SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનદીપિકા [ ૨૨૧ ] બહાર તરત નીકળી ન જાય. પછી તે પવન રેકેલા સ્થાન પર તેને મંત્રી જન જાપ કરો. તે મંત્ર જાપ મનથી કર અને આંતરદષ્ટિથી તે મંત્ર-અક્ષરની આકૃતિ-અંદર દેખાય તેમ જોયા કરવું. પવન ન રોકી શકાય ત્યારે ધીમે ધીમે પાછો છેડી દે. ફરી પાછે તે જ રીતે પૂરો. અને તે જ સ્થાન પર રે . ત્યાં પાછો મંત્ર બીજનો જાપ કરે. અને તેની આકૃતિ તે તે સ્થાનમાં જોયા કરવી. અકળામણ થતાં ધીમે ધીમે પવન છોડી દે. આ પ્રમાણે તેને પવનના સ્થાનમાં અનુ. કમે અભ્યાસ કરવાથી પાંચે પવનને જય થાય છે. પવનજય કયારે થઈ રહે છે, તેના વખતનું માપ આપી શકાતુ નથી કેઈ સંસ્કારી જીવને થોડા વખતમાં જય થાય છે. કેઈને વધારે વખત લાગે છે. તથાપિ તેના ફળની પ્રાપ્તિ થાય ત્યારે જ થયે સમજ. પ્રાણવાયુને જય થવાથી જઠરાગ્નિ પ્રબળ થાય છે, શરીર હલકું લાગે છે. દમ ચડતો નથી. સમાન અને અપાન બે નજીક આવેલા છે. એકની હદ પૂરી થતાં બીજાની હદ શરૂ થાય છે. બધા પવન માટે તેમ જ સમજાય છે. સમાન વાયુનો જય થવાથી ગડગૂમડ અને ઘ આદિના ત્રણે રુઝાઈ જાય છે, હાડ ભાંગેલું પણ સંધાઈ જાય છે અને ઉદરનો અગ્નિ પ્રદીપ્ત થાય છે. અપાનના જયથી મળમૂત્રાદિ ઘણા અલ્પ થાય છે. ખાધેલ ખેરાકનો બધે રસ શરીરના પોષણમાં ઉપયોગી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy