________________
[ ૩૧૪ ]
માનદીપિકા
પાસે રાખવા. સર્વ છે આત્મા સમાન છે ત્યાં કોઇ શાનો? માન કોનાથી? માયા શા માટે? અને લેભ કઈ બાબતન કરવાનું બાકી રહે છે? આત્મસ્વરૂપ સિવાય બીજું કાંઈ પણ પ્રાપ્તવ્ય રહેતું નથી, ત્યાં કલાને નિમ ત્રણ આપવાને અવકાશ ક્યાં છે? તે પ્રદેશમાં તેમને પ્રવેશ જ નથી. અને જ્યાં તેમને પ્રવેશ છે ત્યાં આત્મજ્ઞાન જ નથી. પ્રકાશ અને અંધકાર સમાન આત્મજ્ઞાન અને કેધાદિક કષાય પરસ્પર વિરુદ્ધ સ્વભાવવાળા છે, ત્યાં એકની હયાતીમાં બીજાની પ્રાણીની વાત જ શા માટે કરવી જોઈએ?
રર, જિતેંદ્રિય થવું–ઈદ્રિયોના વિષયે તરફ દષ્ટિ આપનાર-મન દેડાવનાર-આત્મધ્યાન કરી શકે નહિ. મન ઇદ્રિને પ્રેરે છે, ઇદ્રિ બહારના વિષયોને પ્રકાશ મને પહોંચાડે છે એમ અન્ય વિક્ષેપ પામેલાં મન ઈદ્રિયો બહારના ઈષ્ટ અનિષ્ટ પુદગલોનો ગ્રહણ–ત્યાગ કરી, તેમાં રાગદ્વેષ ઉત્પન્ન કરીને આત્મા ઉપર વધારે આવરણ ચડાવે છે. ધ્યાનથી આવરણ ઓછાં કરવાનાં છે, તેને બદલે આથી વધારો થાય છે. એટલે ઇદ્રિના વિષયે ધ્યાનમાં મદદગાર નથી, પણ વિદન કરનાર છે તેમ સમજી ઈષ્ટાનિષ્ટ ઇદ્રિના વિષ તરફ લક્ષ ન આપવું. અર્થાત્ ઈષ્ટાનિર્ટ વિષયમાં રાગદ્વેષ ન થાય તે રૂ૫ જિતેંદ્રિય થવું. તેથી જ ધ્યાનમાં સ્થિરતા થાય છે.
ર૩. નિષ્પરિગ્રહી–બાહ્ય દેખાતે પરિગ્રહ ધન, ધાન્ય, ગૃહ, પશુ, સ્ત્રી, રાજ, કુટુંબાદિ અને આંતરપરિગ્રહ-કામકેધાદિ તેને ત્યાગ કરનાર મનુષ્ય ધ્યાનને એગ્ય થઈ શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org