SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાકથન દરવર્ષે હજારો પુસ્તકોનું પ્રકાશનનું કામ થાય છે. તેમાં પણ ધાર્મિક અનેક પ્રકાશનો થાય છે, છતાં ધ્યાન અને યોગના પુસ્તકો ખુબજ અલ્પ સંખ્યામાં પ્રકાશીત થાય છે. ધ્યાનયોગ પરિપૂર્ણ આ ગ્રંથરત્નના રચયિતા પૂ. સકલચંદ્રજી ઉપાધ્યાય છે, અને અનુવાદ સાથે અનેક રીતે સાધકને ઉપયોગી બને એ માટે પોતે સાધેલી યોગ સાધનાના અનુ. ભ પ. પૂ. ગિનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મ. શ્રીએ આપેલ છે. અનેક મુમુક્ષુઓને અત્યન્ત ઉપગી બને અને સંસારની અશાંતિથી પીડાતા દરેકને જીવનમાં શાંતિ અર્પણ કરે એવી રચના કરીને મહાન ઉપકાર કર્યો છે. પ. પૂ. આચાર્યશ્રીના સર્વ પુસ્તકો નાના મોટા સર્વને ઉપગી છે. જેમ કે જેનેતર સર્વને માર્ગદર્શન આપીને માર્ગમાં સ્થીર બનાવે છે. તેમાં આ ગ્રંથો અધ્યાત્મરસથી પરિપૂર્ણ છે. આ ગ્રંથની બીજી આવૃત્તિ ખડગપુર નિવાસી શ્રુતપ્રેમી ધર્મપરાયણ શ્રી દેવીદાસ હેમચંદ વેરાએ સં. ૨૦૧૭ની સાલમાં પ. પૂ. આધ્યાત્મનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની આચાર્યપદવી તેમજ પૂજ્ય ગુરુદેવ માગમાં ચાર જજ કે જૈનેતર મા નાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy