________________
ધ્યાનદીપિકા
[ ૨૧ ]
ઉપરની છ વાતાના દૃઢ નિશ્ચય થવા જોઈએ. તેના દૃઢ નિશ્ચયથી મનને વાસિત કરવુ' તેથી સમ્યક્ત્વ થાય છે. પુગલ પદાર્થો વિવિધ રંગના, વિવિધ રસવાળા, વિવિધ ગંધવાળા, વિવિધ સ્પર્ધા વાળા અને વિવિધ શબ્દો ઉત્પન્ન કરનારા છે. સારામાં સારા દેખાવ આપી ઘેાડા જ વખતમાં ખરાબમાં ખરાબ સ્વરૂપ ધારણ કરે છે અને ખરાબ દેખાવ આપી તેના તે જ પુદ્ગલા સારા દેખાવ આપે છે. સુંદર દેખાવવાળા, મિષ્ટ સ્વાદવાળા અને માહક સુગધવાળા ભાજનાદિ પદાર્થો થાડા જ વખતમાં વિષ્ટારૂપ થઈ ખરાબ દેખાવ આપે છે; તે જ વિષ્ટાદ્દેિ ખરાબ પદાર્થ ખાતરરૂપે થઈ રૂપાંતરે પાછા સુંદર અનાજ, ફળ, ફૂલ, વૃક્ષ, છેડવા, દૂધ, ઘી, વસ્ત્ર અને વિવિધ પ્રકારનાં ઉપભોગનાં સાધનરૂપે દેખાવ આપે છે. આ પદાર્થોની રમણીયતા કે દુગ ધનીયતા દેખીને કાંઈ પણ આશ્ચર્ય પામવા જેવું નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ એ દરેક પુદ્દગલ પદાર્થની પર‘પરાથી ચાલતી આવતી ત્રણે જાતની સ્થિતિ થાય છે. તેના જો ચોક્કસ નિર્ણાંય મન ઉપર ભાવિત કર્યાં હાય તા આ દુનિયામાં પદાર્થીના વિકારવાળા ફેરફારથી કાંઈ પણ આશ્ચય જેવુ' રહે જ નહીં. આ આશ્ચય વિનાની સ્થિતિવાળું મન થાય તે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કે દૃઢતાનું જ કારણ છે; તે કારણ એટલા માટે કે આત્મા પેાતાની શુદ્ધ સ્થિતિમાં આવા ફેરફાર વિનાના છે તે આ ઉપરથી નિશ્ચિત થાય છે, અથવા અસ્મયના ખીન્ને અગરહિતપણુ લઇએ તે જ્યાં ગવ છે, અભિમાન છે ત્યાં આત્મજ્ઞાન કથાંથી હાય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org