________________
ધ્યાનઢીપિકા
[ ૨૩૧ ]
જાય તેમ કરવું જોઇએ. ધ્યાન-ધારણાદિના અભ્યાસમાં પ્રાણાયામ બહુ હિતકારી છે.
શાસ્ત્રકાર હયાગના પ્રાણ્યામના નિષેધ કરે છે. किमनेन प्रपंचेन प्राणायामेन चिन्मताम् । कायहृत्क्लेशकारिण नादृतस्तेन सूरिभिः ।। १०० ।। पूरकैः कुंभकैश्चैव रेचकैः किं प्रयोजनम् । विमृश्येति तदादेयं यन्मुक्तेर्बी जमग्रिमम् ॥ १०१ ॥ શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યાને આ પ્રપોંચવાળા પ્રાણાચામાની શી જરૂર છે? તેનાથી કાયાને તથા મનને લેશ થાય છે. આ કારણથી આચાર્યોએ આવા પ્રાણાયામને અંગીકાર કર્યાં નથી.
પૂરક, કુંભક અને રેચકા વડે શું પ્રયેાજન છે ? એ પ્રમાણે વિચાર કરીને જે માક્ષના મુખ્ય ખીજરૂપ કારણુ હાય તેના આદર કરવા.
ભાવા—જેનુ અ‘તઃકરણ શુદ્ધ થયુ છે. તેને આ પ્રાણાયામાની કાંઇ જરૂર નથી. કાઈ પણ આલખનમાં મન ઠરતું ન હાય-વધારે મલિન સ`સ્કારા મનમાં ભર્યો હોય તા આ પ્રાણાયામાની જરૂર છે. ઘરમાં એકદમ ઘણા કચરો એકઠા થયેલા હાય તા પાવડાએ લાવી, ખાંપીને કચરા કાઢવાની જરૂર છે, ત્યાં સાવરણીનુ વિશેષ પ્રયાજન તે વખતે નથી. પણ જ્યાં થાડી રજ હાય ત્યાં તે મુકામ સાવરણીથી સારા થાય છે, ત્યાં પાવડા વગેરેની જરૂર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org