SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ યાદીપિકા [ ૨૬૭ ]. = વિચારતની અસર પોતાના ઉપર થવા ન પામે. બીજી રીતે પિતાના અંતરનું વાતાવરણ સુધારવું. બહારનું વાતાવરણ ગમે તેવું હોય તથાપિ અંતરનું વાતાવરણ જેનું પવિત્ર હોય છે તેને બહારનું વાતાવરણ જરા પણ અસર કરી શકતું નથી. ખરી રીતે તે અંતરના વાતાવરણને સુધારવાની જરૂર છે. જેનું અંતરનું વાતાવરણ મજબૂત નથી તેને બહારના વાતાવરણની શુદ્ધતાની જરૂર છે, કારણકે તે અત્યાસી છે, નવીન છે. અંતરનું વાતાવરણ સુધારવાને હેતુ એ છે કે મન ઉપર જે અસર થાય છે તે પોતાની માન્યતાની જ વધારે અસર થાય છે. એટલે હું શુદ્ધ આત્મા છું, અનંતશક્તિમાન છું, કર્મ મને નુકશાન કરી શકે તેમ જ નથી, કારણ કે કમને જાણવાનું કે બનાવવાનું પણ બળ મારામાં છે, તેને વિખેરી નાખવાની સત્તા મારામાં છે. તેના દરેક સ્વભાવને જાણવાનું બળ મારામાં છે, હું હાઈને જ તે કર્મની હયાતી છે મારા સિવાય તેની હયાતી જ નથી, મારા આધારે જ તે કર્મો ટકી શકે છે (રહે છે) ઈત્યાદિ પ્રબળતાના વિચારો મજબૂતી પામ્યા હોય તો બાહ્ય વાતાવરણ અસર કરી શકતું નથી. ત્રીજી રીતે બહારનું વાતાવરણ શુદ્ધ રાખવું એટલે પિતાથી ભિન્ન જે જે જ દેખાય છે તેમની શુદ્ધ સત્તા સામી દષ્ટિ આપવી કે જે સન્મુખ દેખાય છે તે સર્વે શુદ્ધ આત્માઓ છે, કર્મની ઉપાધિને લઈને બધા વિવિધ પ્રકારના દેખાવ આપે છે, પણ તાવિક રીતે સેવે આત્મસ્વરૂપ છે તે જેમ તે આત્મસ્વરૂપ છે, તેમ હું પણ આત્મસ્વરૂપ છું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy