SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનઢીપિકા [ ૨૧૭ ] જાગૃતિ અખ ́ડ જળવાઈ રહે છે તે સ્થિતિવાળાને આસનાદિની કાંઈ જરૂર નથી. પ્રાણાયામ શ્વાસેાચ્છવાસની ગતિના નિરોધ કરવા (ગતિ અધ કરવી) તેને પ્રાણાયામ કહે છે. શ્વાસેાચ્છવાસની ગતિ કાયમને માટે બધ થતી નથી. જેટલા વખત સુધી રોકવામાં આવે તેટલા વખત સુધી મધ થાય છે અને પછી ચાલુ થાય છે. લાંબા કાળના અભ્યાસે શ્વાસેાચ્છવાસની ગતિ ઘણી મ થાય છે, શરીરની અંદર ગતિ ચાલુ જ રહે છે. તથાપિ અમુક વખતને માટે શ્વાસોચ્છવાસની ગતિને સ્થિર કરી શકાય છે, જેમ જેમ તે શ્વાસેાચ્છ્વાસની ગતિ સ્થિર થાય છે, તેમ તેમ મન પશુ તેટલા વખતને માટે સ્થિર થાય છે, આ શ્વાસેાશ્ર્વાસની ગતિ નાભિ આગળ થઇને નાસિકાના દ્વાર સુધી લખાયેલી છે. પ્રાણાયામના પ્રયાગથી આ ગતિને નાસિકાના દ્વાર ભાગળથી બહાર જતી અટકાવીને ઊંચે બ્રહ્મરંધ્રમાં લાવવામાં આવે છે, અને ત્યાં પવનની સાથે મનને સ્થિર કરકરવામાં આવે છે. લાંખા કાળના અભ્યાસે તેમ અને છે, તેથી પવનની ગતિ નાસિકા આગળ ઘણી મ ચાલતી રહે છે, લાંબી ગતિ સુકી થાય છે. મન સ્થિર થતાં આનંદ થાય છે. આ સર્વ ઉત્તમ હઠચેાગની ક્રિયા છે. જે ચાગ્યતાવાળા મનુષ્યને આત્મધ્યાન સહજ પ્રાપ્ત થાય છે, જેના મનની મલિનતા નાશ પામી છે, તેને તા જ્ઞાનચાગના માગે જ ગુરુએ આગળ ચડાવે છે. તેને આ પ્રાણાયામાદિ કરવાની જરૂર પડતી નથી. આ હઠચેાગના ઉત્તમ પ્રયાગ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy