SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] ધ્યાનદીપિકા મનમાંથી અનાત્મ જડે જગત સંબંધી વિચારે દૂર કરી તારા આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવુ છે તેના વિચાર કર વાના મનને અભ્યાસ પાડ અને મનની શુદ્ધિ કરીને ચિત્તને ભાવના વડે વાસિત કર. સર્વ જીવા ઉપર સમભાવ રાખવાથી અને આત્મસ્વરૂપનું ચિંતન કરવાની ટેવ પાડવાથી મન:શુદ્ધિ થઇ જ જશે; છતાં આ એ ઉપાયા ઉપરાંત બીજા પણ અનેક ઉપાયે છે કે જેથી કરીને મનની શુદ્ધિ થાય છે, એમ તારા જાણવામાં હાય તા તે, અગર કાર્ય જ્ઞાની પુરુષા પાસેથી બીજા જે કાઈ ઉપાયા મળે તે ઉપાચાએ કરીને પણ તું મનની શુદ્ધિ કર અને તું કંઈક શુદ્ધ થયેલા મનને ભાવના કે જે આગળ બતાવવામાં આવશે તે વડે તું વાસિત (સુગંધિત) કર. સર્વ જીવામાં સમભાવ રાખવા, આત્મસ્વરૂપનું ચિંતન કરવું અને મનની શુદ્ધિ કરવી; તે એક એક ઉપાય એટલે બધા મજબૂત છે કે મનને આત્મસ્થિતિમાં લીન કરાવી દે તેમ છે, તેા પછી ભાવના વડે ચિત્તને વાસિત (સંસ્કારિત) કરવાનું શું પ્રયેાજન હશે ? આ શંકા ઉત્પન્ન થવાના સ‘ભવ છે અને તેનુ' સમાધાન આમ કરી શકાય તેમ છે કે અચાક્કસ સ્થિતિવાળા અમજબૂત સરસ્કારા ગમે તે જાતના પાડા પણ તેનુ' સંગીન ચાક્કસ સ્થિતિવાળું પરિણામ આવતું નથી પણ એકાદ દેઢ મજબૂત સ`સ્કાર ઘણી પ્રખળતાથી મન ઉપર પાડવામાં આવ્યેા હાય તે તેની અસર કાયમને માટે મજબૂત પડી રહે છે અને તેવી સ્થિતિવાળા માટે આ સČમાંથી એક પણ ઉપાય મનને વિશુદ્ધ કરવા માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005665
Book TitleDhyandipika
Original Sutra AuthorN/A
AuthorHemprabhvijay
PublisherVijaychandrasuri Jain Gyanmandir
Publication Year1976
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy