SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૬૨ ] ધ્યાનદીપિકા દશનભાવના संकाइसल्लरहिओ पसमथिज्जाइगुणगणोवेउ । होइ असंमूढमणो दंसणसुद्धिए झ्झाणंमि ॥ ३॥ આત્માના અસ્તિત્વ-નિત્યસ્વાદિમાં શંકાદિક શલ્યરહિત શમ, સંમેગ, નિર્વેદ અનુકંપા, આસ્તિક્યાદિ તેમ જ સ્થિરતાદિ ગુણોના સમૂહયુક્ત એ મનુષ્ય દર્શનશુદ્ધિ વડે કરી ધ્યાનને વિષે ભ્રાંતિ વિનાના મનવાળે થાય છે. ચારિત્રભાવના नवकम्माणायाणं पोराणविनिज्जरं सुभायाणं । चारित्तभावणाए इझाणमयत्तेणय समेइ ।। ४ ।। ચારિત્રભાવના વડે કરી નવીન કર્મનું ગ્રહણ થતું નથી. પુર્વનાં કર્મોની વિશેષ પ્રકારે નિર્જરા થાય છે, તથા શાતાવેદનીવાળા શુભ પુણ્યનું ગ્રહણ થાય છે અને વિનાપ્રયત્ન ધ્યાનની પ્રાપ્તિ થાય છે. (સર્વ સાવદ્ય-પાપવાળા-મનવચન કાયાદિ ગોની નિવૃત્તિરૂપ કિયાને ચારિત્ર કહે છે. તેને અભ્યાસ કરે તે ચારિત્રભાવના છે.) વૈરાગ્યભાવના सुविइयजगस्सहावो निःसंगो निम्भओ निरासो य । वेरग्गभावियमणो इझाणंभि सुनिच्चलो होइ ।। ५ ।। સારી રીતે જગતના (જન્મ, મરણ, સાગ, વિયેગ, આધિ, વ્યાધિ, ઉપાધિ રૂ૫) સ્વભાવને જાણનાર વિષય નેહાદિ સંગરહિત, આલોક પરલેકાદિ સાત ભયથી રહિત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy