________________
[ ૧૨૦ ]
ધ્યાનદીપિકા
અધિકારી છે. ગૃહસ્થાશ્રમમાં રહેલા મનુષ્ય પ્રાયઃ ધ્યાનને અધિકારી નથી. ધ્યાન શબ્દથી અહીં ઉત્તમ ધમ ધ્યાનાદિ ધ્યાન સમજવું'. આર્ત્તધ્યાનાદિ તા ગૃહસ્થને પણ હોય છે,
પ્રાયઃ શબ્દ અહીં મૂકેલા હૈાવાથી, પૂર્વ જન્મના સંસ્કારી અને ગૃહસ્થાશ્રમમાં પણ વિરક્તતા ધારણ કરનાર કેાઈ ચાગ્ય જીવ હાય અને તે કેાઈ વિશેષ કારણથી ત્યાગ કરી ન શકતા હાય છતાં તેનું હૃદય ધ્યાનાદિ માટે અધિ કારી થયુ હાય અને તેવી અનુકૂળતાવાળી ઘરમાં સગવડ હાય તા તે કરી શકે પણ ખરા. આ માટે અહીં પ્રાયઃ શબ્દ મૂકેલા છે.
મુખ્યત્વે, ગૃહસ્થ શા માટે ધ્યાનના અધિકારી નથી, તેના હેતુ ખતાવે છે. તે પરિગ્રહાદિમાં મગ્ન-આસક્ત હોય છે, માટે અધિકારી નથી. ધનધાન્ય. જમીન, રાજવૈભવાદિ, સ્ત્રી, પુત્ર, પુત્રી આદિ સખ`ધીએ વિગેરેના પાલણપાષણા દિમાં તેનુ ચિત્ત વ્યગ્ર હેાય છે. વ્યવહારના પ્રસંગેામાં, મન પર થતા આઘાતા અને તેના હૃદય પર પડતા સંસ્કારો એવા વિક્ષેપ ઉપજાવનારા હાય છે કે તે કાના નિશ્ચય કે સમાપ્તિ ન થાય ત્યાં સુધી મન વિચાર કરતું અટકતુ નથી. આવુ વિક્ષેપવાળું મન ધ્યાનમાં જરા પણ ઉપયાગી થતું નથી. મનને એક જ ધ્યેયમાં પ્રવાહિત કરવું, અગર સ્થિર કરી દેવુ, આ ધ્યાનની સ્થિતિ છે. તે મન નાના પ્રકારની આશા કે ઈચ્છાએથી દુગાઁધિત થયેલું-ખરડાયેલુ કે ભ્રમણ કરતું હોય ત્યાં સુધી ધ્યાનમાં ઉપયાગી કેમ થઈ શકે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org