________________
[૧૯] પણ આત્મજ્ઞાન પ્રવેશીકા તથા નિતિમય જીવન વિગેરે પુસ્તકો પ્રકાશીત કરવા પ્રેરણા આપેલ છે. અત્યારે પણ તેમની પ્રેરણાથી આ ગ્રંથમાં પણ પ્રકાશન માટે રકમ મળેલ છે.
હવે પછી દર વર્ષે પૂજ્ય શ્રીના પુસ્તકોનું પ્રકાશન કાર્ય કરવાનું શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાન મંદિર નવરંગપુરા અમદાવાદના ટ્રસ્ટી શ્રી કાંતીલાલ ડાહ્યાભાઈ શાહ, શ્રી વનેચંદ એ. મહેતા, શ્રી કાંતીલાલ રતનચંદ, શ્રી વસનજીભાઈ રવજીભાઈ તેમજ બચુભાઈ વાડીલાલ શાહે નક્કી કરેલ છે.
સરળ સ્વભાવી પૂજય આચાર્યદેવ શ્રી વિજયભાવચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની શુભ નિશ્રામાં પૂજ્યોની અસિમ કૃપાથી પુસ્તક પ્રકાશનનું કાર્ય આગળ વધે અને અનેક જુએ જંચ મનનને લાભ લે. તેજ શુભેચ્છા.
સ્થળ:શ્રી મુક્તિચંદ્ર શ્રમણ
આરાધના કેન્દ્ર મુનિ હેમપ્રભાવિજય ગણી ગિરિવિહાર તળેટી રોડ,
પાલીતાણું ૨૦૩૨ વૈશાખ સુદ ૩
લી
LE
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org