SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ [ 48 ] ધ્યાનદીપિકા વૃદ્ધ માતાપિતાના બેચાર ભાઈઓ વચ્ચે ખાવાનું પીવાના વારા કરવામાં આવે છે ત્યારે કેમ પેાતાની સ્ત્રીને વારા કરવામાં નથી આવતા? આનું કારણ કે માતાપિતામાં હવે સ્વાર્થ રહ્યો નથી સ્ત્રીમાં હજુ સ્વાથ છે, મેાહ છે એટલે તેને રજા દેવામાં આવતી નથી ઈત્યાદિ કારણેાથી વિચા કરતાં જણાઈ આવશે કે જ્યાં માહાધીનતા છે જયાં અભિમાન છે અને જ્યાં સ્વાર્થ રહેલા છે ત્યાં અન્યને માટે પાષણાિ કરવામાં કરાતી પ્રવૃત્તિ પાતા માટે જ હોવાથી તેનું પાપ પેાતાને લાગે છે, વળી તેના આશ્રય તળે રહેલા માણસે તેના હુકમ ઉઠાવે છે તેને માન આપે છે અને તેનું કામકાજ પણ કરે છે. એ પ્રમાણે મહેનત કરીને-કામ કરીને પાષણ લેતા હેાવાથી તેઓ તેના પાપમાં ભાગ પડાવે તેવા કાંઇ પણ સંચાગ હાતા નથી; એટલે પાષણ કરનાર પાષક પણાના અભિમાનને લીધે જ તે એકલા જ પાપ માટે જવામ દાર છે. કેટલીક વખત પૂર્વના દેશુદાર હાવાથી પણ તેઓનુ પાષણ કરવાની તેને માથે ફરજ આવી પડે છે, પાષણ લેનારા માણસે અભિમાનવૃત્તિથી કે પાપવૃત્તિથી લાવેલા ધનાદિના અનુમાદનમાં ભાગ લે છે તે તે પણ તેમાંથી પાપ ઉપાર્જન કરે છે કે શુભના અનુમાદનથી પુણ્ય ઉપાર્જન કરે છે. પણ તે પાપપુણ્ય સ્વતંત્ર તરીકે જુઠ્ઠુ' જ લે છે એટલે જે ધન કમાવામાં છળ, પ્રપ`ચ, વિશ્વાસઘાત, દગા, જીવાના નાશ વિગેરે કરવામાં આવ્યુ છે તે કરતી વખતે કરનારના માનસિક અધ્યવસાય-પરિણામ વિગેરે જેવા મલિન હૈાય તેટલા પ્રમાણમાં તેવું પાપ તે તે ઉપાર્જન કરી જ લે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy