રરૂપણા કરવી, જીવને ઉન્માર્ગે ચડાવવા, ધર્મથી ભ્રષ્ટ કરવા, અનર્થને આગ્રહ કરે, ગુર્નાદિકનું અપમાન કરવું, તીવ્રકષાય, ક્રોધ, માન, માયા, લોભ કરવો, ખરાબ ચેષ્ટાઓ કરવી, મશ્કરીઠા કરવાં, ઘણે પ્રલાપ કર (વગર પ્રજનનું સંબંધ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy