________________
[ ૨૮૨ ]
પાનદીપિકા
ધર્મધ્યાનના દઢ વિચારથી આપણું ચરિત્ર બંધાય છે. અર્થાત્ તે પ્રમાણે વર્તન કરવાનું–આત્મસ્થિરતા અનુભવવાનું બળ પ્રાપ્ત થાય છે.
આ સંબંધે યોગશાસ્ત્રમાં કહ્યું છે કેआज्ञां यत्र पुरस्कृत्य सर्वज्ञानामबाधिताम् । तत्त्वतश्चिंतयेदस्तिदाज्ञाध्यनमुच्यते ॥ १२२ ॥
કઈ હેતુથી કે યુક્તિથી બાધા ન પામે અથવા પૂર્વ પર વિરોધ ન પામે તેવી સર્વજ્ઞ પુરુષની આજ્ઞાને-સર્વજ્ઞતા નિશ્ચયને-મુખ્ય કરીને અથવા સર્વજ્ઞના નિશ્ચયની મદદ લઈને તત્વથી વસ્તુસ્વરૂપે પદાર્થોનું ચિંતન કરવું એટલે પદાર્થોના પૃથક્કરણથી તત્ત્વસ્વરૂપ આત્મસ્વભાવને તેના વિરોધી પુદગલેથી જુદો પાડ-વિચારે તેને આજ્ઞા ધ્યાન કહીએ.
ધ્યાનશતકમાં પણ કહ્યું છે કે, झाइज्जा निरवज्जं जिणाणमाणं जगप्पईवाणम् । अनिऊण मइदुन्नेयं नयभंगपमाणगमगहणम् । ॥१॥ तथ्थय मइदोबल्लेण तविहायरिय विरहओयावि । णेयगहणत्तणेणय णाणावरणो दएणं च ॥ २ । हेऊदाहरणा संभवेय सति सुख जं न बुझेज्जा । सवन्नुमयमवितह तहावि तं चितए मइमं ॥ ३ ॥
નગમ સંગ્રહાદિ સાત નય, એકાદી સંગી કે ચતુભગીવાળા ભાંગાઓ, ગેય પદાર્થોન નિર્ણય કરનાર પ્રત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org