Book Title: Panchvastuk Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005508/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન (ભાગ-૧) 743 S : વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા For Personal & Private Use Only ww.ane brary.org/ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૐ શ્રી શ્રી મદ્ નમ: . | શ્રી શંક્લેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | નમઃ | પંચવસ્તક પ્રકરણ. શબ્દશઃ વિવેચન (ભાગ-૧) : મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર : આસન્નપૂર્વાચાર્ય-યાકિનીમહત્તરાસૂનુ-સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિ મહારાજા ઃ આશીર્વાદદાતા: પરમપૂજ્ય વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા પદર્શનવિ પ્રાવચનિપ્રભાવક સ્વ.પરમપૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાનકૃતમર્મજ્ઞાતા વિદ્વવિભૂષણ પરમપૂજ્ય ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજા : વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા : સંકલન-સંશોધનકારિકા : આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાના આજ્ઞાવતી વિદુષી પ.પૂ. ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યરત્ના પ.પૂ. ચારુનંદિતાશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રીજી : પ્રકાશક : સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે. કાતામાં જ આવેલ . હિતાર્થના ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ : વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૧ આવૃત્તિ : પ્રથમ વિ.સં. ૨૦૬૧ નકલ : ૫૦૦ : આર્થિક સહયોગ : ધાનેરા નિવાસી ચંદનબેન કનૈયાલાલ પાનસોવોરા મૂલ્ય: રૂ. ૧૫૦.૦૦ : મુખ્ય પ્રાપ્તિસ્થાન : જિાતા. ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. : ટાઈપસેટીંગ : જિનેશ્વર ગ્રાફીક્સ, ફોન: ૨૬૪૦૪૮૭૪ (મો.) ૯૮૨૪૦ ૧૫૫૧૪ |ઃ મુદ્રકઃ મુદ્રેશ પુરોહિત સૂર્યા ઓફસેટ, આંબલી ગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ-૫૮. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. જ (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૦૯ ૧૧૪૭૧ શ્રી નટવરભાઇ એમ. શાહ (આફ્રિકાવાળા) ૯, પરિશ્રમ બેંક ઓફ ઇન્ડિયા સોસાયટી, વિજયનગર ક્રોસિંગ પાસે, અમદાવાદ-૩૮૦૦૧૩. = (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ મુંબઇ : શ્રી નિકુંજભાઇ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે, ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦. (૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી ચીમનભાઇ ખીમજી મોતા ૯/૧, ગજાનન કોલોની, જવાહરનગર, ગોરેગામ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૨. = (૦૨૨) ૨૮૭૩૪૫૩૦ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. = (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ પૂના : Shri Maheshbhai C. Patwa 1/14, Vrindavan Society, B/h. Mira Society, Nr. Anand Marg, Off. Shankar Sheth Road, Pune-411037 8 (020) 2643 6255 સુરત : ડૉ. પ્રફુલભાઇ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુનિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. 8 (૦૨૬૧) ૨૪૭૧૩૨૮. રાજકોટ: શ્રી કમલેશભાઇ દામાણી "જિનાજ્ઞા", ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 8 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ Bangalore :: Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. R (080) (O) 22875262, (R) 22259925 જામનગર : શ્રી ઉદયભાઇ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, ૯૧, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર. જ (૦૨૮૮) ર૬૭૮૫૧૩ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય “ગીતાર્થ ગંગા” નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ.પૂ.આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થાતત્ત્વોનાં રહસ્યોનુનય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘનેતેતે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયતા મળે. આ કાર્ય અત્યંતવિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે. શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુમુમુક્ષુઓતથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે, પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા. તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા.નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવિણભાઇ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એકસંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતીલક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત - ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા ( સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. ) For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વ્યાખ્યાનના ગ્રંથો (ગુજરાતી) વ્યાખ્યાનકારઃ પ. પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી (મોટા પંડિત મ. સા.) | ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર | વ્યાખ્યાનકાર : પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) ૧. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૨. ચિત્તવૃત્તિ ૩. શાસન સ્થાપના ૪. કર્મવાદ કર્ણિકા ૫. ભાગવતી પ્રવ્રજયા પરિચય ૬. પ્રશ્નોત્તરી ૭. દર્શનાચાર ૮. સદ્ગતિ તમારા હાથમાં ૯. યોગદષ્ટિ સમુચ્ચય ૧૦. અનેકાંતવાદ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાવધર્મ ભાગ-૧(પ્રણિધાન) ૧૩. ભાવધર્મ ભાગ-૨(પ્રવૃત્તિ, વિધ્વજય, ૧૪. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” સિદ્ધિ, વિનિયોગ) પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત મ. સા.) સંપાદિત ૧. શ્રાવકનાં બારવ્રતોના વિકલ્પો હિન્દી ) | વ્યાપદ્યાનવર : પ. પૂ. વિર્ય શ્રી યુપીયૂષ વિનવેની (નાના પંડિત મ. સા.) | १. जैनशासन स्थापना ३. श्रावक के बारह व्रत एवं विकल्प २. चित्तवृत्ति ૪. પ્રશ્નોત્તરી संपादक : प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨. ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત વિવેચનના ગ્રંથો ( ગુજરાતી) વિવેચનકાર : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન (અપ્રાપ્ય) અધ્યાત્મઉપનિષત્ પ્રકરણ શબ્દશઃ વિવેચન અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ વિશતિવિશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ આરાધક વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૧૪. કૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૫. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૬. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૭. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૯. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૨૦. દાદ્વત્રિશિકા શબ્દશ: વિવેચન ૨૧. મિત્રાદ્ધાત્રિશિકા શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત પુસ્તકોની યાદી ધર્મતીર્થ ભાગ-૧ ૧. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ( પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ના . સંકલન - સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક અનાદિઅનંતકાળથી સંસારમાં ભ્રમણ કરતા આ જીવે અનેક પ્રકારની જે કદર્થનાઓ પ્રાપ્ત કરી છે તેનાથી મુક્ત થવા પરમતારક એવા તીર્થકર ભગવંતથી પ્રણીત એવી “પ્રવ્રજ્યા’ અતિઉપકારક છે અને અધિકારી જીવ વિધિપૂર્વક પ્રભુશાસનની પ્રવ્રજયા ગ્રહણ કરે અને ગ્રહણ કરેલ પ્રવ્રજયાનું પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલી વિધિ અનુસાર પાલન કરે તો પ્રવૃતિમાં પ્રગટેલ નિર્લેપ ચિત્ત ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અનુત્તરવાસીદેવોના સુખ કરતાં પણ અધિક સુખનો અનુભવ કરાવે છે અને અંતે સર્વ કર્મનો ક્ષય કરાવી જીવને અનંત-અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરાવે વળી, આવા પ્રકારની પ્રવજ્યાનું સમુચિત પાલન કરવા માટે આ દુષમકાળમાં સાક્ષાત્ તીર્થકરની ગેરહાજરીમાં ભવ્ય જીવોને તીર્થંકરપ્રણીત આગમો જ આલંબનભૂત છે અને તે આગમોમાંથી સારભૂત પદાર્થોને ઉદ્ધત કરીને, આસન્નપૂર્વાચાર્ય-યાકિનીમહત્તરાસૂનુ-૧૪૪૪ ગ્રંથોના રચયિતા-સૂરિપુરંદર પૂજય હરિભદ્રસૂરિ મહારાજાએ ૧૭૧૪ ગાથા પ્રમાણ “પંચવસ્તક” નામના મહાનગ્રંથની સ્વોપજ્ઞટીકા સહ રચના કરેલ છે. પ્રસ્તુત ગ્રંથ અતિમહાન છે, અતિગંભીર પદાર્થોથી ભરપૂર છે અને સાધુ-સાધ્વીજી ભગવંતોને સાધનાઆરાધનાનો ક્રમિક સચોટ માર્ગ બતાવનાર છે. પ્રસ્તુત ગ્રંથમાં (૧) પ્રવ્રયાવિધાન (૨) પ્રતિદિનક્રિયા (૩) વ્રતસ્થાપના (૪) અનુયોગગણાનુજ્ઞા (૫) સંલેખના, આ પાંચ વસ્તુઓનું વિસ્તારથી વર્ણન કરેલ છે. પ્રકાશિત થઈ રહેલા પંચવસ્તક પ્રકરણ ભાગ-૧'માં “પ્રવ્રયાવિધાન” નામની પ્રથમ વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે યોગગ્રંથ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની વિશિષ્ટ શૈલીમાં સચોટ-સુંદર વિવેચન કરી અંતર્નિહિત ભાવો બતાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ પ્રકાશિત થઈ રહેલ ગ્રંથ સંસ્કૃત ભાષાના અભિજ્ઞ એવા તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારી બનશે જ, પરંતુ સંસ્કૃતભાષાના અનભિજ્ઞ એવા તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિશાસૂચનરૂપ બની રહેશે. જોકે આ ગ્રંથ ભણવાની – સંકલન કરવાની મારામાં કોઈ પાત્રતા નથી, તોપણ પરમ પુણ્યોદયે તત્ત્વજ્ઞઅધ્યાત્મરસિક પંડિતવર્ય પ્રવીણભાઈ મોતા પાસે આ વિરાટકાય ગ્રંથનો અભ્યાસ કરવાની મને સોનેરી તક પ્રાપ્ત થઈ, તેમાં પૂજયશ્રીઓની મારા ઉપર વરસી રહેલી કૃપા જ કારણ છે. સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાનું શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો ષડ્રદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્ન-શુદ્ધમાર્ગપ્રરૂપક પરમપૂજ્ય મુનિરાજ શ્રી મોહજિત વિજયજી મહારાજાના તથા નિપુણમતિસંપન્ન-સૂક્ષ્મતત્ત્વવિવેચક પરમપૂજ્ય ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજયજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલા મારા સંસારી પક્ષે માતુશ્રી (હાલમાં પૂ.સા.શ્રી ચારુનંદિતાશ્રીજી મ.સા.ના શિષ્યા સા.શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ.સા.) એ અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યના બીજ રોપ્યા. જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈ (હાલમાં પ.પૂ.યુગભૂષણ વિજયજી ગણિવર્યના વિનેય મુનિશ્રી કૈવલ્યજિત વિજયજી મ.સા.)ને બાલ્યવયમાં જ પ્રવ્રયાગ્રહણના મનોરથ જાગ્યાં, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં શતાધિક For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક | પ્રવજ્યાવિધાનવસ્તુક શ્રમણીવૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા.શ્રી પૂજ્ય ચંદ્રાનનાશ્રીજી મ.સા.ના વિનેયરત્ના પરમપૂજય સા.શ્રી ચારુનંદિતાશ્રીજી મ.સા. ના ચરણકમળમાં જીવન સમર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. વિદુષી સાધ્વી પૂજ્ય ચંદ્રાનનાશ્રીજી મ.સા.એ કરી આપેલ અનુકૂળતા અનુસાર પરમપૂજય ગુરુમહારાજને જૈનશાસનના મહાન ગ્રંથોના કોડીંગ વગેરે કાર્ય માટે અમદાવાદમાં સ્થિરતા કરવાનું થયું, તે દરમિયાન ગુરુમહારાજની અસીમકૃપાથી પંડિતવર્ય પ્રવીણભાઈ પાસે પંચવસ્તુક ગ્રંથની સંકલના કરવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું. આ ગ્રંથના પ્રફ સંશોધનાદિ કાર્યમાં તથા ભાષાકીય સુધારા-વધારા વગેરે દ્વારા અનેક પ્રશ્નો કરીને ગ્રંથ સુવાચ્ય બને તે માટે મૃતોપાસક-શ્રુતપિપાસુ-સુશ્રાવક શાંતિભાઈ શિવલાલ શાહનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે, તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની – વાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતા અનુભવેલ છે. આ અવસરે પૂજ્ય સાધ્વી હિતરુચિતાશ્રીજી મ.સા. તથા પૂજય સાધ્વીજિતમોહાશ્રીજી મ.સા. પ્રમુખ સહવર્તી સાધ્વીભગવંતોનો ઉપકાર પણ વિસરાય તેમ નથી, તેઓએ મારી પાસે અન્ય કોઈ કાર્યની અપેક્ષા ન રાખતા મને જ્ઞાન-ધ્યાનની અનુકૂળતા કરી આપી છે તે બદલ તેઓની ઋણી છું. મારી શુભ ભાવના: પ્રવ્રયાવિધાન' નામની પ્રથમ વસ્તુની સંકલના પૂર્ણતાને પામી છે ત્યારે મારા હૈયામાં એક જ શુભ ભાવના છે કે, મહાપુણ્યથી થયેલ “સુહગુરુજોગો”—સદ્ગુરુનો યોગ અવંચકયોગ બને અને “તવયણસેવણા આભવમખંડા” તે સદગુરુના વચનનું અખ્ખલિતપણે સેવન કરું, તેમના અનુશાસનને યોગ્ય બનું. મારામાં તાત્ત્વિક વૈરાગ્ય, ગુરુસમર્પણભાવ, ગંભીરતા વગેરે ગુણો પ્રગટે, જે સદ્ગુરુઓએ આટલી મોટી સ્વહિતપરહિત સાધવાની અનુકૂળતા કરી આપી, તેઓના ચરણની રજ બની રહું, સાથે સાથે તેઓની પણ મારા ઉપર કૃપાદષ્ટિ વરસે, જેનાથી મારામાં માર્ગાનુસારી ક્ષયોપશમ પ્રગટે, જેથી કરીને જિનવચન જે અર્થ અને જે ભાવ બતાવે છે તે તરફ જ મારું મનરૂપી વાછરડું જાય અને યોગમાર્ગની આગળ-આગળની ભૂમિકાને પ્રાપ્ત કરતાં પરમપદને આસન્ન બનું એ જ અભ્યર્થના. शुभं भवतु આસો વદ-૧૩, બુધવાર, વિ.સં. ૨૦૬૧ તા. ૧૦/૧૧/૨૦૦૪ ગીતાર્થ ગંગા, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭. પરમપૂજ્ય, પરમતારક, પરમારાથ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજયવર્તી, ગચ્છાધિપતિ આચાર્યભગવંત શ્રી હેમભૂષણસૂરિ મહારાજાના આજ્ઞાવર્તી પ.પૂ. ચંદ્રાનનાશ્રીજી મ.ના શિષ્યરત્ના પ.પૂ. ચારુનંદિતાશ્રીજી મ.ના શિષ્યો સાધ્વીજી શ્રી કલ્પનંદિતાશ્રી For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક ગ્રંથરત્ન અંતર્ગત પ્રથમ પ્રવ્રજ્યાવિધાન વસ્તુકના પદાર્થોની સંક્ષિપ્ત સંકલના પંચવસ્તુકગ્રંથ એટલે પાંચ વસ્તુઓને બતાવનારો ગ્રંથ “જ્ઞાનાદિ ગુણોનો આશ્રય હોય તેને વસ્તુ કહેવાય,’ એ પ્રકારની વ્યુત્પત્તિથી જ્ઞાનાદિ ગુણોના આશ્રયભૂત એવું જીવદ્રવ્ય વસ્તુ છે, તો પણ પ્રવ્રજ્યાવિધાનાદિમાં યત્ન કરવાથી જીવમાં જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે, માટે પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચને ‘વસ્તુ’ કહેલ છે. ૧. પ્રવ્રજ્યાવિધાન, ૨. પ્રતિદિનક્રિયા, ૩. વ્રતસ્થાપના, ૪. અનુયોગગણાનુજ્ઞા, ૫. સંલેખના; આ પાંચ વસ્તુઓ છે. પ્રવ્રજ્યાના અધિકારી જીવોને વિધિપૂર્વક પ્રવ્રજ્યા આપવામાં આવે છે, તેથી પ્રથમ ‘પ્રવ્રજ્યાવિધાન’ નામની વસ્તુ બતાવેલ છે. પ્રવ્રુજિતને પ્રતિદિવસ સાધ્વાચારની ક્રિયાઓ કરવાની હોય છે, તેથી દ્વિતીય ‘પ્રતિદિનક્રિયા’ નામની વસ્તુ બતાવેલ છે. પ્રતિદિન સાધ્વાચારની ક્રિયાઓ કરનારા પ્રવ્રજિતની ઉચિતકાળે પાંચ મહાવ્રતોમાં ઉપસ્થાપના કરવામાં આવે છે, તેથી તૃતીય ‘વ્રતસ્થાપના' નામની વસ્તુ બતાવેલ છે. પંચમહાવ્રતોમાં ઉપસ્થાપના કરેલ પ્રવ્રુજિત જ્યારે શાસ્ત્રો ભણીને ગીતાર્થ બને છે ત્યારે અન્ય સાધુઓને શાસ્ત્રો ભણાવવાની અને શિષ્યસમુદાયને સંભાળવાની તેમને અનુજ્ઞા આપવામાં આવે છે, તેથી ચોથી ‘અનુયોગગણાનુજ્ઞા’ નામની વસ્તુ બતાવેલ છે. પોતાના શિષ્યાદિ શાસ્ત્રોમાં નિપુણ બની જાય અને ગચ્છનો ભાર વહન કરવા માટે સમર્થ બની જાય ત્યારે અનુયોગની અને ગણની અનુજ્ઞા પામેલ ગીતાર્થ પ્રવ્રુજિતને દેહની અને કષાયોની સંલેખના કરવાની હોય છે, તેથી પાંચમી ‘સંલેખના' નામની વસ્તુ બતાવેલ છે. આ પ્રકારે પ્રવ્રયાવિધાનાદિ પાંચમાં યત્ન કરનાર પ્રવ્રુજિતમાં રત્નત્રયી પ્રગટે છે, ઉત્તરોત્તર પ્રકર્ષ પામે છે અને અંતે મોક્ષનું કારણ બને છે. આથી મોક્ષના ઉપાયભૂત એવી પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓનું ગ્રંથકારે પ્રસ્તુતગ્રંથમાં વિસ્તૃત વર્ણન કરેલ છે અને તેમાંથી પ્રથમ ‘પ્રવ્રજ્યાવિધાન' નામની વસ્તુનું વિસ્તૃત વર્ણન પ્રસ્તુત ભાગમાં દર્શાવેલ છે. ‘પ્રવ્રજ્યાવિધાન’ નામની પ્રથમ વસ્તુના પાંચ દ્વારો છે ઃ ૧. સા, ૨. જૈન, ૩. મ્યઃ, ૪. સ્મિન્, ૫. થં. ‘‘સા'' નામના પહેલાં દ્વારમાં નામાદિ ચાર નિક્ષેપાથી પ્રવ્રજ્યાનું સ્વરૂપ બતાવેલ છે. “ન' નામના બીજા દ્વારમાં કેવા વિશિષ્ટ ગુણોવાળા ગુરુએ પ્રવ્રજ્યા આપવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવેલ છે. “મ્યું:” નામના ત્રીજા દ્વા૨માં કેવા વિશિષ્ટ ગુણોવાળા જીવોને પ્રવ્રજ્યા આપવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવેલ છે. ‘‘સ્મિન્’’ નામના ચોથા દ્વારમાં કેવા વિશિષ્ટ ગુણોવાળા ક્ષેત્રમાં અને કાળમાં પ્રવ્રજ્યા આપવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવેલ છે. “i” નામના પાંચમા દ્વારમાં કેવા પ્રકારના પ્રશ્નાદિપૂર્વક અને કેવા પ્રકારની વિધિપૂર્વક પ્રવ્રજ્યા આપવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવેલ છે. For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સંકલના | પ્રવજ્યાવિધાનવસ્તુક સ'' પ્રવ્રયા એટલે પાપવ્યાપારના ત્યાગપૂર્વક સંયમયોગોમાં જવું અથવા મોક્ષ તરફ જવું. આ પ્રકારની પ્રવ્રજયા” શબ્દની વ્યુત્પત્તિથી એ પ્રાપ્ત થાય છે, અધિકારી જીવ વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી મનવચન-કાયાથી થતા પાપના વ્યાપારોનો સંપૂર્ણ ત્યાગ કરીને ભગવાનના વચનાનુસાર મોક્ષને અનુકૂળ એવા ભાવોમાં પ્રકર્ષથી જવાની ક્રિયા કરે છે તે પ્રવ્રયા છે, જેનું વર્ણન “સા' નામના પ્રથમ દ્વારમાં ગ્રંથકારે વિસ્તારથી કરેલ છે. “ ન’ દ્વારમાં બતાવેલ સ્વરૂપવાળી પ્રવ્રજયા યોગ્ય ગુરુએ આપવી જોઈએ. અર્થાત જેઓ પ્રવ્રયાના અધિકારી જીવના ૧૬ ગુણો બતાવ્યા છે તે ગુણોવાળા હોય, જેમણે વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કરી હોય, શાસ્ત્રમાં બતાવેલા યોગદ્વહનપૂર્વક સૂત્ર-અર્થને ગ્રહણ કર્યા હોય, તેનાથી વિમલતર બોધ થવાને કારણે જેઓ તત્ત્વજ્ઞા બન્યા હોય, જેમણે ઉપશાંતાદિ અનેક ગુણો પ્રાપ્ત કર્યા હોય, એવા ગુરુએ પ્રવ્રજયા આપવી જોઈએ. વળી, આવા ગુરુએ આપેલ પ્રવ્રયાથી શિષ્યોને કઈ રીતે લાભ થાય છે ? અને કાળદોષને કારણે ઉપરમાં બતાવેલ ગુણોમાંથી એકાદ ગુણથી હીન પણ કાલોચિત ગુરુ કેવા હોવા જોઈએ? તે સર્વનું વિસ્તારથી વર્ણન ‘’ નામના બીજા દ્વારમાં ગ્રંથકારે કરેલ છે, જેથી દુઃષમા કાળમાં પણ જઘન્યથી પ્રવ્રજયા આપવાના અધિકારી ગુરુ કેવા હોય અને કેવા ગુરુ પ્રવ્રયા આપવાના અધિકારી છે? તેનો યથાર્થ બોધ થાય. “ ખ્યઃ' દ્વારમાં બતાવેલા સ્વરૂપવાળા ગુરુએ યોગ્ય જીવોને પ્રવ્રયા આપવી જોઈએ; અર્થાત્ જેમણે પ્રવ્રજયાના અધિકારી થવાના શાસ્ત્રમાં બતાવાયેલા ૧૬ ગુણો પ્રાપ્ત કર્યા હોય, એવા જીવોને ગુરુએ પ્રવ્રજયા આપવી જોઈએ, કેમ કે આવા જીવો ઉત્તમ પ્રકૃતિવાળા હોય છે, સંસારના પારમાર્થિક સ્વરૂપને જોનારા હોય છે, તેથી જ મોક્ષપ્રાપ્તિ અર્થે સંયમને અભિમુખ થયેલા હોય છે, અને ગ્રહણ કરેલ મહાવ્રતોને સમ્યફ વહન કરી શકે તેવા હોય છે. વળી, કાળદોષને કારણે ઉપરમાં બતાવેલ ગુણોમાંથી એકાદ ગુણથી હીન પણ જઘન્યથી કેટલા ગુણોવાળા દીક્ષાર્થીને પ્રવ્રજયા આપી શકાય ? એ સર્વનું વિસ્તારથી વર્ણન ‘ગ:' નામના ત્રીજા દ્વારમાં ગ્રંથકારે કરેલ છે. વળી, પ્રવ્રયા અતિદુષ્કર છે; કેમ કે મોહરૂપી વૃક્ષનું ઉન્મેલન અત્યંત અપ્રમાદથી થઈ શકે છે, તેથી જેઓ સંસારથી વિરક્ત હોય, અત્યંત અપ્રમાદપૂર્વક સંયમયોગોમાં યત્ન કરી શકે તેમ હોય, તેવા જીવોને જ પ્રવ્રજયા સ્વીકારવાનો અધિકાર છે, તેનાથી અન્ય જીવોને પ્રવ્રયા આપવાથી પ્રવ્રયા આપનાર અને પ્રવ્રયા સ્વીકારનાર, બંનેનું અહિત થાય છે. વળી, પ્રવ્રયા જઘન્યથી આઠ વર્ષની ઉંમરવાળા અને ઉત્કૃષ્ટથી અત્યંત વૃદ્ધ ન હોય તેવી ઉંમરવાળા જીવોને આપી શકાય અને આઠ વર્ષની ઉંમરથી પહેલાં દીક્ષા આપવામાં દોષો થાય છે અને પ્રવ્રયાના અધિકારી જીવોના સ્વરૂપનો બોધ કરાવવા અર્થે કેટલાક પૂર્વપક્ષના મતો બતાવીને જીવ પ્રવ્રયાનો અધિકારી ગુણથી થાય છે તે સર્વ સ્પષ્ટ કરવા પ્રસ્તુત કારમાં વિસ્તારથી ચર્ચા કરી છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | સંકલના જેમ કે કેટલાક પૂર્વપક્ષવાદી ભક્તભોગી જીવોને જ પ્રવ્રજ્યાના અધિકારી કહે છે, અને તેમાં પૂર્વપક્ષીએ આપેલી યુક્તિઓનું સમાલોચન કરવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે અભુક્તભોગી એવા જે જીવોને કૌતુકાદિ દોષો થાય તેમ હોય તેઓને પ્રવ્રયા આપવી જોઈએ નહીં, પરંતુ અભુક્તભોગી હોવા છતાં જે જીવો ભોગોથી વિરક્ત હોય તેઓને પ્રવ્રયા આપવી જોઈએ, અને અતિવિકારી પ્રકૃતિવાળા ભુક્તભોગીઓને પણ પ્રવજ્યા આપવી જોઈએ નહીં. આથી ભોગોથી વિરક્ત એવા ભુક્તભોગી જીવો કે અભુક્તભોગી જીવો પ્રવ્રજ્યાના અધિકારી છે, અન્ય નહીં. એ રીતે કેટલાક પૂર્વપક્ષવાદી સ્વજનાદિથી યુક્ત જીવોને જ પ્રવ્રજયાના અધિકારી કહે છે, અને તેમાં તેઓ યુક્તિ આપે છે કે જેની પાસે સ્વજન, વૈભવાદિ કંઈ ન હોય તેને ત્યાગી કેવી રીતે કહેવાય? તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પ્રવ્રજ્યાના અધિકારી જીવો સ્વજનાદિવાળા હોય કે સ્વજનાદિ વગરના હોય પરંતુ જેમણે અવિવેકનો ત્યાગ કર્યો છે તેઓ ત્યાગી છે, અવિવેકનો ત્યાગ ન કર્યો હોય તેવા સ્વજનાદિવાળા જીવો પણ ત્યાગી નથી. આથી પ્રવ્રજયામાં પરમાર્થથી બાહ્યત્યાગ પ્રધાન નથી, પરંતુ જીવમાં વર્તતો કર્મબંધને અનુકૂળ એવો અવિવેકનો ત્યાગ પ્રધાન છે અને અવિવેકના ત્યાગથી જ પ્રવ્રજિત જીવો જિનવચનાનુસાર વિવેકપૂર્વકની પ્રવૃત્તિ કરીને મોક્ષ તરફ જાય છે. “ મન” ગ: દ્વારમાં બતાવેલ સ્વરૂપવાળા પ્રવ્રયાના અધિકારી જીવોને યોગ્ય ક્ષેત્રાદિમાં પ્રવ્રયા આપવી જોઈએ; કેમ કે પ્રવ્રયા ગ્રહણ કરવી એ સર્વ કલ્યાણોની પરંપરાનું કારણ છે. તેથી તે કલ્યાણોમાં વિઘ્ન ન આવે અને પ્રવ્રજયાનું સમ્યગુ રીતે પાલન થઈ શકે તે માટે યોગ્ય જીવોને કેવા ક્ષેત્રમાં અને કેવા કાળમાં પ્રવજ્યા આપવી જોઈએ, અને કેવા ક્ષેત્રમાં અને કેવા કાળમાં પ્રવ્રયા ન આપવી જોઈએ, તે સર્વનું વિસ્તારથી વર્ણન ‘મિન' નામના ચોથા દ્વારમાં ગ્રંથકારે કરેલ છે. શું' મન દ્વારમાં બતાવેલ સ્વરૂપવાળા ક્ષેત્રાદિમાં પૃચ્છાદિ પ્રકારે વિધિપૂર્વક પ્રવ્રયા આપવી જોઈએ, અર્થાત્ પ્રવ્રયાને અભિમુખ થયેલા જીવોને તેઓ દીક્ષા લેવા કેમ તૈયાર થયા છે તે પૂછવું જોઈએ, જેથી તે દીક્ષાર્થી જે ઉત્તર આપે તેના પરથી તે પ્રવ્રયાને યોગ્ય છે કે નહીં? તેનો નિર્ણય થઈ શકે. ત્યારપછી તે દીક્ષાર્થીને સંયમજીવનની દુષ્કરતા બતાવવી જોઈએ, જે સાંભળીને પોતે સંયમ પાળવા માટે અસમર્થ જણાય તો તેને યથાતથા પ્રવ્રયા માટે ઉત્સાહિત કરવાનો નિષેધ છે અને શક્તિસંચય થયા પછી જ્યારે તે પ્રવ્રયા લેવા માટે ઉત્સાહિત થાય ત્યારે તેને પ્રવ્રયા આપવી જોઈએ. ત્યારપછી તે દીક્ષાર્થીની પરીક્ષા કરવી જોઈએ, જેથી સાવઘના પરિહારપૂર્વકની તેની આચરણાના બળથી તે સંયમની ધુરાને વહન કરી શકે તેમ છે કે નહીં? તેનો નિર્ણય થઈ શકે. વળી, ગાથા ૧૨૩ થી ૧૫૪ સુધી પ્રવ્રજયાની વિધિનું વિસ્તારથી વર્ણન કર્યું છે, તેમાં વચ્ચે પ્રાસંગિક રીતે રજોહરણ સાધુનું લિંગ કઈ રીતે છે અને તે રજોહરણથી જીવોની રક્ષા અને કર્મરૂપી રજનું હરણ કઈ રીતે થાય છે, તે બતાવીને ગ્રંથકારે દિગંબર મતનું ઉલ્કાવન કર્યું કે રજોહરણથી પૂજવાને કારણે જીવોની વિરાધના For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ સંકલના | પ્રવજ્યાવિધાનવસ્તુક થાય છે, તેનું નિરાકરણ કરીને રજોહરણથી કઈ રીતે જીવરક્ષા થાય છે અને રજોહરણ વગર સંયમનું પાલન કેમ શક્ય નથી? તે સર્વનું ગ્રંથકારે પ્રસ્તુત દ્વારમાં વર્ણન કરેલ છે, જેથી વિચારકને બોધ થાય કે રજોહરણ પોતાની પાસે રાખવા માત્રથી નિર્જરાનું કારણ બનતું નથી, પરંતુ રજોહરણનો ઉચિત રીતે ઉપયોગ કરવાથી રજોહરણ દ્વારા જીવરક્ષા થવાને કારણે રજોહરણ નિર્જરાનું કારણ બને છે. આ રીતે યોગ્ય જીવોને વિધિપૂર્વક પ્રવ્રજયા આપ્યા પછી ગીતાર્થ ગુરુ હિતશિક્ષા આપે છે, જે સાંભળવાથી શિષ્યોને સંવેગની વૃદ્ધિ થાય છે અને શિષ્યોનું સંયમને અનુકૂળ વીર્ય ઉત્કર્ષવાળું થાય છે, અને દીક્ષા ન લઈ શકે તેવા પણ દીક્ષાના અધિકારી જીવોનું સંયમને અનુકૂળ એવું વીર્ય ઉલ્લસિત થાય છે, જેનું રોચક સ્વરૂપ ગાથા ૧૫૫ થી ૧૬૩ દર્શાવેલ છે. વળી, પ્રવ્રયા પદાર્થ શું છે? પ્રવ્રજ્યા સ્વીકારવા માટે વિધિની આવશ્યકતા કેમ છે? તેનો બોધ કરાવવા અર્થે ગાથા ૧૬૪ થી પૂર્વપક્ષનું ઉલ્કાવન કરતા ગ્રંથકાર કહે છે કે પ્રવ્રયા સંપૂર્ણ સાવઘયોગોની નિવૃત્તિરૂપ છે, તેથી સાવઘયોગોના પરિહાર માટે યત્ન કરવો જોઈએ, પરંતુ પ્રવ્રજ્યાની ચૈત્યવંદનાદિ વિધિનું શું પ્રયોજન છે? કેમ કે આ ચૈત્યવંદનાદિ વિધિ કર્યા વિના ભરતાદિ મહાપુરુષોને વિરતિનો પરિણામ થયો હતો અને ચૈત્યવંદનાદિ વિધિ કરવા છતાં અંગારમર્દનાચાર્યાદિને વિરતિનો પરિણામ થયો નહીં, માટે વિરતિના પરિણામની નિષ્પત્તિમાં ચૈત્યવંદનાદિ પ્રવ્રજયાની વિધિ કારણ નથી. આ પ્રકારના પૂર્વપક્ષીનું નિરાકરણ કરતાં ગ્રંથકારે ખુલાસો કર્યો કે પ્રવ્રયા વિરતિના પરિણામરૂપ છે અને પ્રવ્રજયાની ચૈત્યવંદનાદિ વિધિ અત્યંત ઉપયોગપૂર્વક કરવાથી દીક્ષાર્થીનો પ્રવ્રજયાને અભિમુખ વર્તતો ભાવ વિરતિના પરિણામનું કારણ બને છે, આથી અત્યંત ઉપયોગપૂર્વક પ્રવ્રજયાની વિધિમાં યત્ન કરવામાં આવે તો વ્રજ્યાના સ્વીકાર સાથે દીક્ષાર્થી વિરતિના પરિણામવાળા થાય છે. વળી, દીક્ષાર્થી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રયા ગ્રહણ કરીને વિચારે કે “અમે પ્રવ્રજિત છીએ, તેથી હવે અમારે આ રીતે આચરણા કરવી જોઈએ” તો, તેને પ્રવ્રજયા ગ્રહણ કરતી વખતે વિરતિનો પરિણામ ન થયો હોય તોપણ પ્રતિજ્ઞાને અનુરૂપ સંયમની ક્રિયાના બળથી પાછળથી પણ વિરતિનો પરિણામ થાય છે. માટે વિરતિપરિણામની નિષ્પત્તિમાં પ્રવ્રજ્યાનું વિધાન પ્રબળ કારણ હોવાથી યોગ્ય જીવોને ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રયા આપવામાં આવે છે. વળી, પ્રવ્રજ્યા માત્ર બાહ્ય ક્રિયાઓથી મોક્ષનું કારણ બનતી નથી, એમ જણાવવા અર્થે કેટલાક વાદીઓના મતનું ઉલ્કાવન કરતાં ગ્રંથકાર કહે છે કે પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ ગૃહવાસનો ત્યાગ પાપના ઉદયથી થાય છે, કેમ કે સાધુને ભોજન, રહેવાનું સ્થાન વગેરેની પ્રાપ્તિની ચિંતા રહે છે, તેથી તેઓ ધર્મધ્યાન કરી શકે નહીં. તેથી કલ્યાણના અર્થીએ ગૃહવાસનો ત્યાગ કરવાને બદલે પોતાની આજીવિકા પૂરતાં ધનાદિને પ્રાપ્ત કરીને ગૃહકર્તવ્યમાં મૂઢ થયા વગર સંતોષપૂર્વક પરોપકારમાં તત્પર થઇને ધર્મધ્યાનમાં યત્ન કરવો જોઈએ, જેથી આત્મહિત સાધી શકાય. For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / સંકલના આ પ્રકારના પૂર્વપક્ષનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે કે ગૃહસ્થો ગૃહર્તવ્યતામાં મૂઢ થયા વગર પરના હિતમાં રક્ત હોય તો પણ પોતાને પ્રાપ્ત થયેલ ગૃહ, ધનાદિ પ્રત્યે મમત્વબુદ્ધિ હોવાથી તેઓ વિશેષ ધર્મધ્યાન કરી શકતા નથી, જ્યારે નિર્મમ એવા સાધુઓ અનુકૂળતા અને પ્રતિકૂળતામાં સમાન ચિત્તવાળા હોવાને કારણે અનુકૂળ સંયોગોમાં પણ મૂછ નહીં હોવાથી ધર્મધ્યાન કરી શકે છે અને પ્રતિકૂળ સંયોગોમાં પણ વ્યાકુળતા નહીં હોવાથી ધર્મધ્યાન કરી શકે છે, તેથી તેઓને ભિક્ષા, રહેવા માટે ઉચિત સ્થાનાદિ મેળવવામાં પણ સંક્લેશ થતો નથી, પરંતુ સમભાવની વૃદ્ધિ થાય છે અને આવા સાધુઓ ગૃહવાસમાં હતા ત્યારે પણ જો પૂર્વના પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ સ્વજન, વૈભવાદિ પ્રત્યે અને ભોગો પ્રત્યે આસક્તિ ન હોય તો સુખી હોય છે અને ભોગાદિથી સંપૂર્ણ વિરક્ત થઈને સંયમું ગ્રહણ કરે છે ત્યારે પણ પુણ્યના પરિપાકને કારણે વિરક્તભાવ થવાથી તેઓને અધિક સુખ થાય છે, તેથી આવા નિર્લેપ મુનિઓનો ગૃહવાસનો ત્યાગ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થાય છે; પરંતુ જેઓ અનુકૂળતાના અર્થી છે, તેઓ માટે પ્રવજ્યા સુખરૂપ નહીં બનતી હોવાથી તેઓ સંયમજીવનમાં જે કંઈ કષ્ટો વેઠે છે તે શુભભાવની વૃદ્ધિનું કારણ નહીં બનતા હોવાથી કલ્યાણનું કારણ પણ બનતા નથી, આથી તેવા સાધુઓનો ગૃહવાસનો ત્યાગ પાપના ઉદયથી થાય છે, એમ કહેવામાં કોઈ વિરોધ નથી. આનાથી એ ફલિત થયું કે જે જીવો ભવથી વિરક્ત થયા છે, સંયમગ્રહણ કર્યા પછી અધિક-અધિકતર વિરક્ત થાય છે. પ્રતિદિન ધર્મધ્યાનાદિથી ભાવિત ચિત્તવાળા બને છે, તેવા જીવોને આશ્રયીને ગૃહવાસનો ત્યાગ અને બાહ્ય ભોગાદિની અપ્રાપ્તિ ક્લેશનું કારણ બનતી નથી, તેથી તેઓ ભિક્ષાદિ અર્થે શાસ્ત્રવચનાનુસારી જે પ્રવૃત્તિઓ કરે છે તે પણ ધર્મધ્યાનાદિની વૃદ્ધિનું કારણ બને છે, જેથી તેઓના ઉપશાંત થયેલા ચિત્તમાં સુખની વૃદ્ધિ થાય છે, જે પ્રકર્ષને પામીને પૂર્ણ સુખમય મોક્ષનું કારણ બને છે. આથી કલ્યાણના અર્થીએ વિધિપૂર્વક પ્રવ્રયા ગ્રહણ કરીને અપ્રમાદભાવથી સંયમના યોગોમાં યત્ન કરવો જોઈએ, જેથી સર્વ અભિવૃંગથી રહિત એવા ઉત્તમ ચિત્તની પ્રાપ્તિ થાય. આથી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રવ્રજ્યા સ્વીકારનાર પ્રવ્રજિતને ૧૨ મહિનાના સંયમપર્યાયમાં અનુત્તરવાસી દેવો કરતાં અધિક સુખ થાય છે એમ કહેલ છે. તેથી નક્કી થયું કે અધિકારી જીવ વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરે અને ગ્રહણ કરેલ પ્રવ્રયાનું અપ્રમાદથી પાલન કરે તો, તેનામાં નિર્લેપ ચિત્ત પ્રગટ થાય છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને સર્વાર્થસિદ્ધ કરતાં પણ અધિક સુખનો અનુભવ કરાવે છે, અને અંતે સર્વ કર્મનો ક્ષય કરાવીને જીવને વીતરાગ-સર્વજ્ઞ બનાવે છે. છબસ્થતાને કારણે પ્રસ્તુત ગ્રંથના લખાણમાં વીતરાગ ભગવંતની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ જાણતા કે અજાણતાં કાંઈ પણ લખાયું હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં માંગું છું. -પ્રવીણચંદ્ર ખીમજી મોતા. આસો વદ-૧૩, બુધવાર, વિ.સં.૨૦૧૧ તા. ૧૦/૧૧/૨૦૦૪ ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક ગાથાનં.૨ પ્રવ્રજ્યાવિધાન પ્રતિદિનક્રિયા વ્રતસ્થાપના અનુયોગગણાનુજ્ઞા સંલેખના सा તે પ્રવ્રજ્યા केन केभ्यः कस्मिन् 1 ગાથા-નં.૪. कथम् ગાથા-નં. ૫ થી ૯ (૧) તત્ત્વથી (૨) ભેદથી (૩) પર્યાયથી (૧) નામ (૨) સ્થાપના (૩) દ્રવ્ય પ્રવૃનાં પ્રવ્ર ખ્યા અર્થાતુ પાપમાંથી મુક્ત થઈને શુદ્ધ ચરણયોગોમાં પ્રકર્ષથી જવું. (૪) ભાવ _ _ _ For Personal & Private Use Only આગમથી નોઆગમથી આગમથી નો આગમથી જ્ઞાતા અનુપયુક્ત 1 જ્ઞાતા ઉપયુક્ત | જ્ઞશરીર-ભથશરીરથી વ્યતિરિક્ત (જિનમતમાં જ) જ્ઞશરીર ભવ્ય શરીર (ચરકાદિને) (૧) પ્રવ્રજયા (૨) નિષ્ક્રમણ (દ્રવ્ય-ભાવ સંગથી). (૩) સમતા (ઇષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં) (૪) ત્યાગ (બાહ્ય-અત્યંતર પરિગ્રહનો) (૬) ધર્મચરણ (૭) અહિંસા (૮) દીક્ષા (૫) વૈરાગ્ય (વિષયોમાં) પ્રવજ્યાવિધાનવસ્તુક Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક ગાથા-નં. ૧૦થી ૧૩ केन કેવા ગુરુ વડે (વ્રજ્યાદાનના અધિકારી ગુરુના ગુણો) (૧) આર્યદેશોત્પનાદિ પ્રવ્રયાયોગ્ય ગુણોથી સંગત. (૨) વિધિપૂર્વક સ્વીકારાયેલ પ્રવ્રયાવાળા. (૩) સેવેલ ગુરુકુલવાસવાળા. (૪) સતત અખ્ખલિત શીલવાળા. (૫) પરદ્રોહથી વિરતિના ભાવવાળા. (૬) સૂત્રોક્ત યોગવિધાનપૂર્વક ગ્રહણ કરેલ સૂત્રવાળા. (૭) સૂત્રાધ્યયનાદિથી થયેલ વિમલતર બોધના યોગને કારણે વસ્તુતત્ત્વને જાણનારા. (૮) ક્રોધના વિપાકના બોધથી ઉપશાંત. (૯) પ્રવચન ઉપર વાત્સલ્યથી યુક્ત. (૧૦) જીવોનું હિત કરવામાં રક્ત. (૧૧) આદેય. (૧૨) અનુવર્તક. (૧૩) ગંભીર. (૧૪) પરલોક સાધવામાં અવિષાદી. (૧૫) ઉપશમ, ઉપકરણ અને સ્થિરહસ્ત લબ્ધિથી યુક્ત. (૧૬) સૂત્ર અને અર્થના વક્તા. (૧૭) પોતાના ગુરુ કે ગચ્છાચાર્ય દ્વારા અનુજ્ઞા અપાયેલ ગુરુપદવાળા. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક ગઃ કેવા જીવોને (પ્રવ્રજયાગ્રહણના અધિકારી જીવોના ગુણો) ગાથા-નં. ૩૨ થી ૩૬ (૧) આર્યદેશમાં ઉત્પન્ન. (૨) જાતિ અને કુલથી વિશુદ્ધ. (૩) ક્ષીણપ્રાય કર્મરૂપી મલવાળા. (૪) કર્મના ક્ષયથી થયેલ વિમલબુદ્ધિવાળા. (૫) વિમલ બુદ્ધિ હોવાથી જ સંસારસમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે ઇત્યાદિ જાણેલ સંસારના નિર્ગુણ સ્વભાવવાળા. (૬) સંસારના નિર્ગુણપણાને જાણવાથી સંસારથી વિરક્ત થયેલા. (૭) મંદ કષાયોવાળા. (૮) અલ્પ હાસ્યાદિ નોકષાયવાળા. (૯) સુતજ્ઞા (૧૦) વિનીત. (૧૧) રાજાદિની વિરુદ્ધ નહીં કરનારા. (૧૨) રાજાદિનો દ્રોહ નહીં કરનારા. (૧૩) કલ્યાણ અંગવાળા. (૧૪) શ્રદ્ધાવાળા. (૧૫) સ્થિર. (૧૬) પ્રવજ્યા ગ્રહણ કરવા માટે સામેથી ઉપસ્થિત થયેલા. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક कस्मिन् કેવા ક્ષેત્રાદિમાં (પ્રવ્રજ્યા આપવા યોગ્ય ક્ષેત્રો) ગાથા-નં. ૧૦૯ થી ૧૧૩ ભગવાન દ્વારા આશ્રય કરાયેલ ક્ષેત્ર – (૨) જિનભવન _ (૩) શેરડીના વન – (૪) દૂધવાળા વૃક્ષોના વન – (૫) શબ્દોના પડઘા પડતા હોય તેવા ક્ષેત્ર. – (૬) પ્રદક્ષિણાના આવર્તાવાળા જળાશયવાળા ક્ષેત્ર (પ્રવ્રજ્યા નહીં આપવા યોગ્ય ક્ષેત્રો) – (૧) ભગ્ન ક્ષેત્ર – (૨) દગ્ધ ક્ષેત્ર સ્મશાન |_ (૪) શૂન્ય ક્ષેત્ર – (૫) અસુંદર ક્ષેત્ર (૬) ખાર, અંગાર, કચરાવાળા ક્ષેત્ર (૭) ચરબી આદિ દ્રવ્યોથી દુષ્ટ ક્ષેત્ર (વ્રજ્યા નહીં આપવા યોગ્ય કાળ) ચૌદશ અમાસ છઢ ચોથ બારસ પૂનમ આઠમ નોમ (પ્રવજ્યા આપવા યોગ્ય નક્ષત્રો) ઉત્તરાષાઢા રોહિણીઓ ઉત્તરાફાલ્ગની ઉત્તરાભાદ્રપદ (પ્રવ્રજ્યા નહીં આપવા યોગ્ય નક્ષત્રો) સંથાગત રવિગત વિવેર સંગ્રહ વિલંબી રાહુગત પ્રહભિન્ન For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રવજ્યાવિધાનવસ્તુક ગાથા નં.૧૧૫ થી ૧૫૧ कथम् કઈ રીતે (પ્રવ્રયા યોગ્ય વિધિ) (૧) પ્રવ્રયાને અભિમુખતા વિષયક પ્રશ્ન (૨) સાધુક્રિયાની કથા (૩) સાવધના પરિહાર વડે પરીક્ષા (૪) વિશુદ્ધ આલવાથી (૫) શેષ વિધિ સામાયિકાદિ સૂત્રનું દાન ગાથા-૧૧૬-૧૧૭ ગાથા-૧૧૮ થી ૧૨૧ ગાથા-૧૨૨ ગાથા-૧૨૩ (૧) વૈભવનુરૂપ (૨) વૈભવનુરૂપ વીતરાગની સાધુઓની માત્યાદિથી વસ્ત્રાદિથી ભક્તિ ગાથા-૧૨૪ ગાથા- નં. ૧૨૫ થી ૧૫૧ના પૂર્વાર્ધ સુધી (૯) પ્રવ્રજ્યામદાનની વિધિ (૧) ચૈત્યવંદનનું (૨) રજોહરણનું અર્પણ (૩) અષ્ટાનું ગ્રહણ (૪) સામાયિકના કાયોત્સર્ગનું કરણ કરણ (૫) ત્રણ વાર (૮) ત્રણ વાર સામાયિક શિષ્યને સૂત્રનું પઠન પ્રદક્ષિણાનું કરાવણ ગાથા-૧૨૬ થી ૧૨૮ ગાથા-૧૨૯ થી ૧૩૭ ગાથા-૧૩૮-૧૩૯ ગાથા-૧૪૦થી ગાથા-૧૨૪ના ગાથા-૧૪ થી ૧૪૨ના ઉત્તરાર્ધથી ૧૫૧ના પૂર્વાર્ધ સુધી ગાથા-૧૪૩ પૂર્વાર્ધ સુધી For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક ૧૩ ગાથા- નં. ૬ પ્રવ્રજ્યાગ્રહણકાળમાં કરાતો ત્યાગ (૧) આરંભ (૨) પરિગ્રહ (૧) પૃથ્વીકાય (૨) અષ્કાય (૩) તેઉકાય (૪) વાઉકાય (૫) વનસ્પતિકાય વિષયક વિષયક વિષયક વિષયક વિષયક (૧) બાહ્ય (૨) અત્યંતર મિથ્યાત્વ અવિરતિ દુષ્ટ યોગો મુહપત્તિ આદિ ધર્મના સાધનને મૂકીને અન્યનું પરિગ્રહણ અને ધર્મના ઉપકરણમાં મૂચ્છ ગાથા- નં. ૧૩૨ (રજોહરણની વ્યુત્પત્તિના સંદર્ભમાં) રજ (૧) બાહ્ય (૨) અત્યંતર બંધાતા કર્મ પૃથ્વીરજ વગેરે જિનકથિત તપોનુષ્ઠાનકરણ ગાથા- નં. ૨૧૪ () મન અસુંદર ન ચિંતવે તે રીતે ઇન્દ્રિયોની હાનિ ન થાય તે રીતે ચક્રવાલ સામાચારી અંતર્ગત યોગો ન હણાય તે રીતે For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રવજ્યાવિધાનવસ્તુક ગાથા- નં. ૩૦-૩૧ કાલપરિણાણિના દોષથી આપવાદિક પ્રવ્રજ્યા આપનાર ગુરુના અપેક્ષિત ગુણો સામાન્યથી વિશેષથી (૧) પ્રવ્રયાદાતા ગુરુના ૧૭ ગુણોમાંથી એકાદ ગુણથી રહિત (૨) શીલવાન (1) ગીતાર્થ (૨) કૃતયોગી (૩) ચારિત્રી (૪) ગ્રાહણામાં કુશલ (૫) અનુવર્તક (૬) અવિષાદી ગાથા- નં. ૩૭ કાલપરિહાગિના દોષથી આપવાદિક પ્રવ્રજ્યા લેનાર જીવોના અપેક્ષિત ગુણો (૨) બહુ ગુણોથી સંપન્ન (૧) પ્રવ્રજયા ગ્રહણ કરનારા જીવોના ૧૬ ગુણોમાંથી એકાદ ગુણથી વિહીન ગાથા- નં. ૨૧૭-૨૧૮ સંસારના ફળવાળું ભિક્ષાટન કરનારા જીવોનું સ્વરૂપ (3) અજ્ઞાની (૬) દીન (૧) ચારિત્રથી વિહીન (૨) ભિક્ષાદિમાં ષાત્મક કલુષભાવવાળા (૪) આરંભથી યુક્ત (૫) અપરિશુદ્ધ પરિણામવાળા પ્રવ્રજ્યાને યોગ્ય જીવોની ઉંમરનું પ્રમાણ (૧) જાન્યથી (૨) ઉત્કૃષ્ટથી (૩) અપવાદથી આઠ વર્ષ અત્યંત વૃદ્ધ ન થાય ત્યાં સુધી ભાવિતમતિવાળા અત્યંત વૃદ્ધ પણ સંસ્તારક શ્રમણ કરાય છે. ગાથા- નં. ૫૦ ગાથા- નં. ૫૦ ગાથા- નં. ૭૩ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તુક ગ્રંથ અંતર્ગત પ્રથમ વસ્તુમાં દર્શાવાયેલા વિષયોની અનુક્રમણિકા વિષયાનુક્રમ ગાથા નં. પાના નં. ૧-૯ ૧૦-૧૨ ૧૨-૧૬ ન જે જે ઇ ક ૧૭-૧૮ ૧૮-૨૦ ૧૮-૨૦ બ છે : ૨૦-૨૨ ૨૨-૨૩ ૨૪-૨૦ છે ૨૬-૨૦ ૧૦-૩૧. ૨૮-૫૦ ૧૦-૨૯. ૨૮-૫૪ મંગલાચરણ. પાંચ વસ્તુઓનાં નામો અને વસ્તુઓનાં ક્રમસ્વીકારની યુક્તિ. પાંચ વસ્તુઓમાં “વસ્તુ' શબ્દનો પારમાર્થિક અર્થ. પ્રથમ વસ્તુના પાંચ દ્વારોના નામો. “સ” નામનું પહેલું દ્વાર. “પ્રવૃન્ય’ શબ્દની વ્યુત્પત્તિ અર્થ. નામાદિ ચાર નિપાથી પ્રવ્રયાનું સ્વરૂપ. પ્રવ્રજયામાં વર્જનીય આરંભ-પરિગ્રહનું સ્વરૂપ. પ્રવ્રયાગ્રહણકાળમાં કરાતા “ત્યાગ’ શબ્દનો પારમાર્થિક અર્થ. પ્રક્વન્યા’ શબ્દના પર્યાયવાચી નામો. ના” નામનું બીજું દ્વાર. અનુવર્તન કરવા સમર્થ હોવાથી ગુણગાન ગુરુ જ પ્રવ્રજયાદાનના અધિકારી, તેની વિચારણા. પ્રવ્રયા આપવાને યોગ્ય ગુરુના ૧૭ ગુણોનું વર્ણન. પ્રવ્રજયા આપનાર ગુરુએ વર્જવા યોગ્ય અને કરવા યોગ્ય આશયનું સ્વરૂપ. ગુણવાન ગુરુ પાસે પ્રવજ્યા સ્વીકારનાર જીવોને થતા લાભ. ગુરુની અનુવર્તનાથી શિષ્યોને થતા ગુણો. સમ્ય અનુવર્તનાથી થતું ગુરુપણાનું સાફલ્ય. શિષ્યોના અનનુપાલનથી ગુરુને પ્રાપ્ત થતા દોષો. અનુવર્તક ગુરુથી ગુરુને, શિષ્યોને અને અન્ય જીવોને પ્રાપ્ત થતા ગુણો. અનુવર્તિત શિષ્યો દ્વારા કરાતા પ્રતિષિદ્ધના સેવનમાં ભગવદજ્ઞાના સંપાદક ગુરુને થતી દોષની અપ્રાપ્તિ. અનyવર્તિત શિષ્યો દ્વારા કરાતી અપરાધની સેનામાં ભગવદાજ્ઞાના અસંપાદક ગુરુને થતી દોષની પ્રાપ્તિ. ૧૦-૧૩. ૨૮-૩૫ ૧૪. ૩૫-૩૬ ૧૫-૧૬. ૩૬-૩૯ ૧છે. ૩૯-૪૦ ૧૮-૧૯. ૪૧-૪૨ ૨૦-૨૨. ૪૩-૪૫ ૨૩-૨૬. ૪૫-૫૦ ૨૦. ૫૧-પર ૫૨-૫૩ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ગાથા નં. ૩૦-૩૧. ૩૨-૧૦૮. ૩૨-૩૯. ૩૨-૩૬. ૩૦-૩૮. ૪૦-૪૧. ૪૨-૪૩. ૪૪. ૪૫-૪૮. ૪૯. ૫૦. ૫૧. ૫૨-૫૬. ૫૪. 46-50. ૫૯-૬૦. ૬૧. . 93. ૬૪. અનુક્રમણિકા / પ્રવ્રજ્યાવિધાનવસ્તુક પાના નં. વિષયાનુક્રમ અપવાદથી પ્રવ્રજ્યાદાનના અધિકારી ગુરુનું સ્વરૂપ. " ‘મ્ય’ નામનું ત્રીજું દ્વાર . ગુણસંપન્ન જીવો જ પ્રવ્રજ્યાગ્રહણના અધિકારી, તેની વિચારણા. પ્રવ્રજ્યા સ્વીકારવાને યોગ્ય જીવોના ૧૬ ગુણોનું વર્ણન. અપવાદથી પ્રવ્રજ્યાગ્રહણના અધિકારી જીવોનું સ્વરૂપ. પ્રવ્રજયાના દુષ્કરપણાના કારણની યુક્તિ. ભવાભિનંદી જીવોની પ્રવ્રજ્યાગ્રહણમાં અસમર્થતાસ્થાપક યુક્તિ. ગુણસંપન્ન જીવોને પ્રવ્રજયાના અધિકારી સ્વીકારનું પ્રયોજન. અધન્ય જીવોને પ્રવ્રજ્યાદાનમાં ગુરુને અને શિષ્યને પ્રાપ્ત થતા અનર્થો. કર્મરૂપી વ્યાધિને આશ્રયીને અસાધ્ય જીવોને પ્રવ્રજ્યાથી પણ થતી લાભની અપ્રાપ્તિ. પ્રવ્રજ્યાસ્વીકારને યોગ્ય જીવોની વયના પ્રમાણનું સ્વરૂપ. આઠ વર્ષથી નાનીવયવાળા જીવોને પ્રવ્રજ્યા આપવાથી થતા દોષોનું વર્ણન. બાલજીવોને પ્રવ્રજ્યાના અનધિકારી અને ભુક્તભોગી જીવોને જ પ્રવ્રજ્યાના અધિકારી સ્વીકારમાં પૂર્વપક્ષી દ્વારા અપાતી યુક્તિઓનું વર્ણન. ભુક્તભોગી જીવોને પ્રવ્રજ્યા આપવાથી થતા ગુણોનું સ્વરૂપ. બાલ જીવોને પ્રવ્રજ્યાના અનધિકારી અને ભુક્તભોગી જીવોને જ પ્રવ્રજ્યાના અધિકારી સ્વીકારમાં પૂર્વપક્ષી દ્વારા અપાયેલ યુક્તિઓનું ગ્રંથકાર દ્વારા કરાતું ખંડન. ભક્તભોગી જીવોને પણ કર્મવશથી દોષોના સંભવની યુક્તિ. આઠ વર્ષથી નાની વયવાળા જીવોને પ્રવ્રજ્યાદાનના નિષેધનું પ્રયોજન. અભુક્તભોગી જીવોને યૌવન વયમાં ભોગેચ્છાના સંભવની પૂર્વપક્ષી દ્વારા અપાયેલ યુક્તિમાં વ્યભિચાર. અભુક્તભોગીઓની જેમ ચરમશરીરીઓને પણ મોહનીયકર્મ હોવાને કારણે ભોગેચ્છાનો સંભવ. ભોગેચ્છાની સંભાવનાથી દીક્ષાની અયોગ્યતાની વિચારણામાં નવમા ગુણસ્થાનક સુધી દીક્ષાની અપ્રાપ્તિ. For Personal & Private Use Only ૫૪-૫૭ 46-953 ૫-૪ 46-50 ૬૦-૬૨ ૬૪-૬૬ glo-se Fe-too ૧-૫ to-toto ७८ tee-co ૮૦-૮૬ ૮૨-૮૩ ૮૬-૯૧ ૮૯-૯૧ ૯૧-૯૨ ૯૨-૯૩ ૯૩-૯૫ ૯૫-૯૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૫. ૯-૧૦૦ ૧૦૧-૧૦૨ કo-g૯. ૧૦૦-૧૦૬ ૦૦, 5. ૧૦૯-૧૧૦ o૩. પ્રવૃજ્યાવિધાનવસ્તુક | અનુક્રમણિકા ગાથા ન. વિષયાનુક્રમ | પાના નં. ભુક્તભોગી જીવોની જેમ કેટલાક અભુક્તભોગી જીવોને પણ બાલ્યકાળથી| ભોગેચ્છાનો અસંભવ. ૬૬. ભુક્તભોગી જીવોને અભ્યાસ હોવાને કારણે કામેચ્છાનો અભુક્તભોગી જીવો કરતાં અધિક સંભવ. ચાર પુરુષાર્થોમાંથી માત્ર ધર્મપુરુષાર્થ જ કર્તવ્ય અને અર્થપુરુષાર્થકામપુરુષાર્થ અકર્તવ્ય. . મોક્ષાર્થે પણ ધર્મ જ કર્તવ્ય, ધર્મનું ફળ મોક્ષ. ૧૦૬-૧૦૦ ભુક્તભોગી જીવોને પણ દોષોનો સંભવ. ૧૦૦-૧૦૯ જિનવચનથી ભાવિતમતિવાળા અભુક્તભોગી જીવોને પણ દોષનો અસંભવ. જઘન્યથી આઠ વર્ષના અને ઉત્કૃષ્ટથી અનતિવૃદ્ધ ઉંમરના જીવો પ્રવ્રજયાના ૧૧૦-૧૧૨ અધિકારી, તેમ જ ભાવિતમતિવાળા અતિવૃદ્ધ પણ જીવો સસ્તારક શ્રામણ્યના અધિકારી. સંન્યાસાશ્રમ કરતાં ગૃહસ્થાશ્રમને શ્રેષ્ઠ માનનાર પૂર્વપક્ષી દ્વારા અપાયેલ યુક્તિઓ અને તેનું સમાલોચનપૂર્વક ગ્રંથકાર દ્વારા કરાયેલ નિરાકરણ. સ્વજનથી રહિત જીવોને જ પ્રવ્રયાના અધિકારી કહેનાર પૂર્વપક્ષી દ્વારા અપાયેલ યુક્તિઓ અને તેનું સમાલોચનપૂર્વક ગ્રંથકાર દ્વારા કરાયેલ નિરાકરણ. સ્વજનાદિથી યુક્ત જીવોને જ પ્રવ્રજયાના અધિકારી કહેનાર પૂર્વપક્ષી દ્વારા અપાયેલ યુક્તિઓ અને તેનું સમાલોચનપૂર્વક ગ્રંથકાર દ્વારા કરાયેલ નિરાકરણ. ૧૦૧-૧૦૨. શ્રાવકોને ઉપદેશ આપવાની અને ક્યારેક અર્ધપતિત જિનાલયાદિને સાફ કરવાની મધ્યસ્થ એવા સાપેક્ષ યતિને અનુજ્ઞા. ૧૦૯-૧૧૪. “મ” નામનું ચોથું દ્વાર. ૧૪-૧૯ ૧૦૯-૧૧૩. કેવા ક્ષેત્રાદિમાં પ્રવ્રયા અપાય અને કેવા ક્ષેત્રાદિમાં પ્રવ્રજ્યા ન અપાય; તેની વિચારણા. “શર્થ વા” નામનું પાંચમું દ્વાર. ૧૦૦-૩૨૦ કર્થ વા દ્વારના અવાંતર દ્વારોના નામો. ૧૦૦-૧૦૧ ૧૧૬-૧૧૦. પ્રવ્રજયાને અભિમુખ જીવને પૂછવા યોગ્ય પ્રશ્નોનું સ્વરૂપ. ૧૦૧-૧૦૪ ૦૪-૭૮ ૧૧૨-૧૧૮ ૦૯-૦. ૧૧૯-૧૩૫ ૯૧-૧૦૮, ૧૩૫-૧૬૩ ૧૪૯-૧૫૩ ૧૪-૧૬૮ ૧૧૫-૨૨૦. ૧૧૫. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ગાથા નં. ૧૧૮-૧૨૧. ૧૨૨. ૧૨૩. ૧૨૪-૧૫૧. ૧૩૪-૧૩૦. ૧૫૨. ૧૫૩-૧૬૩. ૧૬૪-૧૦૯. ૨૫-૨૪૯ અનુક્રમણિકા | પ્રવૃજ્યાવિધાનવસ્તુક વિષયાનુક્રમ પાના નં. પ્રવ્રયાને અભિમુખ જીવને કહેવા યોગ્ય પ્રવ્રજ્યાની દુષ્કરતા અને ૧૦૪-૧૦૮ પ્રવ્રજ્યામાં થતા લાભોનું સ્વરૂપ. પ્રવ્રજ્યાને અભિમુખ જીવની કરવા યોગ્ય પરીક્ષાનું સ્વરૂપ, ૧૦૮-૧૮૦ પ્રવ્રયાને અભિમુખ જીવને સૂત્રો આપવમાં કરણીય વિધિ. ૧૮૦-૧૮૧ પ્રવ્રયાગ્રહણકાળમાં કરણીય વિધિ. ૧૮૨-૨૧૩ રજોહરણને સંયમયોગોના કારણરૂપે નહીં સ્વીકારનાર દિગંબરો દ્વારા ૧૯૨-૧૯૯ અપાતી યુક્તિઓનું ગ્રંથકાર દ્વારા સમાલોચનપૂર્વક કરાતું ખંડન. દીક્ષાના દિવસે કરવા યોગ્ય ઉચિત તપનું સ્વરૂપ. ૨૧૩-૨૧૪ પ્રવ્રયાગ્રહણ પછી અભિનવપ્રવ્રજિતને ગુરુ દ્વારા અપાતી હિતશિક્ષાનું ૨૧૫-૨૨૪ પારમાર્થિક સ્વરૂપ. પ્રવ્રયા વિરતિના પરિણામસ્વરૂપ હોવાથી વિરતિના પરિણામમાં યત્ન છોડીને પ્રવજ્યાની ચૈત્યવંદનાદિ વિધિકરણના અપ્રયોજનની શંકાનું ઉભાવનપૂર્વક નિરાકરણ. પ્રવ્રયાની વિધિ વગર પણ ભરતાદિને વિરતિપરિણામનો સંભવ અને ૨૨૬-૨૨૮ પ્રવ્રજયાની વિધિથી પણ અંગારમઈકાચાર્યાદિને વિરતિપરિણામનો અસંભવ. વિરતિપરિણામ હોય તો પણ કે ન હોય તો પણ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણની નિષ્ફળતાસ્થાપક પૂર્વપક્ષીની યુક્તિ. પ્રવ્રયા વિરતિના પરિણામસ્વરૂપ હોવા છતાં યોગ્ય જીવોને પ્રાયઃ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રયાના ગ્રહણથી વિરતિપરિણામની પ્રાપ્તિનો સંભવ. ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સાધુલિંગના ગ્રહણમાં યોગ્ય જીવોને શુભભાવનો સંભવ. વ્યવહારનયથી પ્રવ્રજ્યામાં વિધિની ઉપકારકતા અને નિશ્ચયનયથી વિરતિપરિણામથી જ પ્રવ્રયાની સફળતા, તેમ જ ઉભયનયથી કરાયેલ પ્રવૃત્તિની ઇષ્ટ ફળની કારણતા. ગૃહવાસનો પરિત્યાગ પાપના ઉદયથી સ્વીકારનાર પૂર્વપક્ષી દ્વારા અપાયેલ ૨૪૯-૩૧૦ યુક્તિઓ અને તેનું ગ્રંથકાર દ્વારા સમાલોચનપૂર્વક કરાયેલ નિરાકરણ. ૧૫-૧૬ક. ૧૦. ૨૨૮-૨૩૦ ૧૬૮. ૨૩૦-૨૩૨ ૧૬૯, ૨૩૨-૨૩૩ ૧૦૧-૧૦૩. ૨૩૫-૨૩૯ ૧૮૦-૨૨૫. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | અનુક્રમણિકા ગાથા નં. ષિયાનુક્રમ પાના નં. ૧૮૦-૧૮૨. ૨૪૯-૨૫૨ ૧૮૩, ૨પ૨-૨૫૩ ૧૮૪. ૨૫૩-૨૫૫ ૧૮૫. ૨૫૫-૨૫૬ ૧૮૬. ૨૫૦-૨૫૮ ૧૮૦. ૨૫૮-૨૦ ૧૮૮-૧૯૨. ૨૬૦-૨૬૬ ૧૮૯. ૨૬૧-૨૬૨ ૧૯૦-૧૯૧. ૨૬૩-૨૫ ૧૯૬-૧૯૪. ૨૦-૨૯ | ગૃહવાસના પરિત્યાગને પાપરૂપે સ્વીકારની યુક્તિઓ. શુભધ્યાનથી ધર્મની પ્રાપ્તિ અને પ્રવ્રયામાં શુભધ્યાનના અસંભવસ્થાપક યુક્તિઓ. ગૃહવાસમાં શુભધ્યાનના સંભવસ્થાપક યુક્તિઓ. પુણ્ય-પાપનું પારમાર્થિક સ્વરૂપ. ગૃહીઓને અર્થોપાદાનાદિમાં આર્તધ્યાનરૂપ સંક્લેશનો સંભવ. અભિવૃંગ વગરના સાધુને ગૃહાદિના અભાવમાં પણ સુખની પ્રાપ્તિ અને અભિળંગવાળા સાધુને ગૃહાદિના અભાવમાં ક્લેશની પ્રાપ્તિ. પાપાનુબંધી પાપ અને પાપાનુબંધી પુણ્યનું કાર્ય. સંક્લેશનો હેતુ હોવાથી પાપાનુબંધી પુણ્ય પરમાર્થથી પાપરૂપ. ગૃહાશ્રમમાં વિશિષ્ટ અપ્રમાદથી સાધ્ય એવા ધર્મના અસંભવસ્થાપક યુક્તિઓ. પુણ્યાનુબંધી પુણ્યનું કાર્ય. પુણ્યાનુબંધી પુણ્યની પક્વ અવસ્થાથી વિષયથી વિરક્ત જીવોને મહાસુખની પ્રાપ્તિ. સંસારના સર્વ સુખો કરતાં ઇચ્છાની નિવૃત્તિથી અધિક સુખની પ્રાપ્તિ. મુક્તિનો ઈચ્છાનિવૃત્તિના ફળરૂપે સ્વીકાર. પ્રાથમિક પ્રવ્રજયામાં મુક્તિની ઇચ્છાથી પ્રવૃત્તિ. પ્રવ્રજિતને ૧૨ મહિનાના સંયમપર્યાયમાં સર્વાર્થસિદ્ધ કરતાં અધિક સુખની પ્રાપ્તિ અને ત્યારપછી ક્રમે કરીને મોક્ષની પ્રાપ્તિ. પ્રશસ્ત લેશ્યા સુખી જીવને જ થતી હોવાથી પ્રશસ્ત લેશ્યાવાળા મુનિનો અગારવાસનો પરિત્યાગ પણ સુખના કારણરૂપ જ. ભાવસંયમની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યનું ફળ. ગૃહવાસમાં આરંભ-પરિગ્રહ હોવાને કારણે સંક્લેશાદિની પ્રાપ્તિ અને પ્રવ્રયામાં ધર્મોપકરણને વિષે પણ અપ્રતિબંધ હોવાને કારણે સંક્લેશાદિની અપ્રાપ્તિ. ૧૫, ૨૬૯-૨૦૦ ૧૯૬. ૨૦૦-૨૦૨ ૧૯૦. ૨૦૨-૨૦૩ ૨૦૫-૨૦૦ ૧૯. ૨૦૦-૨૦૧. ૨૦૦-૨૮૧ ૨૦૨, ૨૮૧-૨૮૨ ૨૦૩-૨૦૪, ૨૮૨-૨૮૫ ૨૦૫. ૨૮૫-૨૮૮ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અનુક્રમણિકા | પ્રવજ્યાવિધાનવસ્તુક ગાથા નં. પાના નં. ૨૦૬. ૨૮૯-૨૯૦. ૨૦૮-૨૦૯. ૨૨૨૯૬ ૨૧૦-૨૧૩. ૨૬-૩૦૧ ૨૧૪. ૩૦૨-૩૦૩ ૨૧૫-૨૧૬. ૩૦૩-૩૦૬ વિષયાનુક્રમ ગૃહવાસના પરિત્યાગને પુણ્યરૂપે સ્વીકારની યુક્તિઓ. દ્રવ્યથી અને ભાવથી ચારિત્રીને ગૃહવાસના પરિત્યાગનો સંભવ. ભાવચારિત્રીને તૃષાદિ પણ દુઃખરૂપે અસ્વીકારની યુક્તિ. સંયમને ઉપષ્ટભક જ તપ કરવાની અનુજ્ઞા. | દેહમાં પણ અપ્રતિબદ્ધ એવા મુનિને આહારગ્રહણમાં પાપની અપ્રાપ્તિ અને ધર્મધ્યાનની પ્રાપ્તિ. દ્રવ્ય પ્રવ્રજિતની ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ સંસારના ફળવાળી અને તેઓને પાપના ઉદયથી પ્રવ્રયાની પ્રાપ્તિ. દ્રવ્ય પ્રવ્રજ્યા પ્રાપ્તિના હેતુભૂત એવા પાપાનુબંધી પાપબંધના કારણો. દષ્ટાંત દ્વારા સર્વ દાનોમાં અભયદાનનો શ્રેષ્ઠરૂપે સ્વીકાર. તપને પરમાર્થથી દુઃખરૂપે અસ્વીકારની યુક્તિ. ૨૧૭-૨૧૮. ૩૦૪-૩૦૯ ૨૧૯-૨૨૦. ૩૦૯-૩૧૧ ૨-૨૨૪. ૩૧૩-૩૧૬ ૨૦. ૩૧૯૩૨૦ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ ह्रीं श्री अहँ नमः ॥ ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥ ॥ऐं नमः॥ याकिनीमहत्तराधर्मपुत्रसुगृहीतनामधेयश्रीहरिभद्रसूरिविरचितः स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः "श्री पञ्चवस्तुकग्रन्थः" ॥ ॐ नम: श्रीसर्वज्ञाय ॥ ટીકાકારનું મંગલાચરણ : प्रणिपत्य जिनं वीरं, नृसुरासुरपूजितम्। व्याख्या शिष्यहिता पञ्चवस्तुकस्य विधीयते ॥१॥ श्लोजार्थ: નર, સુર અને અસુરથી પૂજાયેલ વીર જિનને પ્રણિપાત કરીને પંચવસ્તકની શિષ્યહિતા વ્યાખ્યાઃ ટીકા કરાય છે. अवतरशि: इह हि पञ्चवस्तुकाख्यं प्रकरणमारब्धुकाम आचार्यः शिष्टसमयप्रतिपालनाय विजविनायकोपशान्तये प्रयोजनादिप्रतिपादनार्थं चादावेवेदं गाथासूत्रमुपन्यस्तवान् - * 'हि' प्रस्तावनामा छे. અવતરણિકાર્ય : અહીંeગ્રંથની રચનામાં, પંચવસ્તુક નામના પ્રકરણનો આરંભ કરવાની ઈચ્છાવાળા આચાર્યએ શિખોના સમયના–આચારના, પ્રતિપાલન માટે, વિનના વિનાયકની સમુદાયની, ઉપશાંતિ માટે અને પ્રયોજનાદિના પ્રતિપાદનના અર્થે આદિમાં જ=ગ્રંથના પ્રારંભમાં જ, આ આગળમાં કહેવાનાર, ગાથાસૂત્રનો ઉપન્યાસ કરેલ છે. गाथा: णमिऊण वद्धमाणं, सम्म मणवयणकायजोगेहिं। संघं च पंचवत्थुगमहक्कम कित्तइस्सामि ॥१॥ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧ અન્વયાર્થ : મળવયUક્ષયનોર્દિ = મન, વચન, કાયના યોગો વડે વૈદ્ધમાપ = વર્ધમાનસ્વામીને સંઘં = અને સંઘને સમં મિશ્રણ = સમ્યગ નમીને મહેમં = યથાક્રમે પંચવત્થ = પંચવસ્તુને વિત્તસ્મામિ =હું કીર્તીશ. ગાથાર્થ : મન, વચન, કાયાના યોગો વડે વર્ધમાન સ્વામીને અને સંઘને સમ્યગ નમસ્કાર કરીને ક્રમ પ્રમાણે પંચવસ્તુકને હું કહીશ. ઉત્થાન : અવતરણિકામાં કહેલ કે શિષ્ટોના આચારના પ્રતિપાલન માટે ગ્રંથકારે મંગલાચરણ કર્યું છે. ત્યાં શિષ્ટોનો આચાર શું છે અને શિષ્ટાચારના પાલન માટે ગ્રંથકારે મંગલાચરણ કેમ કરેલ છે, તે બતાવે છેટીકા : ___ तत्र शिष्टानामयं समयः, यदुत-शिष्टाः क्वचिदिष्टे वस्तुनि प्रवर्त्तमानाः सन्त इष्टदेवतानमस्कारपूर्वकं प्रवर्त्तन्त इति, अयमपि आचार्यो न हि न शिष्ट इत्यतः तत्समयपरिपालनाय, ટીકાર્ય તત્ર' વાક્યના પ્રસ્તાવમાં છે. શિષ્ટોનો આ સમય છે=આચાર છે, જે યહુત થી બતાવે છે. શિખો કોઈ પણ ઈષ્ટ વસ્તુમાં પ્રવર્તતા છતા ઈષ્ટદેવતાના નમસ્કારપૂર્વક પ્રવર્તે છે. “તિ' શિષ્યોના આચારના કથનની સમાપ્તિ માટે છે. શિષ્ટાચાર બતાવ્યા પછી શિષ્ટાચારના પાલન માટે પ્રસ્તુત મંગલાચરણ કરવાનો હેતુ બતાવે છે આ પણ આચાર્ય શિષ્ટ નથી જ એમ નહિ, એથી તેઓના=શિષ્ટોના, સમયના આચારના, પરિપાલન માટે, પ્રથમ ગાથામાં ગ્રંથકારે મંગલાચરણ કરેલ છે. ઉત્થાન : અવતરણિકામાં કહેલ કે વિનોના સમૂહની શાંતિ માટે ગ્રંથકારે મંગલાચરણ કરેલ છે. તે વાતને સ્પષ્ટ કરતાં બતાવે છે સામાન્ય રીતે પ્રશ્ન થાય કે ગ્રંથરચનામાં પોતાને વિઘ્નો દેખાતાં હોય તો વિદ્ગોના નાશ માટે મંગલાચરણ કરવું આવશ્યક છે, પરંતુ કોઈ વિપ્ન જ ઉપસ્થિત ન થયું હોય તો પછી વિનોના શમન માટે મંગલાચરણ કેમ કરવું જોઇએ? તેના સમાધાન માટે પ્રથમ કહે છેટીકા : तथा श्रेयांसि बहुविघ्नानि भवन्तीति, उक्तं च શ્રેયાં િવવિનાના મવત્તિ મતાપિતા अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥१॥" For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ગાથા ૧ ટીકાર્ય : તથા શ્રેયકાર્યો બહુ વિઘ્નોવાળાં હોય છે. અહીં ‘તથા’ પૂર્વકથનના સમુચ્ચયમાં છે અને ‘વૃત્તિ’ કથનની સમાપ્તિમાં છે. 3 શ્રેયકાર્યો બહુ વિઘ્નોવાળાં હોય છે તે કથનમાં સાક્ષી આપતાં ઉ વ થી કહે છે મહાપુરુષોનાં પણ શ્રેયકાર્યો બહુ વિઘ્નોવાળાં હોય છે અને અશ્રેયકાર્યમાં પ્રવૃત્ત પુરુષોનાં વિનાયકો = વિઘ્નો, ક્યાંય પણ ચાલ્યાં જાય છે. ઉત્થાન : પ્રસ્તુત ગ્રંથ શ્રેયકાર્યરૂપ છે અને શ્રેયકાર્યોમાં ઘણાં વિઘ્નો આવે છે, માટે પ્રસ્તુત ગ્રંથમાં વિઘ્નોના શમન માટે મંગલાચરણ કરેલ છે, તે વાત બતાવે છે ટીકા : इदं च प्रकरणं सम्यग्ज्ञानहेतुत्वाच्छ्रेयोभूतम्, अतो मा भूद्विघ्न इति विघ्नविनायकोपशान्तये, ટીકાર્ય : અને આ પ્રકરણ સમ્યગ્ જ્ઞાનનો હેતુ હોવાથી શ્રેયોભૂત છે, આથી આ ગ્રંથરચનામાં વિઘ્ન ન થાઓ, એથી કરીને વિઘ્નના વિનાયકની = સમૂહની, ઉપશાંતિ માટે, પ્રથમ ગાથામાં ગ્રંથકારે મંગલાચરણ કર્યું છે. ઉત્થાન : શિષ્ટાચારના પ્રતિપાલન માટે અને વિઘ્નોના સમુદાયની શાંતિ માટે ગ્રંથકારે કરેલ મંગલાચરણનો પ્રસ્તુત ગાથામાં રહેલ ભાગ બતાવવા અર્થે કહે છે ટીકા : 'नमिऊण वद्धमाणं सम्मं मणवयणकायजोगेहिं संघं च' इत्यनेनेष्टदेवतास्तवमाह, ટીકાર્ય : “મન, વચન, કાયાના યોગો દ્વારા વર્ધમાનસ્વામીને અને સંઘને સમ્યગ્ નમીને” એ પ્રકારના આના દ્વારા = આ કથન દ્વારા, ઇષ્ટદેવતાના = પરમાત્માના, સ્તવને = સ્તુતિને, ગાથાના પૂર્વાર્ધમાં ગ્રંથકાર કહે છે, જેનાથી શિષ્ટોના આચારનું પાલન થાય છે અને ગ્રંથમાં સંભવિત વિઘ્નોનો સમૂહ દૂર થાય છે. વિશેષાર્થ : ભક્તિના ઉપયોગપૂર્વક ઇષ્ટ એવા ૫૨માત્માની સ્તુતિ કરવાથી વિઘ્ન કરનારાં પાપકર્મોનો નાશ થાય છે. તેથી શિષ્ટોનો ઉચિત આચાર છે કે સર્વ કાર્યમાં ઇષ્ટદેવતાનું સ્મરણ કરવું જોઇએ, જેથી પોતાની ઉચિત પ્રવૃત્તિ સમ્યગ્ ફલવાન બને, અને શિષ્ટ પુરુષો પ્રાયઃ કરીને ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. આથી પોતાની ઉચિત પ્રવૃત્તિ સફળ કરવા અર્થે ગ્રંથકાર ઇષ્ટદેવતાનું સ્મરણ કરે છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧ ઉત્થાન : વળી, અવતરણિકામાં કહેલ કે પ્રયોજનાદિના પ્રતિપાદન માટે પ્રથમ ગાથાનો ઉપન્યાસ કરેલ છે. તેથી પ્રશ્ન થાય કે પ્રયોજનાદિનું પ્રતિપાદન કરવાનું પ્રયોજન શું છે? તે બતાવવા અર્થે કહે છેટીકા : प्रेक्षापूर्वकारिणश्च प्रयोजनादिशून्ये न प्रवर्त्तन्त इति, उक्तं च "सर्वस्यैव हि शास्त्रस्य कर्मणो वाऽपि कस्यचित् । यावत्प्रयोजनं नोक्तं तावत् तत्केन गृह्यते ॥१॥" इत्यादि, अतः प्रयोजनादिप्रतिपादनार्थं च पंचवत्थुगमहक्कम कित्तइस्सामि' इत्येतदाह, ટીકાઈ-ભાવાર્થ : અને પ્રેક્ષાપૂર્વકારીઓ = પ્રેક્ષાપૂર્વક પ્રવૃત્તિ કરનારા વિચારક પુરુષો, પ્રયોજનાદિથી શૂન્ય કાર્યમાં પ્રવર્તતા નથી. ‘તિ' કથનની સમાપ્તિમાં છે. વિચારક પુરુષો પ્રયોજનાદિશૂન્યમાં પ્રવૃત્તિ કરતા નથી એ કથનમાં ૩d ૨ થી સાક્ષી આપે છે જે કારણથી સર્વ જ શાસનું અથવા કોઈ પણ કર્મનું જ્યાં સુધી પ્રયોજન કહેવાયું ન હોય, ત્યાં સુધી તે= શાસ્ત્ર કે કર્મ, કોના વડે ગ્રહણ કરાય? અર્થાત્ વિચારક પુરુષ વડે ગ્રહણ ન કરાય. આશય એ છે કે વિચારક જીવ પ્રવૃત્તિ કરવાનું પ્રયોજન દેખાય ત્યારે તેમાં પ્રવૃત્તિ કરે છે. તેથી કોઈ પણ શાસ્ત્ર ભણવાથી પોતાને શું પ્રાપ્ત થશે તેનું જ્ઞાન ન હોય અથવા કોઈ પણ ક્રિયા કરવાથી પોતાને શું ફળ પ્રાપ્ત થશે તેનું જ્ઞાન ન હોય, ત્યાં સુધી વિચારક જીવ તે શાસ્ત્ર ભણવામાં કે તે ક્રિયા કરવામાં પ્રયત્ન કરતો નથી. આથી “પંચવસ્તુક નામના ગ્રંથને યથાક્રમે હું કહીશ” એ પ્રકારના કથનને પ્રયોજનાદિનું પ્રતિપાદન કરવા માટે ગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકાર કહે છે. * “પ્રયોગનારિ'માં રિપદથી સંબંધ અને વિષયનું ગ્રહણ કરવાનું છે અને ૩ર થી જેમ પ્રયોજનને કહેનાર સાક્ષીંગાથા આપી, તેમ રૂત્ય' શબ્દથી સંબંધને અને વિષયને કહેનાર સાક્ષીંગાથાનું ગ્રહણ કરવાનું છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે પ્રયોજનાદિથી શૂન્યમાં વિચારકની પ્રવૃત્તિ થતી નથી, તેથી પ્રયોજનાદિના પ્રતિપાદન માટે ગાથાના ઉત્તરાર્ધમાં “યથાક્રમે પંચવસ્તુકને કહીશ” એ પ્રમાણે કહેલ છે. હવે ઉત્તરાર્થના કથનને બીજી રીતે યોજતાં વા કારથી કહે છે ટીકા : प्रकरणार्थकथनकालोपस्थितपरसम्भाव्यमानानुपन्यासहेतुनिराकरणार्थं वा; For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક | ગાથા ૧ ટીકાર્ય : અથવા પ્રકરણાર્થના કથનકાલમાં ઉપસ્થિત એવા પર વડે સંભાવ્યમાન એવા અનુપન્યાસના હેતુના નિરાકરણ માટે “યથાક્રમ પંચવસ્તકને કહીશ” એમ ગાથાના ઉત્તરાર્ધમાં કહેલ છે. ભાવાર્થ : ગ્રંથકાર મકરસના અર્થને કહે. માટે તત્પર થયું તે સ્મૃયે ઉપસ્થિત એવો કોઈ જીવ અનુપન્યાસના હેતુની સંભાવના કરે કે આ ગ્રંથ પ્રયોજન, અભિધેય અને સંબંધ વગરનો છે, માટે આ ગ્રંથની રચના કરવી જોઈએ નહીં. તેના નિરાકરણ માટે “યથાક્રમ પંચવસ્તુને કહીશ', તેમ ગ્રંથકારે કહેલ છે. ઉત્થાન : પર વડે રજૂ કરાતા અનુપન્યાસના કારણને સ્પષ્ટ કરવા માટે તથાદિથી કહે છેટીકા : तथाहि-पञ्चवस्तुकाख्यं प्रकरणमारभ्यत इत्युक्ते सम्भावयत्येवं वादी परः, नारब्धव्यमेवेदं प्रकरणं, प्रयोजनरहितत्वात् उन्मत्तकविरुतवत्, तथा निरभिधेयत्वात् काकदन्तपरीक्षावत्, तथाऽसम्बन्धत्वात् दशदाडिमानीत्यादिवाक्यवत्; अतोऽमीषां हेतूनामसिद्धतोद्विभावयिषयेत्येतदाह पंचवत्थुगमहक्कम कित्तइस्सामि'। ટીકાર્થ : પંચવસ્તક નામના પ્રકરણનો આરંભ કરાય છે, એ પ્રમાણે કહેવાય છd, પર વાદી આ પ્રમાણે સંભાવના કરે છે- આ પ્રકરણ આરંભ કરવા યોગ્ય જ નથી; કેમ કે ઉન્મત્ત કવિના સતની વચનની, જેમ પ્રયોજનથી રહિતપણું છે, અને કાગડાના દાંતની પરીક્ષાની જેમ નિરભિધેયપણું છે, તથા “દશ દાડમો’ ઈત્યાદિ વાક્યની જેમ અસંબંધપણું છે. આથી આ હેતુઓની અસિદ્ધતાનું ઉદ્વિભાવન કરવાની ઇચ્છા વડે “પંચવસ્તુકને યથાક્રમે હું કીર્તન કરીશ” એ પ્રકારના કથનને મૂળગાથાના ઉત્તરાર્ધમાં કહે છે. ભાવાર્થ : પરવાદીના કહેવાનો આશય એ છે કે પંચવસ્તુ નામના ગ્રંથની રચના કરવી ઉચિત નથી; કેમ કે ઉન્મત્ત કવિ જેવી રીતે યથાતથા બોલે છે, વસ્તુતઃ તેના બોલવાનું કોઈ પ્રયોજન નથી, તેવી રીતે આ પ્રકરણની રચના પ્રયોજન રહિત છે. વળી, કાગડાને દાંત હોતા નથી, છતાં કોઇને ઇચ્છા થાય કે મારે કાગડાના દાંતની પરીક્ષા કરવી છે, તો પરીક્ષાના વિષયભૂત વસ્તુ નહીં હોવાથી તે પરીક્ષા જેમ વિષય વગરની છે, તેમ ગ્રંથ રચવાનો કોઇ વિષય નહીં હોવાથી ગ્રંથનો આરંભ કરવો નિર્વિષયક છે. વળી, કોઈ સહસા “દશ દાડમ બોલે, તો તે વાક્ય જેમ સંબંધ વગરનું જણાય છે, તેમ પ્રસ્તુત ગ્રંથમાં પણ કોઈ સંબંધ નથી, માટે આ ગ્રંથ અસંબંધ છે. આ પ્રકારના પરવાદીના કથનને સામે રાખીને ગ્રંથકારે પરવાદીના આ હેતુઓની અસિદ્ધતા પ્રગટ કરવાની ઇચ્છાથી “પંચવસ્તુક નામના ગ્રંથનું યથાક્રમે કીર્તન કરીશ”, એમ ગાથાના ઉત્તરાર્ધમાં કહેલ છે. For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧ વિશેષાર્થ : પંચવસ્તુકને યથાક્રમે હું કહીશ' એ કથન દ્વારા પ્રયોજનાદિ કેવી રીતે પ્રતિપાદન થયાં? એ પ્રકારની વિચારકને જીજ્ઞાસા થાય. તેના સમાધાન માટે પ્રસ્તુત ગ્રંથમાં પ્રયોજનાદિ જણાવવાં આવશ્યક છે, અને તે આ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથમાં વક્તાનું પ્રયોજન અને શ્રોતાનું પ્રયોજન, એમ બે પ્રકારે પ્રયોજન છે અને તે બંને પ્રયોજનના પણ સાક્ષાત્ અને પરંપર એમ બે ભેદો છે. ગ્રંથ ભણાવવામાં વક્તાનું સાક્ષાત્ પ્રયોજન એ છે કે શ્રોતાને પાંચ વસ્તુઓનો સમ્યમ્ બોધ કરાવવો અને મોક્ષમાર્ગમાં જોડવો, અને વક્તાનું પરંપર પ્રયોજન એ છે કે શ્રોતાને પંચવસ્તુઓનો બોધ કરાવવા દ્વારા અને મોક્ષમાર્ગમાં જોડવા દ્વારા પોતે મોક્ષની પ્રાપ્તિ કરવી. ગ્રંથ ભણવામાં શ્રોતાનું સાક્ષાત્ પ્રયોજન પાંચ વસ્તુઓનો બોધ કરવો એ છે, અને પરંપર પ્રયોજન સમ્યમ્ બોધ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરવો એ છે. વળી, આ ગ્રંથનો વિષય પાંચ વસ્તુ છે, જે પાંચ વસ્તુઓ આગળની ગાથામાં ગ્રંથકાર સ્વયં બતાવવાના છે. તેથી આ ગ્રંથરચના નિર્વિષયક નથી. પ્રસ્તુત ગ્રંથનો સંબંધ બે પ્રકારનો છેઃ (૧) ગુરુપર્વક્રમલક્ષણ સંબંધ અને (૨) વાચ્યવાચકભાવરૂપ સંબંધ. ગુરુપર્વક્રમ સંબંધથી આ ગ્રંથ સર્વજ્ઞકથિત છે, કેમ કે સર્વજ્ઞથી કહેવાયેલા જે પદાર્થો ગુરુના સંબંધથી ગ્રંથકારને પ્રાપ્ત થયા છે તે પદાર્થો ગ્રંથકાર દ્વારા આ ગ્રંથમાં બતાવાયા છે, તેથી ગુરુપર્વક્રમ સંબંધથી આ ગ્રંથ જિનવચન અનુસાર રચાયો છે અને તેથી આ સંબંધનું જ્ઞાન થવાથી આ ગ્રંથ મુમુક્ષુ માટે ઉપાદેય છે, એમ સિદ્ધ થાય છે. વળી, પ્રસ્તુત ગ્રંથ પાંચ વસ્તુઓનો વાચક છે અને એનાથી વાચ્ય એવી પાંચ વસ્તુઓ છે. આમ, આખા ગ્રંથની શબ્દરાશિ પાંચ વસ્તુઓ સાથે વાચ્યવાચકભાવરૂપે સુસંબદ્ધ છે, પણ અસંબદ્ધ નથી. તેથી પાંચ વસ્તુઓના જ્ઞાનના અર્થીએ આ ગ્રંથમાં યત્ન કરવો જોઈએ, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. પંચવસ્તુકને યથાક્રમે કીર્તન કરીશ” એટલા કથનથી સંક્ષેપમાં પ્રયોજનાદિ આ રીતે પ્રાપ્ત થાય છે અહીં કહેવાનાર પાંચ વસ્તુઓ આત્મકલ્યાણના કારણભૂત પ્રવ્રયાવિધાન આદિ છે. તેથી આ ગ્રંથ ભણવાથી શ્રોતાને પાંચ વસ્તુઓનો બોધ થાય છે અને પરંપરાએ મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, એ અર્થ જણાતો હોવાથી આ ગ્રંથ પ્રયોજનથી યુક્ત છે; અને આ ગ્રંથનો વિષય પાંચ વસ્તુ છે, તેથી આ ગ્રંથનું કથન નિરભિધેય નથી; અને આ ગ્રંથના શબ્દો પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓના વાચક છે, તેથી વાચ્યવાચકભાવ સંબંધ પણ છે; અને પાંચ વસ્તુ ગ્રંથકારે પોતાની મતિથી કહી નથી, પણ સર્વશના વચનાનુસારે કહેલ છે, તેથી ગુરુપર્વક્રમલક્ષણ સંબંધ પણ આ ગ્રંથમાં અર્થથી જણાય છે. માટે આ ગ્રંથ સંબંધથી યુક્ત છે. ટીકા : एष तावद्गाथाप्रस्ताव: समुदायार्थश्च, अधुनाऽवयवार्थोऽभिधीयते For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧ ટીકાર્ય : આ = ઉપરમાં વર્ણન કર્યું એ, ગાથાનો પ્રસ્તાવ અને સમુદાયાર્થ છે. હવે મૂળગાથામાં રહેલ અવયવોનો અર્થ કહેવાય છેભાવાર્થ : શિષ્ટોના સમયના પાલન, વિનોના શમન અને પ્રયોજનાદિના પ્રતિપાદન માટે આ ગાથાસૂત્ર મૂકેલ છે”, એ કથન પ્રસ્તુત ગાથાનો પ્રસ્તાવ છે. વળી ગાથાના પૂર્વાર્ધથી વર્ધમાનસ્વામીને અને સંઘને નમસ્કાર કરીને ગાથાના ઉત્તરાર્ધથી પાંચ વસ્તુને કહેવાની ગ્રંથકારે પ્રતિજ્ઞા કરી, એ આખી ગાથાનો અર્થ છે. હવે ગાથાના દરેક અવયવોનો અર્થ કરે છે. ટીકા : नत्वा = प्रणम्य, कं? इत्याह-वर्द्धमानं-वर्तमानतीर्थाधिपतिं तीर्थकरं, तस्य हि भगवत एतन्नाम; यथोक्तं'अम्मापिउसं ति वद्धमाणे' इत्यादि, कथं नत्वा ? इत्यत आह-सम्यग्मनोवाक्काययोगैः सम्यगिति प्रवचनोक्तेन विधिना, मनोवाक्काययोगैः = मनोवाक्कायव्यापारैः, अनेनैवंभूतमेव भाववन्दनं भवतीत्येतद्, ટીકાર્થ : નમીને = પ્રણામ કરીને, કોને? એથી કહે છે વર્તમાન તીર્થના અધિપતિ તીર્થકર એવા વર્ધમાનને નમસ્કાર કરીને હું કીર્તન કરીશ; જે કારણથી તે ભગવાનનું = વર્તમાન તીર્થના અધિપતિ તીર્થકર ભગવાનનું, આ = “વર્ધમાન'એ, નામ છે. તેમાં યથો થી સાક્ષી આપે છે ‘પિકાં તિ વર્ણમા' = “માતા-પિતા સંબંધી વર્ધમાન ઇત્યાદિ કહેવાયું છે. કઈ રીતે નમસ્કાર કરીને? એથી કહે છે – મન, વચન અને કાયાના યોગો દ્વારા = મન, વચન અને કાયાના વ્યાપારો દ્વારા, સમ્ય = પ્રવચનમાં કહેવાયેલ વિધિપૂર્વક, નમસ્કાર કરીને. આના દ્વારા = આ કથન દ્વારા, આવા પ્રકારનું જ ભાવવંદન થાય છે, જેથી કરીને આ છે = મન, વચન, કાયાના યોગો દ્વારા સમ્યમ્ નમનનું ગ્રહણ કરેલ છે. ટીકા : __ आह च, मनोवाक्काययोगैरसम्यगपि नमनं भवतीति सम्यग्ग्रहणं; ટીકાર્ય : અને કહે છે- મન, વચન અને કાયાના યોગો વડે અસમ્યગુ પણ નમન થાય છે, એથી મૂળગાથામાં “સમ્પનું ગ્રહણ છે. ભાવાર્થ : - કાયાથી હાથ જોડીને, વચનથી નમામિ એમ વચનપ્રયોગ કરવા દ્વારા અને હું વર્ધમાન સ્વામીને નમસ્કાર કરું છું તે પ્રકારનું મનમાં ચિંતવન કરવાથી મન, વચન અને કાયાના યોગોથી નમસ્કાર થાય છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / ગાથા ૧ વળી, શાસ્ત્રમાં કહેલા ભગવાનના ગુણો જાણીને તે ગુણોના મહત્ત્વને કારણે હૈયામાં ભગવાન પ્રત્યે બહુમાનભાવ વધતો હોય, તે બહુમાનભાવથી પ્રેરાઈને શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક કાયાથી ભગવાનને નમસ્કાર કરતો હોય અને વચનથી નમસ્કારના વાચક શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતો હોય, વળી મન પણ ભગવાનના ગુણોના ચિંતવનમાં ઉપયુક્ત હોય કે જેના દ્વારા દ્રવ્યસંકોચ અને ભાવસંકોચ પ્રગટતો હોય તેવી નમસ્કારની ક્રિયા સમ્યગુ નમસ્કારની ક્રિયા બને છે અને તેના સિવાય મન, વચન અને કાયાથી કરાતી નમસ્કારની ક્રિયા પણ અસમ્યગુ બને છે. તેથી સમ્યગુ' શબ્દને નમસ્કારની ક્રિયાના વિશેષણરૂપે ગ્રહણ કરેલ છે. ટીકા : आह-एवमपि सम्यगित्येतदेवास्तु, अलं मनोवाक्काययोगग्रहणेन, सम्यग्नमनस्य तदव्यभिचारित्वात्, नैतदेवम्, एकपदव्यभिचारेऽपि “अब्द्रव्यं पृथिवीद्रव्यं" इत्यादौ विशेषणविशेष्यभावदर्शनादिति । ટીકાર્ય અહીં કોઈ દિ થી શંકા કરે છે આ રીતે પણ = મન, વચન, કાયાના યોગો દ્વારા અસમ્યગુ પણ નમસ્કાર થતું હોવાથી સમ્યપદના ગ્રહણને સ્વીકારીએ એ રીતે પણ, સમ્યમ્ એ પ્રકારનું આ જ હો = વિશેષણ જ હો; મન, વચન, કાયાના યોગોના ગ્રહણ વડે સર્યું, કેમ કે સમ્યગુ નમનનું તેની સાથે = મન, વચન, કાયાના યોગોની સાથે, અવ્યભિચારીપણું છે. આ શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે- આ આમ નથી અર્થાત્ મન, વચન અને કાયાના યોગોને છોડીને માત્ર સભ્યપદ ગ્રહણ કરવું ઉચિત છે એ એમ નથી; કેમ કે એક પદનો વ્યભિચાર હોતે છતે પણ અબ્રવ્ય, પૃથિવીદ્રવ્ય ઈત્યાદિમાં વિશેષણવિશેષ્યભાવનું દર્શન થાય છે. “રૂતિ' પૂર્વપક્ષીએ કરેલ શંકાના ગ્રંથકારે કરેલ સમાધાનની સમાપ્તિ અર્થક છે. ભાવાર્થ : અબ્દવ્યં, પૃથિવીદ્રવ્ય એ પદમાં “વ્ય' શબ્દ વ્યભિચારી છે અને “સત્' અને “પૃથવી' શબ્દ અવ્યભિચારી છે, તે આ પ્રમાણે પાણી અને પૃથ્વી દ્રવ્ય હોવાથી અપ અને પૃથ્વી શબ્દ દ્રવ્ય સાથે અવ્યભિચારી છે, જયારે દ્રવ્ય પાણી પણ હોય, પૃથ્વી પણ હોય અને પાણી-પૃથ્વીથી અન્ય એવું તેજ વગેરે પણ હોય, તેથી દ્રવ્ય શબ્દ પાણી અને પૃથ્વી સાથે વ્યભિચારી છે. આમ, જે સ્થાનમાં એક પદ વ્યભિચારી હોય, તે સ્થાનમાં પણ વિશેષણ-વિશેષ્યભાવ થઈ શકે. તેથી પ્રસ્તુતમાં સમ્યમ્ નમસ્કાર એ મન-વચન-કાયા સાથે આવ્યભિચારી હોવા છતાં મન-વચન-કાયાના યોગો For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧ સમ્યની સાથે વ્યભિચારી છે, તો પણ મન-વચન-કાયાના યોગોને વિશેષણ તરીકે ગ્રહણ કરીને તે ત્રણેય યોગોથી વિશિષ્ટ એવા સમ્યમ્ નમસ્કારનું અહીં ગ્રહણ છે. વળી, જયાં વિશેષણ-વિશેષ્યભાવ હોય ત્યાં કોઈ વખત બંને પદનો વ્યભિચાર હોય તો ક્યારેક એક પદનો વ્યભિચાર હોય. જેમ કે, “નીલ ઉત્પલ' અહીં બંને પદનો વ્યભિચાર છે; કેમ કે સર્વ નીલ વસ્તુ ઉત્પલ જ હોય એવો નિયમ નથી, બીજી વસ્તુ પણ નીલ હોય. તેવી રીતે સર્વ ઉત્પલ નીલ જ હોય એવો પણ નિયમ નથી; કેમ કે ઉત્પલ રક્ત વગેરે પણ હોય. અને “અદ્રવ્ય એ સ્થળે એક પદનો વ્યભિચાર છે; કેમ કે પાણી દ્રવ્ય જ છે, તેથી અપદ દ્રવ્યપદનો વ્યભિચારી નથી, પરંતુ સર્વ દ્રવ્ય પાણીરૂપ જ નથી, પૃથ્વી વગેરે રૂપ પણ છે, આથી દ્રવ્યપદ અપપદનાં વ્યભિચારી છે. એ રીતે “પૃથ્વીદ્રવ્ય' એ સ્થળે પણ એક પદનો વ્યભિચાર છે; કેમ કે પૃથ્વી દ્રવ્ય હોવાથી પૃથ્વીપદ દ્રવ્યપદનો વ્યભિચારી નથી, પરંતુ સર્વ દ્રવ્ય પૃથ્વીરૂપ જ નથી, પાણી વગેરે રૂપ પણ છે, આથી દ્રવ્યપદ પૃથ્વીપદનો વ્યભિચારી છે. આ રીતે સમ્યગુ નમસ્કાર કરવાની ક્રિયા સાથે ત્રણે યોગોનો અવ્યભિચાર છે, તોપણ ત્રણે યોગો સાથે સમ્યમ્ નમનનો વ્યભિચાર છે. આથી એક પદ વ્યભિચારી હોવા છતાં ત્રણેય યોગોને વિશેષણરૂપે અને સભ્યપદને વિશેષરૂપે ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી. ટીકા : __न केवलं वर्द्धमानं नत्वा, किन्तु सङ्गं च = सम्यग्दर्शनादिसमन्वितप्राणिगणं च नत्वा, किम्? इत्याहपञ्चवस्तुकं यथाक्रमं कीर्तयिष्यामि, प्रव्रज्याविधानादीनि पञ्चवस्तूनि यस्मिन् प्रकरणे तत्पञ्चवस्तु, पञ्चवस्त्वेव पञ्चवस्तुकं ग्रन्थं, यथाक्रममिति यो यः क्रमो यथाक्रमः = यथापरिपाटि, कीर्तयिष्यामि = संशब्दयिष्यामीति નાથાર્થ: I ? ટીકાર્ય : કેવલ વર્ધમાનસ્વામીને નમીને નહીં, પરંતુ સંઘને = સમ્યગદર્શનાદિથી સમન્વિત એવા પ્રાણિગણને, નમીને, શું? એથી કહે છે- પંચવસ્તુકને યથાક્રમે હું કીર્તીશ. આ કથનને સ્પષ્ટ કરે છે- પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓ જે પ્રકરણમાં છે તે પંચવસ્તુ; પંચવસ્તુ જ પંચવસ્તુક ગ્રંથ છે. યથાક્રમ એટલે કે જે ક્રમ છે તે તે ક્રમ પ્રમાણે, યથાક્રમે = યથાપરિપાટીએ, હું કીર્તન કરીશ = હું સંશબ્દ કરીશ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંઘ' એટલે સમ્યગદર્શનાદિ ગુણોથી યુક્ત જીવોનો સમુદાય. તેથી એ પ્રાપ્ત થાય કે સમ્યગદર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્મચારિત્ર આદિ ગુણોવાળા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સંઘને પણ અહીં નમસ્કાર કરેલ છે. જોકે ગ્રંથકાર ચારિત્રમાં છે, તેથી શ્રાવક-શ્રાવિકાને નમસ્કાર કરે નહીં, તોપણ ગુણોના સમુદાયરૂપ સંઘ જેમ કેવલજ્ઞાન પામ્યા પછી તીર્થકરોને પણ નમસ્કાર કરવા યોગ્ય છે, તેમ ચારિત્રમાં સ્થિત આચાર્યને પણ નમસ્કાર કરવા યોગ્ય છે. - પંચવટુ શું છે? તેથી કહે છે કે પ્રવ્રયાવિધાન આદિ પાંચ વસ્તુઓ જે પ્રકરણમાં છે તે પંચવસ્તુ નામનો ગ્રંથ છે; અને પ્રવ્રયાવિધાન આદિ પાંચ વસ્તુઓનું જે ક્રમથી સેવન કરવાનું છે, તે ક્રમથી જ . ગ્રંથકાર પ્રસ્તુત ગ્રંથમાં નિરૂપણ કરવાના છે, પરંતુ ઉત્ક્રમથી કે અક્રમથી કરવાના નથી. તેના For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૨ अवतशिsi : अधिकृतानि पञ्चवस्तून्युपदर्शयन्नाहअवतार्थ : પૂર્વગાથામાં કહ્યું કે યથાક્રમે પાંચ વસ્તુઓને હું કહીશ. તેથી અધિકૃત એવી પાંચ વસ્તુઓને દર્શાવતાં ગ્રંથકારે કહે છે गाथा: पव्वज्जाए विहाणं पइदिणकिरिया वएसु ठवणा य। अणुओगगणाणुण्णा संलेहण मो इइ पंच ॥२॥ सन्वयार्थ : पव्वज्जाए विहाणं प्रप्रयान विधान, पइदिणकिरिया=हिनडिया, वएसु ठवणा य=सने प्रतीमा स्थापना, अणुओगगणाणुण्णा=अनुयोग भने गानी अनुशा, संलेहण संसेजना: इइमा शत= ४ मथी, पंचांय (वस्तुमओ) छे. ★ 'मो' पाहपूर्ति माटे छे. गाथार्थ : પ્રવજ્યાનું વિધાન, પ્રતિદિનક્રિયા, વ્રતોમાં સ્થાપના, અનુયોગની અને ગણની અનુજ્ઞા અને સંલેખના આ જ ક્રમથી પાંચ વસ્તુઓ છે. टी : प्रव्रज्याया:-वक्ष्यमाणलक्षणायाः विधानम् इति विधिः । तथा प्रतिदिनक्रिया इति प्रतिदिनं प्रत्यहं क्रिया=चेष्टा प्रतिदिनक्रिया, प्रव्रजितानामेव चक्रवालसामाचारीति भावः। तथा व्रतेषु स्थापना च इति हिंसाऽनृतस्तेयाऽब्रह्मपरिग्रहेभ्यो विरतयः व्रतानि तेषु स्थापना सामायिकसंयतस्योपस्थापनेत्यर्थः, ननु व्रतानां स्थापनेति युक्तम्, तत्र तेषामारोप्यमाणत्वात्; उच्यते, सामान्येन व्रतानामनादित्वात् तेषु व्रतेषु तस्योपस्थाप्यमानत्वात्, इत्थमप्यदोष एव। तथा अनुयोगगणानुज्ञा इति अनुयोजनमनुयोगः सूत्रस्य निजेनाभिधेयेन सम्बन्धनं व्याख्यानमित्यर्थः, गणस्तु गच्छोऽभिधीयते, अनुयोगश्च गणश्चानुयोगगणौ तयोरनुज्ञा प्रवचनोक्तेन विधिना स्वातन्त्र्यानुज्ञानमिति। संलेखना चेति संलिख्यते शरीरकषायादि यया तपःक्रियया सा संलेखना, यद्यपि सर्वैव तपःक्रियेयं, तथाऽप्यत्र चरमकालभाविनी विशिष्टैव संलेखनोच्यत इति । ★ "इत्थमपि" मा 'अपि'थी मे relaj छ । “साधुमां व्रतोतुं मारोपए। २" मेम हेवामा तो वांधी थी, પરંતુ “વ્રતોમાં સાધુની સ્થાપના કરવી ” એમ કહેવામાં પણ વાંધો નથી. टीमार्थ: . १. वानर वाणी प्रयानुं विधान = विपि. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૨ ૧૧ ૨. તથા પ્રતિદિનક્રિયા એટલે પ્રતિદિન=પ્રતિદિવસ, ક્રિયા=ચેષ્ટા, એ પ્રતિદિનની ક્રિયા; પ્રવ્રુજિતોની જ ચક્રવાલ સામાચારી. એ પ્રકારનો ભાવ છે. ૩. અને વ્રતોમાં સ્થાપના એટલે હિંસા, અમૃત, તેય, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ એ વ્રતો છે. તેઓમાં સ્થાપના અર્થાત્ સામાયિક સંયમવાળાની ઉપસ્થાપના. ન થી પૂર્વપક્ષી કહે છે વ્રતોની સ્થાપના એ પ્રમાણે યુક્ત છે; કેમ કે ત્યાં=સાધુમાં, તેઓનું આરોપ્યમાનપણું છે=વ્રતોનું આરોપણ કરાય છે. તેને ગ્રંથકાર ૩mતેથી જવાબ આપે છે સામાન્યથી વ્રતોનું અનાદિપણું હોવાથી તે વ્રતોમાં તેનું ઉપસ્થાપ્યમાનપણું હોવાને કારણે = પ્રવ્રુજિતની ઉપસ્થાપના કરાતી હોવાને કારણે, “વ્રતોમાં સાધુની સ્થાપના' એવું ત્રીજી વસ્તુનું નામ છે. આ રીતે પણ = “સાધુમાં વ્રતોની સ્થાપના” એમ કહીએ એ રીતે પણ, અદોષ જ છે. ૪. તથા અનુયોગગણની અનુજ્ઞા એટલે અનુયોજવું અર્થાત્ સૂત્રનો પોતાના અભિધેય સાથે સંબંધ કરવો = વ્યાખ્યાન કરવું, એ અનુયોગ. વળી ગણ ગચ્છ કહેવાય છે, અનુયોગ અને ગણ એ અનુયોગગણ. તે બેની અનુજ્ઞા = પ્રવચનમાં કહેવાયેલ વિધિ વડે સ્વતંત્રપણાનું અનુજ્ઞાન અર્થાત્ સ્વતંત્રતાની રજા આપવી, તે અનુયોગગણની અનુજ્ઞા. ૫. અને સંલેખના એટલે જે તપ-ક્રિયા વડે શરીર, કષાયાદિ સંલેખાય છે કૃશ કરાય છે, તે સંલેખના. જોકે સર્વ જ તપ-ક્રિયા આ છે=સંલેખના છે, તોપણ અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, ચરમકાલમાં થનારી વિશિષ્ટ જ તપ-ક્રિયા સંલેખના કહેવાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પ્રવ્રયાવિધાન, પ્રતિદિનક્રિયા, વ્રતસ્થાપના, અનુયોગગણાનુજ્ઞા અને સંલેખના એ પાંચ વસ્તુઓનું આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવશે. પ્રવ્રજયાવિધાન એટલે દીક્ષા કોણ આપી શકે? કોને આપી શકે ? કેવી રીતે આપી શકે? વગેરે દીક્ષા સંબંધી વિધિ. પ્રતિદિનક્રિયા એટલે ચક્રવાલ સામાચારી અર્થાત્ દરરોજ આચરવા યોગ્ય સાધુઓના આચારો. વ્રતસ્થાપના એટલે વ્રતોમાં સાધુની સ્થાપના કરવી અર્થાત્ સાધુઓને પાંચ મહાવ્રતોનું પ્રદાન કરવું. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવો એ પાંચ મહાવ્રતો છે. અહીં પ્રશ્ન થાય કે “વ્રતોમાં સાધુની સ્થાપના કરવી” એમ નહીં, કિંતુ “સાધુમાં વ્રતોની સ્થાપના કરવી”, એમ કહેવું જોઈએ; કારણ કે વ્રતોમાં સાધુનું આરોપણ થતું નથી, કિન્તુ સાધુમાં વ્રતોનું આરોપણ કરવામાં આવે છે. તેનું સમાધાન આપતાં ગ્રંથકાર કહે છે કે, સામાન્યથી વ્રતો અનાદિકાળથી રહેલાં છે, અને અનાદિકાળથી રહેલાં તે વ્રતોમાં સાધુની સ્થાપના કરવામાં આવે છે અર્થાત્ વ્રતોમાં સાધુનું આરોપણ કરવામાં આવે છે. આથી “વ્રતોમાં સાધુની સ્થાપના કરવી” એમ કહેવામાં પણ વાંધો નથી. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૨-૩ અનુયોગ એટલે સૂત્રનો તેના અભિધેયની=અર્થની, સાથે સંબંધ કરવો અર્થાત્ સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું. ગણ એટલે સાધુઓનો ગચ્છ=સમુદાય, અને શાસ્ત્રોક્ત વિધિથી અનુયોગની અને ગણની અનુજ્ઞા= અનુમતિ આપવી, તે અનુયોગગણાનુજ્ઞા. બીજાઓને સૂત્રોના અર્થની વાચના આપવાની=સૂત્રોના અર્થને સમજાવવાની અનુમતિ આપવી, તે અનુયોગઅનુજ્ઞા; અને સાધુગણના નાયક બનાવીને સાધુગણના પાલનની અનુમતિ આપવી અર્થાત્ સાધુઓને સંભાળવાની જવાબદારી સોંપવી, તે ગણાનુજ્ઞા. સંખના એટલે જેનાથી શરીર અને કષાયાદિ ક્ષીણ થાય, તેવી તપક્રિયા. જોકે બધી જ તપક્રિયા સંલેખના છે, તોપણ મરણ સમયે કરાતી વિશિષ્ટ જ તપક્રિયાને અહીં સંલેખના કહેવામાં આવે છે. ટીકા : ___ मो इति पूरणार्थो निपातः, इति पञ्च इति एवं अनेनैव क्रमेण पञ्चवस्तूनि; तथाहि-प्रव्रज्याविधाने सति सामायिकसंयतो भवति, संयतस्य प्रतिदिनक्रिया, क्रियावतश्च व्रतेषु स्थापना, व्रतस्थस्य चानुयोगगणानुज्ञे सम्भवतश्चरमकाले च संलेखनेति गाथार्थः ॥२॥ ટીકાર્ય : મૂળગાથામાં મો પૂરણના=વાક્ય પૂરવાના, અર્થવાળો નિપાત છે, રૂ પં'માં રહેલ “રૂતિ'નો અર્થ વિમ્ છે અને પવન્ નું તાત્પર્ય બતાવવા કહ્યું કે મનેનૈવ મે=આ જ ક્રમથી, અને “પંa'નો અર્થ કર્યો કે પઝવહૂનિ=પાંચ વસ્તુઓ છે; અર્થાત્ પ્રસ્તુત ગાથામાં બતાવ્યું, એ જ ક્રમથી પાંચ વસ્તુઓ છે; અને પાંચ વસ્તુઓ આ જ ક્રમથી કેમ છે ? તે તથાદિ થી સ્પષ્ટ કરે છે- પ્રવજ્યાનું વિધાન કરાયે છતે = દીક્ષા લેવાની વિધિ કરાવે છતે, જીવ સામાયિક સંયમવાળો થાય છે. સંયતની પ્રતિદિનક્રિયા હોય છે અને ક્રિયાવાળાની વ્રતોમાં સ્થાપના થાય છે, જે પાંચ ચારિત્રમાંથી બીજા છેદોપસ્થાપ્યચારિત્રરૂપ છે; અને વ્રતસ્થને અનુયોગ અને ગણની અનુજ્ઞા સંભવે છે અર્થાત્ વ્રતોમાં રહેલાને ક્રમે કરીને શાસ્ત્રાભ્યાસ કર્યા પછી સંપન્ન થતાં અનુયોગની અને ગણની અનુજ્ઞા આપવામાં આવે છે, અને ચરમકાલમાં જીવનના અંતકાળે, સંલેખના હોય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. રા અવતરણિકા : साम्प्रतममीषामेव वस्तुत्वप्रतिपादनार्थमाहઅવતરણિતાર્થ : હવે આમના જ = પ્રવજ્યાવિધાનાદિ પાંચના જ, વસ્તુત્વનું પ્રતિપાદન કરવા માટે કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આ પાંચ વસ્તુ છે, ત્યાં શંકા થાય કે પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચને જ વસ્તુ કેમ કરી? તેથી પ્રવજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓનું જ વસ્તુપણું બતાવવા માટે કહે છે ગાથા : एए चेव य वत्थू वसंति एएसु नाणमाईया। जं परमगुणा सेसाणि हेउफलभावओ हुंति ॥ ३ ॥ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૩ અન્વયાર્થ : W વેવ ય વર્ધીિ=અને આ જ=પ્રવ્રયાવિધાનાદિ પાંચ જ, વસ્તુઓ છે. ગં=જે કારણથી ના માયા પરમપુIT=જ્ઞાનાદિ પરમગુણો સુ=આમાં=પ્રવ્રજયાવિધાનાદિ પાંચમાં, વસંતિ વસે છે (અને) સાઈન =શેષ વસ્તુઓ હેરપનમાવો હૃતિ=હેતુ-ફળના ભાવથી છે. * ‘વેવ' વ કારના અર્થમાં છે. * “ ' પૂર્વગાથાના સમુચ્ચય અર્થે છે. ગાથાર્થ : અને પ્રવજ્યાવિધાનાદિ પાંચ જ વસ્તુઓ છે; જે કારણથી જ્ઞાનાદિ પરમગુણો પ્રવજ્યાવિધાનાદિ પાંચમાં વસે છે અને શેષ વસ્તુઓ હેતુ અને ફળના ભાવથી છે. ટીકા : एतान्येव प्रव्रज्याविधानादीनि शिष्याचार्यादिजीवद्रव्याश्रयत्वात् तत्त्वतस्तदूपत्वाद् वस्तूनि, एतेष्वेव भावशब्दार्थोपपत्तेः, तथा चाह- वसन्ति एतेषु प्रव्रज्याविधानादिषु ज्ञानादयः=ज्ञानदर्शनचारित्रलक्षणाः, –ચશ્મા પરમગુણ=પ્રથાનપુITE, ટીકાર્ય : આ જ = પ્રવ્રયાવિધાનાદિ જ, વસ્તુઓ છે; કેમ કે શિષ્ય, આચાર્યાદિરૂપ જીવદ્રવ્યમાં આશ્રયપણું હોવાથી તત્ત્વથી પ્રવ્રજ્યાવિંધાનાદિનું તેરૂપપણું છે=જીવદ્રવ્યરૂપપણું છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે ગુણોનો આશ્રય હોય તેને વસ્તુ કહીએ તો સર્વ જીવદ્રવ્ય કે અજીવદ્રવ્ય પોતાનામાં વર્તતા ગુણોના આશ્રયભૂત છે, તેથી તેઓને જ વસ્તુરૂપે સ્વીકારવા જોઇએ. છતાં તેઓને વસ્તુરૂપે નહીં સ્વીકારતાં પ્રવ્રયાવિધાનાદિને જ વસ્તુરૂપે કેમ સ્વીકારેલ છે? તેમાં હેતુ આપે છેટીકાર્ય : આમાં જ=પ્રવ્રજ્યાવિધાનાદિમાં જ, “ભાવ” શબ્દના અર્થની ઉપપત્તિ છે, અને તે રીતે કહે છે=જે રીતે આ પાંચ વસ્તુઓમાં જ “ભાવ” શબ્દના અર્થની ઉપપત્તિ છે; તે રીતે કહે છે જે કારણથી આમાં પ્રવજ્યાવિધાનાદિમાં, જ્ઞાનાદિ પરમ ગુણોત્રજ્ઞાન-દર્શનચારિત્રસ્વરૂપ પ્રધાન ગુણો, વસે છે, તે કારણથી પ્રવ્રયાવિધાનાદિમાં જ “ભાવ” શબ્દના અર્થની ઉપપત્તિ છે, એમ અન્વય છે. ભાવાર્થ : ગુણોનો આશ્રય હોય તેને વસ્તુ કહેવાય, એ પ્રકારની વ્યુત્પત્તિથી પ્રવ્રયાવિધાનાદિને વસ્તુ કહેલ છે. સામાન્યથી પ્રશ્ન થાય કે ગુણોનો આશ્રય જેમ જીવદ્રવ્ય થઈ શકે તેમ અજીવદ્રવ્ય પણ થઈ શકે; અને આ રીતે સર્વ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રવજ્યાવિધાનવસ્તક | ગાથા ૩ દ્રવ્યોનો અને તે દ્રવ્યોમાં રહેતા સર્વભાવોનો તે દ્રવ્ય સાથે અભેદ કરીએ તો પ્રવ્રયાવિધાનાદિની જેમ રૂપાદિ પણ વસ્તુ પ્રાપ્ત થાય. પરંતુ તે રૂપાદિ આત્માને ઉપયોગી નથી માટે તેઓને વસ્તુ કહેલ નથી, અને આત્માને ઉપયોગી હોય તેને વસ્તુ કહેવાય એમ સ્વીકારીને આત્મકલ્યાણમાં ઉપયોગી એવા પ્રવ્રયાવિધાનાદિને પ્રસ્તુત ગ્રંથમાં વસ્તુ કહેલ છે, અને તે દર્શાવવા માટે કહે છે કે શિષ્ય, આચાર્ય, ઉપાધ્યાય આદિરૂપ જીવદ્રવ્યોમાં પ્રવ્રયાવિધાનાદિ વસ્તુઓ વસતી હોવાથી પ્રવ્રયાવિધાનાદિ વસ્તુઓનો આશ્રય શિષ્ય-આચાર્યાદિ જીવો છે, માટે પરમાર્થથી તો પ્રવ્રજયાવિધાનાદિ પણ જીવદ્રવ્યરૂપ જ છે. આથી જીવની સાથે પ્રવ્રજયાવિધાનાદિનો અભેદ કરીને પ્રવ્રયાવિધાનાદિને જ વસ્તુ કહેલ છે; અને પ્રવ્રયાવિધાનાદિને વસ્તુ સ્વીકારવામાં મુક્તિ આપે છે કે જીવના આત્મકલ્યાણના કારણભૂત ગુણો પ્રવ્રયાવિધાનાદિમાં છે, તેથી પ્રવ્રયાવિધાનાદિમાં “ભાવ” શબ્દની સંગતિ થાય છે. આથી પ્રવ્રયાવિધાનાદિ પાંચને જ વસ્તુ કહેલ છે, પણ પુદ્ગલદ્રવ્યોમાં રહેલા રૂપાદિને નહીં. સામાન્ય રીતે ગુણોનો આશ્રય હોય તે જ વસ્તુ છે, એમ સ્વીકારીએ તો, ઘટપટાદિ પુદ્ગલદ્રવ્યો પણ રૂપાદિગુણોના આશ્રય છે અને જીવદ્રવ્ય પણ તેનામાં વર્તતા ભાવોનો આશ્રય છે, આથી સર્વ દ્રવ્યો વસ્તુરૂપ છે. છતાં પ્રસ્તુત ગ્રંથમાં જીવના આત્મકલ્યાણમાં ઉપયોગી એવી જ વસ્તુને વસ્તુરૂપે ગ્રહણ કરવી છે, માટે પ્રવ્રયાવિધાનાદિથી અન્ય વસ્તુઓ જીવને આત્મકલ્યાણમાં ઉપયોગી નહીં હોવાથી વસ્તુ જ નથી. તેથી પ્રવ્રયાવિધાનાદિ પાંચ જ વસ્તુ છે, અન્ય નહીં, એમ કહેલ છે. વળી, જ્ઞાનાદિ ગુણોનો આશ્રય હોય તેને જ વસ્તુ કહેવાય, એ પ્રકારનો વસ્તુ શબ્દનો કરેલ વ્યુત્પત્તિ અર્થ શિષ્ય-આચાર્યાદિ જેવદ્રવ્યમાં જ ઘટી શકે, પરંતુ અન્ય ઘટપટાદિ અજીવદ્રવ્યમાં ઘટી શકે નહીં. તેથી શિષ્ય, આચાર્યાદિ જેવદ્રવ્યો જ વસ્તુ છે, એમ સિદ્ધ થાય. વળી, ગ્રંથકારને પ્રવજ્યાવિધાનાદિનો જીવ સાથે અભેદ બતાવીને પ્રવજ્યાવિધાનાદિને જ વસ્તુ તરીકે સ્થાપન કરવી છે; કેમ કે પ્રવ્રજયાવિધાનાદિના ક્રમ દ્વારા જ જીવ આત્માના ગુણો પ્રગટાવી શકે છે અને પોતાનું હિત સાધી શકે છે. તેથી જીવને ઉપયોગી આ પાંચ વસ્તુઓ જ છે, પરંતુ અન્ય કોઈ નહીં, તેમ ગ્રંથકારને સ્થાપન કરવું છે. તેથી પ્રવ્રયાવિધાનાદિ પાંચને જ વસ્તુ કહેલ છે. ઉત્થાન : ગાથાના ત્રણ પાદથી “પ્રવ્રયાવિધાનાદિ પાંચ જ વસ્તુઓ છે' એમ કહ્યું, ત્યાં શંકા કરીને માથાના ચોથા પાદનું ઉત્થાન કરે છે ટીકા : एवमप्येतान्येवेत्यवधारणमयुक्तम्, अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनां विशिष्टस्वर्गगमनसुकुलप्रत्यायातिपुनर्बोधिलाभादीनामपि च वस्तुत्वात्, इत्येतदाशङ्क्याह शेषाणि = अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनि हेतुफलभावंतो भवन्ति = अविरतसम्यग्दृष्ट्यादीनि हेतुभावतः = कारणभावेन, विशिष्टस्वर्गगमनादीनि तु फलभावतः = कार्यभावेन वस्तूनि भवन्ति; तथाहि For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ગાથા ૩ अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनाम् कार्याणि प्रव्रज्याविधानादीनि,अतो वस्तुकारणत्वात् तेषामपि वस्तुत्वमेव, विशिष्टस्वर्गगमनादीनि तु प्रव्रज्याविधानादिकार्याणि, अतो वस्तुकार्यत्वादमीषामपि वस्तुता, परिस्थूरव्यवहारनयदर्शनतः, तत्त्वतस्त्वधिकृतानामेव वस्तुत्वमिति गाथार्थः ॥ ३ ॥ * “મવરતીષ્ટચાર" માં મર પદથી દેશવિરતસમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરવું છે અને વિધાન"માં માવ પદથી અવિરતસમ્યગ્દષ્ટિવિધાનની અને દેશવિરતસમ્યગ્દષ્ટિવિધાનની પ્રતિદિનક્રિયાનું ગ્રહણ કરવું છે. ટીકા : આ રીતે પણ “આ જ વસ્તુઓ છે,’ એ પ્રકારનું અવધારણ અયુક્ત છે; કેમકે અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિનું અને વિશિષ્ટસ્વર્ગગમન અને સુકુલની પ્રત્યાયાતિ દ્વારા =સુકુળની ફરી પ્રાપ્તિ દ્વારા, ફરી બોધિલાભ આદિનું પણ વસ્તુપણું છે, એ પ્રકારના કથનની આશંકા કરીને તેનું નિરાકરણ કરતાં કહે છે શેષ = અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિ, હેતુ અને ફળના ભાવથી વસ્તુઓ થાય છે. આજવાત સ્પષ્ટ કરે છે- અવિરતસમ્યગ્દષ્ટિ આદિ હેતુભાવથી = કારણના ભાવથી, વળી વિશિષ્ટસ્વર્ગગમન આદિ ફળભાવથી = કાર્યના ભાવથી, વસ્તુઓ થાય છે. શેષ વસ્તુઓ હેતુપણાથી અને ફળપણાથી કઈ રીતે છે? તે તથાદિ થી સ્પષ્ટ કરતાં કહે છે અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિનાં પ્રવ્રયાવિધાનાદિ કાર્યો છે. આથી વસ્તુઓનું = પ્રવ્રજ્યાવિધાનાદિરૂપ વસ્તુઓનું, કારણપણું હોવાથી તેઓનું પણ = અવિરતસમ્યગ્દષ્ટિ આદિનાવિધાનાદિનું પણ, વસ્તુપણું જ છે. વળી વિશિષ્ટ સ્વર્ગગમનાદિ પ્રવ્રયાવિધાનાદિનાં કાર્યો છે. આથી વસ્તુઓનું = પ્રવ્રયાવિધાનાદિરૂપ વસ્તુઓનું, કાર્યપણું હોવાથી આમની પણ = વિશિષ્ટસ્વર્ગગમનાદિની પણ, વસ્તુતાછે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય છે કે આ રીતે તો પાંચ કરતાં અધિક વસ્તુઓની પ્રાપ્તિ થઈ. તેથી પ્રવ્રયાવિધાનાદિ પાંચ જ વસ્તુઓ છે એ પ્રકારના વિકારની સંગતિ થશે નહિ. તેના સમાધાનરૂપે કહે છેટીકાર્ય : પરિસ્થૂલ વ્યવહારનયની દૃષ્ટિથી પ્રવજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓથી અન્ય પણ વસ્તુઓ છે. તત્ત્વથી = નિશ્ચયનયની દૃષ્ટિથી, તો અધિકૃતોનું જ = અધિકૃત એવી વ્રજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓનું જ, વસ્તુપણું છે. તેથી પાંચ જ વસ્તુઓ છે, એ પ્રકારે પવકારની સંગતિ થશે, એમ અન્વય છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જ્ઞાનાદિ શ્રેષ્ઠ ગુણોનો આશ્રય હોય તેને જ વસ્તુ કહેવાય, એવો “વસ્તુ' શબ્દનો અર્થ કરવાથી ઘટપટાદિ વસ્તુઓનો વસ્તુરૂપે સ્વીકાર થતો નથી, પરંતુ આત્માને ઉપયોગી એવી જ્ઞાનાદિ ગુણોના આશ્રયવાળી For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ગાથા ૩ વસ્તુઓનો જ વસ્તુરૂપે સ્વીકાર થાય છે; તોપણ વિકાર કરવો ઉચિત નથી; કેમ કે અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેના વિધાનાદિ વસ્તુઓ બાકી રહી જાય છે. આશય એ છે કે સમ્યક્ત્વવ્રત ઉચ્ચરાવવાથી અવિરતસમ્યગ્દષ્ટિવિધાનની અર્થાત્ સમ્યક્ત્વવ્રતના ગ્રહણની વિધિની, પ્રાપ્તિ થાય અને શ્રાવકવ્રત ઉચ્ચરાવવાથી દેશવિરતસમ્યગ્દષ્ટિવિધાનની અર્થાત્ શ્રાવકવ્રતના ગ્રહણની વિધિની, પ્રાપ્તિ થાય; વળી સમ્યક્ત અને દેશવિરતિ ઉચ્ચરાવ્યા પછી સમ્યક્ત્વની અને દેશવિરતિની જે ઉચિત ક્રિયાઓ કરવામાં આવે છે, તે સર્વ વસ્તુઓ છે અને વિશિષ્ટસ્વર્ગગમન, સુકુલમાં જન્મ અને ફરી જિનશાસનની પ્રાપ્તિરૂપ બોધિનો લાભ વગેરે પણ વસ્તુઓ છે. તેથી “આ પાંચ જ વસ્તુઓ છે એ પ્રમાણે અવધારણ કરવું ઉચિત નથી. એ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર ગાથાના અંતિમ પાદમાં ઉત્તર આપે છે સમ્યત્વવ્રતનું ઉચ્ચરણ, તેમજ શ્રાવકવ્રતનું ઉચ્ચરણ, તેમ જ તે બંને વ્રતના ઉચ્ચરણનું પાલન, એ પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓનો હેતુ છે, તેથી તે હેતુરૂપે વસ્તુ છે; અને વિશિષ્ટસ્વર્ગગમન, સુકુલમાં જન્મ અને ફરી જૈનધર્મની પ્રાપ્તિ આદિ પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓનું કાર્ય છે, તેથી તે કાર્યરૂપે વસ્તુ છે. માટે આ પ્રવ્રયાવિધાનાદિ પાંચને જ વસ્તુ કહેવામાં કોઈ દોષ નથી. વિશેષાર્થ : જેમ પ્રવ્રયાવિધાનાદિ મોક્ષનું કારણ છે, તેમ સમ્યકત્વનું કે દેશવિરતિનું ગ્રહણ અને પાલન પણ મોક્ષનું કારણ છે. તેથી એ અપેક્ષાએ અવિરતસમ્યગુદૃષ્ટિ આદિના વિધાનાદિ વસ્તુ હોવા છતાં મોક્ષનું પારમાર્થિક કારણ તો પ્રવ્રયાવિધાનાદિ જ છે. તેથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિને પ્રવ્રયાવિધાન આદિ મુખ્ય પાંચ વસ્તુના કારણભૂત વસ્તુ તરીકે સ્વીકારેલ છે. વળી જે મુમુક્ષુ પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓનું સમ્યફ સેવન કરે અને તે જ ભવમાં મોક્ષને પ્રાપ્ત ન કરે, તોપણ તે મુમુક્ષુ પ્રવ્રયાવિધાનાદિના ફળરૂપે વિશિષ્ટ પ્રકારના સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગનું આયુષ્ય પૂરું થયા પછી ઉત્તમ કુલમાં જન્મ લઈને, ફરી ભગવાનના શાસનની પ્રાપ્તિ કરીને, ફરી સંયમ ગ્રહણ કરે છે. તે સર્વ પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓના સેવનના ફળરૂપ છે અને મોક્ષના કારણરૂપ છે. તેથી વિશિષ્ટ સ્વર્ગગમનાદિને . પ્રવ્રયાવિધાનાદિ મુખ્ય પાંચ વસ્તુના ફળભૂત વસ્તુ તરીકે સ્વીકારેલ છે. કોઈપણ પદાર્થને જોવા માટે વ્યવહારનય અને નિશ્ચયનય, એમ બે નયો પ્રવર્તે છે. તેમાં વ્યવહારનય વસ્તુના કારણને પણ અને વસ્તુના કાર્યને પણ ઉપચારથી વસ્તુ રૂપે સ્વીકારે છે. તેથી પરિસ્થૂલ અર્થાત્ ઉપચારને જોનારા, વ્યવહારનયની દૃષ્ટિથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિ પણ વસ્તુઓ છે. આમ છતાં નિશ્ચયનયની દૃષ્ટિથી પ્રવ્રજયાવિધાનાદિ પાંચ જ વસ્તુઓ છે; કેમ કે નિશ્ચયનય ઉપચારને સ્વીકારતો નથી અને મોક્ષના કારણરૂપે આ પાંચ વસ્તુઓને વસ્તુ તરીકે સ્વીકારે છે. આથી મૂળગાથામાં “પ વેવ વધૂ” એમ અવધારણ કરેલ છે. || ૩ || For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૪ અવતરણિકા : आद्यद्वारावयवार्थाभिधित्सयैवाह - અવતરણિકાર્ય : ગાથા-૨ માં પાંચ વસ્તુઓનાં નામો બતાવ્યાં અને ગાથા-૩માં સ્થૂલ વ્યવહારનયથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિનાવિધાનાદિ પણ વસ્તુઓ છે તેમાં સ્થાપન કર્યું. છતાં તત્ત્વથી આ પાંચ વસ્તુઓનું નિરૂપણ કરવું છે, તેથી તે પાંચ વસ્તુરૂપ પાંચ દ્વારોમાંથી આદ્ય દ્વારના અવયવાર્થને કહેવાની ઇચ્છાથી જ કહે છે અર્થાત્ પ્રવજ્યાવિધાન નામના પ્રથમ દ્વારના અવાજોર પદાર્થો બતાવે છે ગાથા : पव्वज्ज पढमदारं सा केणं केसि कम्मि व कहं वा। दायव्व त्ति निरुच्चइ समासओ आणुपुव्वीए ॥४॥दारं ॥ અન્વયાર્થ : ત્રિજ્ઞ પઢમવારં=પ્રવ્રયા પ્રથમ વાર છે. સકતે (પ્રવ્રયા) પ રિ શક્તિ હૃ વ તાવ =કોના વડે, કોને, કયાં, કેવી રીતે આપવી જોઇએ? ઉત્ત=એ પ્રમાણે માધુપુથ્વીu=આનુપૂર્વી વડે=ક્રમ વડે, સમાલોત્રસમાસથી=સંક્ષેપથી, નિરુ બૈડું કહેવાય છે. * ‘વ’ અને ‘વા' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : પ્રવજ્યા પ્રથમ દ્વાર છે. તે પ્રવજ્યા કોના વડે, કોને, કયા ક્ષેત્રમાં, કેવી રીતે આપવી જોઇએ? એ પ્રમાણે ક્રમ વડે સંક્ષેપથી કહેવાય છે. ટીકા : प्रव्रज्या-वक्ष्यमाणशब्दार्था प्रथमद्वारम् इह प्रकरणे प्रथमोऽधिकारः, सा नामादिभेदभिन्ना निरुच्यते, तथा केन इति किंविशिष्टेन गुरुणा दातव्यतन्निरुच्यते, तथा केभ्य इति किंविशिष्टेभ्यः शिष्येभ्यो दातव्येति, तथा कस्मिन् इति कस्मिन् वा क्षेत्रादौ, कथं वा इति केन वा प्रश्नदिप्रकारेण दातव्या इति न्यसनीया, निरुच्यते=निर्=आधिक्येन प्रकटार्थतामङ्गीकृत्योच्यते, निरुच्यते समासतः इति सङ्केपेण, न पूर्वाचार्यैरिव विस्तरेणेति, आनुपूर्व्या इति आनुपूर्व्या परिपाट्या-क्रमेणोच्यत इति गाथार्थः ॥४॥ ટીકાર્ય : આગળમાં કહેવાનાર શબ્દના અર્થવાળી પ્રવ્રજ્યા પ્રથમ વાર છે= આ પ્રકરણમાં પ્રથમ અધિકાર છે. નામાદિ ભેદથી ભિન્ન એવી તે = પ્રવજ્યા, કહેવાય છે, તથા કોના વડે = કેવા પ્રકારના ગુરુ વડે, અપાવી જોઈએ, એ કહેવાય છે; તથા કોને = કેવા વિશિષ્ટ શિષ્યોને, આપવી જોઈએ એ, તથા ક્યાં = ક્યા ક્ષેત્રાદિમાં, કેવી રીતે = કયા પ્રશ્નાદિ પ્રકારથી, આપવી જોઈએ, એ પ્રકારે સ્થાપવા યોગ્ય છે. નિરુખ્યત્વે For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રવજ્યાવિધાનવસ્તુક / “સા' દ્વાર | ગાથા ૪-૫ એટલે નિરૂ = પ્રગટ અર્થપણાને આશ્રયીને અધિકપણાથી, કહેવાય છે, સમાસથી = સંક્ષેપથી, કહેવાય છે, પૂર્વાચાર્યોની જેમ વિસ્તારથી નહીં. આનુપૂર્વથી = પરિપાટીથી = ક્રમથી, કહેવાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પ્રવ્રયા, આગળમાં કહેવાનાર શબ્દાર્થવાળી છે અને આ પ્રકરણમાં પ્રવ્રજ્યા એ પ્રથમ અધિકાર છે. તે પ્રવ્રજયાનું નિરૂપણ ગ્રંથકાર પાંચ દ્વારોથી કરવાના છે, તેમાં “સા' રૂપે પ્રથમ દ્વારમાં નામાદિ ભેદથી પ્રવ્રયા બતાવાશે, વળી “ન' રૂપ દ્વિતીય દ્વારમાં કેવા પ્રકારના વિશિષ્ટ ગુરુએ પ્રવ્રયા આપવી જોઇએ? એ બતાવાશે, તથા “:' રૂપ તૃતીય દ્વારમાં કેવા પ્રકારના વિશિષ્ટ શિષ્યોને પ્રવ્રયા આપવી જોઇએ? તે બતાવાશે, અને “મિત્' રૂપ ચતુર્થ દ્વારમાં કેવા વિશિષ્ટ ક્ષેત્રાદિમાં પ્રવ્રજયા આપવી જોઇએ? તે બતાવાશે, તથા “વાર્થ' રૂપ પાંચમા દ્વારમાં કેવા પ્રકારના પ્રશ્નાદિ પૂછવાપૂર્વક પ્રવ્રજયા આપવી જોઈએ? તે બતાવાશે. આમ, પાંચેય દ્વારો વડે પ્રવજ્યાવિધાનરૂપ પહેલી વસ્તુનું કથન ગ્રંથકાર સંક્ષેપથી કરશે, પરંતુ પૂર્વાચાર્યોની જેમ વિસ્તારથી કરવાના નથી; અને આ પાંચેય દ્વારોનું વર્ણન ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં બતાવેલ ક્રમથી કરવાના છે, પરંતુ વ્યુત્ક્રમથી નહીં. વળી, નિરુચ શબ્દનો વિશેષ અર્થ કરતાં કહે છે કે નિરુ વ્યક્તિ માં નિર ઉપસર્ગ આધિક્ય અર્થમાં છે અને તે આધિક્ય પ્રગટાર્થતાને આશ્રયીને કહેવાય છે. એનાથી એ ફલિત થયું કે પ્રવ્રજ્યાના સી આદિ પાંચ દ્વારોને ગ્રંથકાર આગળમાં એ રીતે બતાવવાનો છે કે જેથી દીક્ષા કોના વડે અપાવી જોઈએ, કોને અપાવી જોઈએ વગેરે દ્વારોનો અર્થ પ્રગટ રીતે જણાય. જોકે આ દ્વારોનું કથન ગ્રંથકાર સંક્ષેપથી કરવાના છે, તોપણ ભણનારને પ્રવ્રજયા આપવાનો અધિકારી, લેવાનો અધિકારી આદિ પદાર્થો સ્પષ્ટ રીતે જણાય, તે રીતે કહેવાના છે. માટે તે શબ્દનો પ્રયોગ ન કરતાં નિરાતે શબ્દનો પ્રયોગ કરેલ છે. અવતરણિકા : तत्र 'तत्त्वभेदपर्यायैर्व्याख्या' इति न्यायमङ्गीकृत्य तत्त्वतः प्रव्रज्यां प्रतिपादयन्नाहઅવતરણિકાંર્થ : કોઈપણ પદાર્થની “તત્ત્વ-ભેદ-પર્યાય વડે વ્યાખ્યા કરવી જોઈએ” એ પ્રકારના ન્યાયને આશ્રયીને, ત્યાં=પ્રવજ્યાવિધાનરૂપ પ્રથમ વસ્તુના “સા' નામના પ્રથમ દ્વારમાં, તત્ત્વથી પ્રવ્રયાને પ્રતિપાદન કરતાં કહે છે અહીં “તત્ત્વ' શબ્દથી પ્રવ્રયાનો પારમાર્થિક અર્થ ગ્રહણ કરવાનો છે. તેથી પ્રસ્તુત ગાથામાં પ્રવજ્યાનો પારમાર્થિક અર્થ બતાવે છે ગાથા : पव्वयणं पव्वज्जा पावाओ सुद्धचरणजोगेसु। इअ मुक्खं पइ वयणं कारणकज्जोवयाराओ॥५॥ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘સા' દ્વાર / ગાથા ૫ અન્વયાર્થ : પાવાનો યુદ્ધચરળનો તેવુ પદ્મયળ = પાપમાંથી શુદ્ધ ચરણયોગોમાં પ્રજન (એ) પદ્મજ્ઞા=પ્રવ્રજ્યા છે. ઞ = આ રીતે ારાખ્ખોવવારાઓ = કારણમાં કાર્યના ઉપચારથી મુસ્તું પડ્ વયળ=મોક્ષ પ્રતિ વ્રજન = મોક્ષ તરફ ગમન, (એ પ્રવ્રજ્યા) છે. ગાથાર્થ : ૧૯ પાપમાંથી શુદ્ધ ચરણયોગોમાં પ્રવૃજન એ પ્રવ્રજ્યા છે. આ રીતે કારણમાં કાર્યના ઉપચારથી મોક્ષ તરફ ગમન એ પ્રવ્રજ્યા છે. ટીકા : प्रव्रजनं प्रव्रज्या, प्र इति प्रकर्षेण व्रजनं प्रव्रजनं, कुतः क्व ? इत्यत आह- पापाच्छुद्धचरणयोगेषु, इह पापशब्देन पापहेतवो गृहस्थानुष्ठानविशेषा उच्यन्ते, कारणे कार्योपचारात्, यथा “दधित्रपुषी प्रत्यक्षो ज्वर" इति, शुद्धचरणयोगास्तु संयतव्यापारा मुखवस्त्रिकादिप्रत्युपेक्षणादय उच्यन्ते, इय = एवं मोक्षं प्रति व्रजनं प्रव्रज्या । कथमित्याह- कारणे कार्योपचारात् = कारणे शुद्धचरणयोगलक्षणे मोक्षाख्यकार्योपचारात्, यथा “आयुर्घृतम्” इत्यायुषः कारणत्वाद् घृतमेवायुः, इत्थं मोक्षकारणत्वात् शुद्धचरणयोगा एव मोक्ष इति, ततश्च मोक्षं प्रति प्रव्रजनं प्रव्रज्येति गाथार्थः ॥ ५ ॥ ટીંકાર્ય-ભાવાર્થ : પ્ર એટલે પ્રકર્ષથી, વ્રજન = જવું, એ પ્રવ્રજન. પ્રવ્રજન એ પ્રવ્રજ્યા છે. ક્યાંથી ક્યાં જવું ? એથી કહે છે – પાપથી મુક્ત બનીને શુદ્ધ ચારિત્રના યોગોમાં જવું. અહીં કારણમાં કાર્યના ઉપચારથી, ‘પાપ’ શબ્દ વડે પાપનાં હેતુ એવાં જીવહિંસાદિ ગૃહસ્થનાં અનુષ્ઠાનવિશેષો કહેવાય છે. જેવી રીતે દહીં-કાકડી પ્રત્યક્ષ જ્વર છે, એ પ્રકારનો ઉપચાર થાય છે. આશય એ છે કે, જેમ દહીં-કાકડી જ્વરનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચાર દ્વારા દહીં-કાકડીને જ પ્રત્યક્ષ જવર કહેવામાં આવે છે, તેમ ગૃહસ્થની પ્રવૃત્તિઓ પાપબંધનું કારણ હોવાથી કા૨ણમાં કાર્યના ઉપચાર દ્વારા ગૃહસ્થની પ્રવૃત્તિઓને જ પાપ કહેવામાં આવે છે. શુદ્ધ ચારિત્રના યોગોમાં જવું એ પ્રવ્રજ્યા છે એમ કહ્યું, ત્યાં શંકા થાય કે શુદ્ધ ચારિત્રના યોગો કયા છે ? તેથી કહે છે - વળી મુહપત્તિ વગેરેની પ્રત્યુપેક્ષણા વગેરે સંયતના વ્યાપારો શુદ્ધ ચારિત્રના યોગો કહેવાય છે. આ રીતે - પાપથી શુદ્ધ ચરણયોગોમાં પ્રકર્ષથી જવું એ પ્રવ્રજ્યા છે એ રીતે, મોક્ષ તરફ જવું એ પ્રવ્રજ્યા છે. કેવી રીતે ? અર્થાત્ પ્રવ્રજ્યા શબ્દનો અર્થ કરતાં પહેલાં “શુદ્ધ ચરણયોગોમાં પ્રકર્ષથી જવું” એમ કહ્યું, અને પછી “મોક્ષ તરફ જવું” એમ કહ્યું. આમ, પ્રવ્રજ્યાનો અર્થ ભિન્ન ભિન્ન કેવી રીતે થઇ શકે ? એથી કહે છે For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘સા' દ્વાર | ગાથા ૫-૬ કારણમાં કાર્યના ઉપચારથી = શુદ્ધ ચરણના યોગો સ્વરૂપ કારણમાં મોક્ષ નામના કાર્યના ઉપચારથી, મોક્ષ તરફ જવું એ પ્રવ્રજ્યા છે; કેમ કે શુદ્ધ ચરણના યોગોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. એથી શુદ્ધ ચારિત્રના યોગો મોક્ષનું કારણ છે. ૨૦ જે રીતે ઘી આયુષ્ય છે અર્થાત્ ઘીમાં આયુષ્યનું કારણપણું હોવાથી ઘી જ આયુષ્ય છે, એ રીતે શુદ્ધ ચરણયોગોમાં મોક્ષનું કારણપણું હોવાથી શુદ્ધ ચરણયોગો જ મોક્ષ છે, એ પ્રકારનો ઉપચાર થાય છે અને તેથી મોક્ષ તરફ પ્રવ્રજન પ્રકર્ષથી જવું, એ પ્રવ્રજ્યા છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ` ૫ = અવતરણિકા : एष तावत् प्रव्रज्यातत्त्वार्थोऽधुना भेदत एनां व्याचिख्यासुराह - અવતરણિકા : આ = પૂર્વગાથામાં બતાવ્યું એ, પ્રવ્રજ્યાનો તત્ત્વાર્થ છે = પારમાર્થિક અર્થ છે. હવે ભેદથી આને= વ્રજ્યાને, કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે. અવતરણિકાનો ભાવાર્થ : પૂર્વગાથાની અવતરણિકામાં કહેલ કે કોઇપણ પદાર્થની તત્ત્વ-ભેદ-પર્યાયથી વ્યાખ્યા કરવી જોઇએ. આથી પાંચ વસ્તુઓમાંથી પ્રવ્રજ્યાવિધાનરૂપ પ્રથમ વસ્તુને તત્ત્વથી બતાવી. હવે ભેદથી બતાવે છે ગાથા : नामाइचउब्भेआ एसा दव्वम्मि चरगमाईणं । भावेण जिणमयम्मि उ आरंभपरिग्गहच्चाओ ॥ ६ ॥ અન્વયાર્થ : = નામાદિ ચાર ભેદવાળી આ=પ્રવ્રજ્યા, મિ नामाइचउब्भेआ एसा દ્રવ્યમાં ઘરમાÍÍ= ચરકાદિને (અને) આર્મપરિ।હબ્બાઓ = આરંભ-પરિગ્રહના ત્યાગરૂપ ભાવેગ = ભાવથી નિગમમ્મિ ૩ = જિનમતમાં જ છે. ગાથાર્થ : નામાદિ ચાર ભેદવાળી પ્રવ્રજ્યા દ્રવ્ય નામના દ્વારમાં ચરકાદિને અને આરંભ-પરિગ્રહના ત્યાગરૂપ ભાવથી જિનમતમાં જ છે. ટીકા : नामादिचतुर्भेदा एषा = इयं च प्रव्रज्या नामादिचतुर्भेदा भवति, तद्यथा - नामप्रव्रज्या स्थापनाद्रव्यभावप्रव्रज्या चेति, तत्र नामस्थापने क्षुण्णत्वादनादृत्य नोआगमत एव ज्ञशरीर भव्यशरीरव्यतिरिक्तां द्रव्यप्रव्रज्यामाह- द्रव्ये = For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “સા' દ્વાર | ગાથા ૬ ૨ चरकादीनां = द्रव्य इति द्वारपरामर्शः द्रव्यप्रव्रज्या चरकादीनां = चरकपरिव्राजकभिक्षुभौतादीनां, द्रव्यशब्दश्चहाप्रधानवाचको, न तु भूतभविष्यद्भावयोग्यतावाचक इति । नोआगमत एव भावप्रव्रज्यामाह - भावेन इति भावतः = परमार्थतः, जिनमत एव = रागादिजेतृत्वाज्जिनः तन्मत एव वीतरागशासन एवेत्यर्थः, आरम्भपरिग्रहत्यागः = वक्ष्यमाणारम्भपरिग्रहवजनं जिनशासन एव, अन्यशासनेष्वारम्भपरिग्रहस्वरूपानवगमात् सम्यक्त्यागासम्भव इति गाथार्थः ॥६॥ ટીકાર્યું : આ નામાદિ ચાર ભેદવાળી છે = અને આ પ્રવ્રજ્યા નામાદિ ચાર ભેદવાળી છે. તે આ પ્રમાણે-નામપ્રવ્રજ્યા, સ્થાપનાપ્રવ્રયા, દ્રવ્યવ્રજયા અને ભાવપ્રવ્રજ્યા. ત્યાં સુષ્ણપણું હોવાથી નામ અને સ્થાપનાને આદર નહીં કરીને નોઆગમથી જ જ્ઞશરીર અને ભવ્યશરીરથી વ્યતિરિક્ત એવી દ્રવ્યપ્રવ્રયાને કહે છે મૂળગાથામાં ‘ચ્ચે'એ પ્રકારે દ્વારનો પરામર્શ છે. દ્રવ્યમાં ચરકાદિની છે અર્થાત ચરકાદિની = ચરકપરિવ્રાજક-ભિક્ષુ ભૌતાદિની, દ્રવ્યપ્રવ્રજ્યા છે. અને અહીં ‘દ્રવ્ય' શબ્દ અપ્રધાન અર્થનો વાચક છે, પરંતુ ભૂત અને ભવિષ્યના ભાવની યોગ્યતાનો વાચકનથી. ‘તિ દ્રવ્યપ્રવ્રજ્યાના કથનની સમાપ્તિમાં છે. નોઆગમથી જ ભાવપ્રવજ્યાને કહે છે- ભાવ વડે=ભાવથી=પરમાર્થથી, જિનમતમાં જ છે = રાગાદિનું જેતૃપણું હોવાથી જિન તેના મનમાં જ અર્થાત વીતરાગના શાસનમાં જ ભાવપ્રવ્રજ્યા છે. આરંભ-પરિગ્રહનો ત્યાગ આગળમાં કહેવાનાર એવા આરંભ-પરિગ્રહનું વર્જન, જિનશાસનમાં જ છે; અન્યના શાસનોમાં આરંભપરિગ્રહના સ્વરૂપનો બોધ નહીં હોવાને કારણે સમ્યફ ત્યાગનો અસંભવ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : આ પ્રવ્રજયા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, એમ ચાર પ્રકારની છે. તેમાં નામ અને સ્થાપનાનો અર્થ સરળ છે. આથી નોઆગમથી જ જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત એવી દ્રવ્યપ્રવ્રજ્યાને જણાવવા કહે છે કે ચરક, પરિવ્રાજક, ભિક્ષુ, ભૌત વગેરેની દીક્ષા દ્રવ્યપ્રવ્રજયા છે. અહીં ‘દ્રવ્ય' શબ્દ અપ્રધાનદ્રવ્યરૂપ અર્થનો વાચક સમજવો, પરંતુ ભૂતકાળના અને ભવિષ્યકાળના ભાવની યોગ્યતાનો=પ્રધાનદ્રવ્યરૂપ અર્થનો, વાચક નહિ સમજવો; કારણ કે ચરક આદિની દીક્ષા ભાવદીક્ષા બનવાની યોગ્યતાથી રહિત છે. વળી, ભાવદીક્ષા પરમાર્થથી જિનશાસનમાં જ છે; કેમ કે આરંભ અને પરિગ્રહના યથાર્થ ત્યાગથી ભાવદીક્ષા થાય છે અને તે આરંભ અને પરિગ્રહનો યથાર્થ ત્યાગ જિનશાસનમાં જ છે. જિનશાસન સિવાયના અન્ય શાસનમાં ધર્મોમાં, આરંભ અને પરિગ્રહના સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાથી આરંભ-પરિગ્રહનો ત્યાગ સમ્યગૂ થઈ શકતો નથી. વળી, પ્રવ્રયા નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ ભેદથી ચાર પ્રકારની છે. તેમાં દ્રવ્ય નામના દ્વારને બતાડવા માટે મૂળગાથામાં ‘' એ પ્રકારનો પ્રયોગ કરેલ છે. તેથી એ ફલિત થાય કે દ્રવ્ય નામના દ્વારમાં ચરકાદિને પણ પ્રવ્રજયાની પ્રાપ્તિ છે. ટીકામાં નોઆગમથી જ્ઞશરીર અને ભવ્ય શરીરથી વ્યતિરિક્ત એવી દ્રવ્યપ્રવજ્યા ગ્રહણ કરી અને નોઆગમથી ભાવપ્રવ્રયા ગ્રહણ કરી, વળી આગમથી દ્રવ્યપ્રવ્રયા અને ભાવપ્રવ્રજયા ગ્રહણ ન કરી, For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “સા' દ્વાર | ગાથા ૬-૦ તેનું કારણ એ છે કે પ્રવ્રજયાના અર્થનો જ્ઞાતા અને પ્રવ્રજયાના અર્થમાં અનુપયુક્ત જીવ આગમથી દ્રવ્યપ્રવ્રજ્યા છે અને પ્રવ્રજયાના અર્થનો જ્ઞાતા અને પ્રવ્રજ્યાના અર્થમાં ઉપયુક્ત જીવ આગમથી ભાવપ્રવ્રજ્યા છે, તેથી આગમને આશ્રયીને આચરણાત્મક પ્રવ્રજ્યા પ્રાપ્ત થાય નહી; અને અહીં ગ્રંથકારને માત્ર જ્ઞાનના ઉપયોગરૂપ ભાવપ્રધ્વજયા અને જ્ઞાનના અનુપયોગરૂપ દ્રવ્યપ્રવ્રયા દર્શાવવી નથી, પરંતુ આચરણાત્મક દ્રવ્યપ્રવ્રજ્યા અને ભાવપ્રવ્રજયા દર્શાવવી છે. આથી અહીં દ્રવ્યપ્રવ્રયા અને ભાવપ્રવ્રજયાની આગમથી વિવેક્ષા ન કરતાં નોઆગમથી જ વિવક્ષા કરેલ છે. દા. અવતરણિકા : आरम्भपरिग्रहस्वरूपप्रतिपादनायाहઅવતરણિકાર્ય : ગાંથા-૬ માં કહ્યું કે આરંભ અને પરિગ્રહના ત્યાગરૂપ ભાવથી પ્રવજ્યા જિનમતમાં જ છે. તેથી જિજ્ઞાસા થાય કે આરંભ અને પરિગ્રહનું સ્વરૂપ શું છે કે જેના ત્યાગથી ભાવપ્રવ્રયા પ્રાપ્ત થાય? આથી આરંભ અને પરિગ્રહના સ્વરૂપનું પ્રતિપાદન કરવા માટે કહે છેગાથા : पुढवाइसुआरंभो परिग्गहो धम्मसाहणंग। मुच्छा य तत्थ बज्झो इयरो मिच्छत्तमाईओ ॥७॥ અન્વયાર્થ : પુઠવાયુ=પૃથ્વી આદિમાં મારંભો=આરંભ છે. ઘમસાહ મુજું =ધર્મના સાધનને મૂકીને (અન્ય વસ્તુનું ગ્રહણ) તત્ત્વ =અને ત્યાં=ધર્મોપકરણમાં, મુલ્કી=મૂચ્છ વસ્ફો પરિયાદો=(એ) બાહ્ય પરિગ્રહ છે, મિચ્છત્તમ =મિથ્યાત્વાદિ રૂથરો ઇતર છે=અત્યંતર પરિગ્રહ છે. ગાથાર્થ : પૃથ્વીકાયાદિમાં આરંભ છે. ધર્મના સાધનને મૂકીને અન્ય વસ્તુનું ગ્રહણ અને ધર્મોપકરણમાં મૂચ્છ એ બાહ્ય પરિગ્રહ છે, મિથ્યાત્વાદિ અત્યંતર પરિગ્રહ છે. ટીકા : पृथिव्यादिषु कायेषु विषयभूतेषु आरंभ इत्यारम्भणमारम्भः सट्टनादिरूपः, परिग्रहणं परिग्रहः, असौ द्विविधः बाह्योऽभ्यन्तरश्च, तत्र धर्मसाधनं मुखवस्त्रिकादि मुक्त्वा बाह्य इति सम्बन्धः अन्यपरिग्रहणमिति गम्यते, मूर्छा च तत्र धर्मोपकरणे बाह्य एव परिग्रह इति, इतरस्त्वान्तरपरिग्रहो मिथ्यात्वादिरेव, आदिशब्दादविरतिदुष्टयोगा गृह्यन्ते, परिगृह्यते तेन कारणभूतेन कर्मणा जीव इति गाथार्थः ॥७॥ ટીકાર્ય પૃથિવ્યાતિ સાવિષ:, સારંગ' શબ્દની વ્યુત્પત્તિ કરે છે- આરંભવું એ આરંભ. જીવની પ્રવૃત્તિના વિષયભૂત એવા પૃથ્વી આદિ કાયોમાં સંઘટ્ટનાદિરૂપ આરંભ છે. For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૨૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | “સા' દ્વાર | ગાથા છે પરિગ્રહ — વિ પરિપ્રદ: તિ, પરિપ્રદ' શબ્દની વ્યુત્પત્તિ કરે છે. પરિગ્રહણ કરવું એ પરિગ્રહ. આ પરિગ્રહ, બે પ્રકારે છે, બાહ્ય અને અત્યંતર. ત્યાં બે પ્રકારના પરિગ્રહમાં, ધર્મના સાધનરૂપ મુહપત્તિ આદિને મૂકીને અન્યનું=અન્ય વસ્તુનું, ગ્રહણ કરવું એ બાહ્ય પરિગ્રહ છે. એ પ્રકારે ગાથાના પૂર્વાર્ધના અંતે રહેલ મુજું નો ગાથાના ઉત્તરાર્ધમાં રહેલ વો સાથે સંબંધ છે; અને મુત્તે પછી અન્ય પરિપ્રદજી એ પ્રકારનું પદ મૂળગાથામાં અધ્યાહાર છે અને ત્યાં=ધર્મોપકરણમાં, મૂચ્છ બાહ્ય જ પરિગ્રહ છે. તિ બાહ્ય પરિગ્રહના સ્વરૂપના કથનની સમાપ્તિ અર્થે છે. રૂતર ... પૃદને વળી ઇતર=આંતર પરિગ્રહ, મિથ્યાત્વાદિ જ છે. “મિથ્યાત્વિાર” માં મારિ શબ્દથી અવિરતિ અને દુષ્ટયોગો ગ્રહણ કરાય છે. પરિગ્રહની કરણાર્થ વ્યુત્પત્તિ કરીને જીવનો અંતરંગ પરિગ્રહ મિથ્યાત્વાદિ જ કેમ છે ? તે બતાવે છે – પરિપૃદ્ય - માથાર્થકારણભૂત એવા તેના દ્વારા = મિથ્યાત્વાદિ દ્વારા, જીવ કર્મ વડે પરિગ્રહણ કરાય છે અર્થાત જીવ કર્મોનો પરિગ્રહ કરે છે. માટે મિથ્યાત્વાદિ જીવના અંતરંગ પરિગ્રહરૂપ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ધર્મોપકરણમાં થતી મૂચ્છને બાહ્ય પરિગ્રહ કહ્યો. ત્યાં મૂચ્છ એ જીવના અંતરંગ પરિણામરૂપ હોવાથી અવિરતિ કે દુષ્ટ યોગો સ્વરૂપ છે, માટે સામાન્ય રીતે મૂચ્છ અંતરંગ પરિગ્રહરૂપ લાગે; પરંતુ પરમાર્થથી મૂર્છાપૂર્વક ગ્રહણ કરાએલાં ધર્મોપકરણ પણ બાહ્ય પરિગ્રહ છે અને ધર્મોપકરણ સિવાય અન્ય વસ્તુનું ગ્રહણ પણ બાહ્ય પરિગ્રહ છે; કેમ કે મૂર્છા વગર ધર્મોપકરણ સિવાયની વસ્તુનું ગ્રહણ થાય નહિ. તેથી ધર્મના સાધનને છોડીને અન્યનું ગ્રહણ અને મૂર્છાપૂર્વક ધર્મોપકરણનું પણ ગ્રહણ, એ બાહ્ય પરિગ્રહરૂપ છે પરંતુ અંતરંગ પરિગ્રહરૂપ નથી. મિથ્યાત્વાઃિ ” માં મારિ પદથી અવિરતિ-કષાય-દુષ્ટ યોગો, એમ ગ્રહણ ન કરતાં અવિરતિ અને દુષ્ટ યોગો એ બેનું જ ગ્રહણ કર્યું. તેથી એ પ્રાપ્ત થાય કે મિથ્યાત્વ, અવિરતિ અને દુષ્ટ યોગો એ ત્રણ જ અંતરંગ પરિગ્રહ છે અને કષાયનો અંતર્ભાવ અવિરત અને દુષ્ટ યોગોમાં જ થઇ જાય છે. તે આ રીતે જીવ અવિરતિ આપાદક કષાયના પરિણામવાળો હોય છે, ત્યારે એ જીવનો કષાયનો પરિણામ અવિરતિથી પૃથર્ નથી; અને પ્રમાદને કારણે જીવ મોક્ષને પ્રતિકૂળ એવા મન-વચન-કાયાના દુષ્ટ યોગોમાં પ્રવર્તતો હોય, ત્યારે જીવનો તે કષાયનો પરિણામ દુષ્ટ એવા મન-વચન-કાયાના યોગોમાં જ અંતર્ભાવ પામી જાય છે; કેમ કે યોગોની દુષ્ટતા કષાય વિના થતી નથી. તે ૭. અવતરણિકા : त्यागशब्दार्थं व्याचिख्यासुराह - અવતરણિફાર્થ : ગાથા-૬ માં અંતે કહેલ કે આરંભ અને પરિગ્રહના ત્યાગરૂપ ભાવથી પ્રવજ્યા જિનમતમાં જ છે, For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘સા' દ્વાર | ગાથા ૮ તેથી ગાથા-૭ માં આરંભ અને પરિગ્રહનું સ્વરૂપ બતાવ્યું. હવે આરંભ અને પરિગ્રહનો ત્યાગ શું છે? તે બતાવવા અર્થે “ત્યાગ' શબ્દના અર્થને વ્યાખ્યાન કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથા : चाओ इमेसि सम्मं मणवयकाएहिं अप्पवित्तीओ। एसा खलु पव्वज्जा मुक्खफला होइ निअमेणं ॥८॥ અવયાર્થ : રૂસિ=આની =આરંભ-પરિગ્રહની, મUવિદ્યાર્દિકમન, વચન, કાયા વડે ખં=સમ્યગુર પ્રવચનમાં કહેલી વિધિથી, મખ્વવત્ત રો =અપ્રવૃત્તિ (એ) ત્યાગ છે. ઉત્થાન : પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં ત્યાગનો અર્થ બતાવ્યો, હવે ઉત્તરાર્ધથી આરંભ અને પરિગ્રહના ત્યાગથી થતી દીક્ષાનું ફળ બતાવીને તે ભાવપ્રવ્રજ્યા છે એમ કહે છે - અન્વયાર્થ : પસી ઘનુ પધ્ધના નિકમે મુqના હો =આ જ પ્રવ્રજયા = ગાથા-૬ ના ઉત્તરાર્ધમાં કહેલી જ પ્રવ્રજયા, નિયમથી મોક્ષના ફળવાળી થાય છે. ગાથાર્થ : આરંભ અને પરિગ્રહની મન, વચન અને કાયાના યોગો વડે સમ્યગ અપ્રવૃત્તિ એ ત્યાગ છે અને ગાથા-૬ ના ઉત્તરાર્ધમાં બતાવેલી જ પ્રવજ્યા નિયમથી મોક્ષરૂપ ફળવાળી થાય છે. ટીકા : त्यागः = प्रोज्झनम् अनयोः = आरम्भपरिग्रहयो: सम्यक् = प्रवचनोक्तेन विधिना मनोवाक्कायैः त्रिभिरपि अप्रवृत्तिः एव, आरम्भे परिग्रहे च मनसा वाचा कायेनाप्रवर्त्तनमिति भावः । ટીકાર્થ : આ બેની=આરંભ અને પરિગ્રહની, સમ્યગુ=પ્રવચનમાં કહેવાયેલ વિધિપૂર્વક, મન, વચન, કાયારૂપ ત્રણેય પણ યોગો દ્વારા અપ્રવૃત્તિ જ ત્યાગ છે. તેનો ફલિતાર્થ બતાવે છે - આરંભમાં અને પરિગ્રહમાં મનથી, વચનથી અને કાયાથી અરવર્તન એ ત્યાગ છે, એ પ્રકારનો ભાવ છે. ટીકા : ___ एषा खलु इति एषैव प्रव्रज्या यथोक्तस्वरूपा, मोक्षफला भवति इति मोक्षः फलं यस्याः सा मोक्षफला भवति, नियमेन = अवश्यंतया, For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “સા' દ્વાર | ગાથા ૮ ૨૫ ટીકાર્ય : આ જ યથોક્ત સ્વરૂપવાળી પ્રવ્રજ્યા = ગાથા-૬ માં કહેવાયેલી જ આરંભ અને પરિગ્રહના ત્યાગરૂપ પ્રવજ્યા, નિયમથી મોક્ષફળવાળી થાય છે અર્થાત મોક્ષ છે ફળ જેનું એવીતે = પ્રવ્રજ્યા, અવશ્યપણાથી મોક્ષરૂપ ફળવાળી થાય છે. * અહીં “વૃનુ' શબ્દ વંકાર અર્થમાં ગ્રહણ કરવા દ્વારા એ જણાવવું છે કે નામ, સ્થાપના અને દ્રવ્યપ્રવ્રજ્યા મોક્ષળવાળી નથી, પરંતુ જિનમતમાં બતાવેલ ભાવપ્રવ્રજ્યા જ અવશ્ય મોક્ષફળવાળી છે. ભાવાર્થ : નામ અને સ્થાપનાપ્રવ્રજયા તો મોક્ષનું કારણ નથી, પરંતુ અન્યદર્શનમાં રહેલા ભિક્ષુ વગેરેની અપ્રધાનદ્રવ્યપ્રવ્રજયા પણ મોક્ષનું કારણ નથી; માત્ર જિનમતમાં કહેલી ભાવપ્રવ્રજયા જ મોક્ષનું કારણ છે. ક્વચિત્ જિનમતમાં કહેલી પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી પણ કોઈ જીવ ભાવથી પ્રવ્રજયાને પામ્યો ન હોય, પરંતુ તે જીવ અસગ્રહ વગરનો હોય તો તેની તે પ્રવ્રયા પ્રધાનદ્રવ્યપ્રવ્રજયા છે, જે ભાવપ્રવ્રયાનું કારણ છે અને તે પ્રધાનદ્રવ્યપ્રવ્રજયાનો અંતર્ભાવ ભાવથી થનારી પ્રવ્રયામાં કરવાનો છે. આથી સાક્ષાત્ મોક્ષનું કારણ ભાવથી થયેલી પ્રવ્રજયા છે અને ભાવપ્રવ્રજયાના કારણભૂત એવી પ્રધાનદ્રવ્યપ્રવ્રયા પરંપરાએ મોક્ષનું કારણ છે. ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે મોક્ષ વિરતિના પરિણામથી થાય છે અને વિરતિનો પરિણામ અવિરતિના આપાદક એવા કષાયમોહનીયના ક્ષયોપશમથી થાય છે. તેથી કષાયમોહનીયના ક્ષયોપશમમાં યત્ન કરવો જોઇએ, જેથી મોક્ષની પ્રાપ્તિ થાય. તેના બદલે બાહ્ય આચરણારૂપ, આરંભ-પરિગ્રહના ત્યાગસ્વરૂપ પ્રવ્રજયામાં યત્ન કરવાથી મોક્ષ કઈ રીતે થઈ શકે ? તેમાં હેતુ આપે છેટીકા : भावमन्तरेणारम्भादौ मनोप्रवृत्त्यसम्भवादिति गाथार्थः ॥८॥ ટીકાર્ય : ભાવ વગરઆરંભાદિમાં મનોપ્રવૃત્તિનો અસંભવ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અવિરતિનો ભાવ ન હોય તો આરંભાદિમાં મનોપ્રવૃત્તિ થતી નથી; અને મોક્ષપ્રાપ્તિનો હેતુ વિરતિનો પરિણામ છે, તેથી વિરતિના પરિણામને પ્રાપ્ત કરવા અવિરતિના ભાવનો ત્યાગ કરવો જોઇએ. આથી જે સાધુ અવિરતિના ભાવને છોડી દે તે સાધુની મનોયોગની પ્રવૃત્તિ આરંભ-પરિગ્રહમાં વર્તતી નથી અને આવા સાધુ વચન-કાયાથી પણ આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિ કરતા નથી. આમ, મોક્ષના અભિલાષવાળા સાધુ પ્રથમ અવિરતિના ભાવનો ત્યાગ કરે છે અને અવિરતિના પરિણામના ત્યાગથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આરંભ-પરિગ્રહમાં પ્રવૃત્તિ ન થાય તે રીતે યત્ન કરે છે, જેથી For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | “સા' દ્વાર | ગાથા ૮-૯ પ્રગટેલો વિરતિનો પરિણામ સુરક્ષિત રહે. આ રીતે આરંભ-પરિગ્રહના ત્યાગપૂર્વક વિરતિના પરિણામમાં વિશેષ-વિશેષતર યત્ન કરવાથી ક્રમે કરીને પ્રવ્રજયા મોક્ષનું કારણ બની શકે છે. આમ છતાં, કોઈ સાધુ સંયમ ગ્રહણ કર્યા બાદ ભાવથી અવિરતિનો ત્યાગ કરે, પરંતુ શાસ્ત્રવિધિ મુજબ આરંભ-પરિગ્રહના ત્યાગમાં યત્ન ન કરે, તો ભાવથી પ્રગટ થયેલો વિરતિનો પરિણામ પણ વિનાશ પામે છે. તેથી મોક્ષના અર્થીએ વિરતિના પરિણામપૂર્વક બાહ્ય આચારણારૂપ આરંભ-પરિગ્રહના ત્યાગમાં યત્ન કરવો આવશ્યક છે, જેથી મોક્ષાર્થી સાધુની પ્રવ્રજયા મોક્ષરૂપ ફળવાળી બને. વિશેષાર્થ : ક્વચિત્ અપવાદિક કારણે મુનિ નદી ઊતરતા હોય કે અન્ય કોઈ અવિરતિવાળી બાહ્યપ્રવૃત્તિ કરતા હોય કે જેમાં કાયાથી આરંભાદિ થતો હોય, તોપણ વિરતિના પરિણામવાળા મુનિની તે કાયિક કે વાચિક પ્રવૃત્તિ આરંભરૂપ નથી, પરંતુ સંયમવૃદ્ધિને અનુકૂળ છે. દા.ત. મુનિ સંયમની વૃદ્ધિ અર્થે નવકલ્પી વિહારમાં યત્ન કરતા હોય ત્યારે, તે મુનિની વિહારની પ્રવૃત્તિથી થતી વાઉકાયની વિરાધના આરંભરૂપ જણાય, પરંતુ સંયમને અનુકૂળ હોવાથી તે પ્રવૃત્તિ ત્રણેય યોગથી નિરારંભ છે, અને તે વખતે બાહ્યથી દેખાતી આરંભની પ્રવૃત્તિ અશક્યપરિહારરૂપ છે; કેમ કે સંયમનો ઉચિત યોગ હોય અને હિંસાનો પરિહાર અશક્ય હોય તેવી ઉચિત પ્રવૃત્તિમાં થતી હિંસાને શાસ્ત્રકારો આરંભરૂપ કહેતા નથી. વળી, મુનિ પ્રમાદના પરિણામવાળા હોય ત્યારે પડિલેહણની ક્રિયા કરતા હોય તોપણ શાસ્ત્રમાં તેને ષકાયના વિરાધક કહ્યા છે. તેથી પ્રમાદી સાધુ દ્વારા કાયાથી કરાતી અહિંસાની પ્રવૃત્તિ પણ અતિચારની ભૂમિકાવાળી આરંભની પ્રવૃત્તિરૂપ છે. વળી ક્વચિત્ પ્રમાદને કારણે મુનિ દ્વારા અતિચારનું સેવન થઈ જાય અને પાછળથી પરિણામની વિશુદ્ધિના બળથી આલોચના કરે, તો તે મુનિનો વિરતિનો પરિણામ જીવંત રહે છે. તેથી વીતરાગના શાસનની જ પ્રવ્રયા નિયમથી મોક્ષરૂપ ફળને આપનાર છે. તે ૮II અવતરણિકા : उक्ता प्रव्रज्या भेदतः, अधुनैतत्पर्यायानाहઅવતરણિકાર્ય : ગાથા-૫ ની અવતરણિકામાં કહેલ કે તત્ત્વ-ભેદ-પર્યાય વડે વ્યાખ્યા કરવી જોઇએ, એ પ્રકારનો ન્યાય છે. તેથી ગાથા-પમાં પારમાર્થિક અર્થને આશ્રયીને તત્ત્વથી પ્રવજ્યા બતાવી, ગાથા-૬ માં પ્રવ્રજ્યાના નામાદિ ચાર ભેદો બતાવ્યા અને અંતે નિગમન કરતાં સ્થાપન કર્યું કે ચોથા પ્રકારની ભાવપ્રવ્રજયા અવશ્ય મોક્ષફળવાળી છે. આ રીતે ભેદથી પ્રવ્રયા કહેવાઈ. હવે આના = પ્રવ્રજ્યાના, પર્યાયોને = એકાર્યવાચી શબ્દોને, કહે છે ગાથા : पव्वज्जा निक्खमणं समया चाओ तहेव वेरग्गं । धम्मचरणं अहिंसा दिक्खा एगट्ठियाइं तु ॥९॥स त्ति दारं गयं ॥ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક ! “સા' દ્વાર | ગાથા ૯ અન્વયાર્થ : 7 = વળી = શબ્દનયના અભિપ્રાયથી, પબ્રજ્ઞા = પ્રવ્રજયા, નિવમvi = નિષ્ક્રમણ, ક્ષમા = સમતા, વો = ત્યાગ, તદેવ વેરા = તે રીતે જ વૈરાગ્ય, થમ્પરર = ધર્મનું ચરણ, હિંસા = અહિંસા વિષ્ણ= દીક્ષા = ભાવસત્ર; પ્રક્રિયાપું = (આ શબ્દો) એકાWવાળા છે. સા = “તે ત્તિ = એ પ્રકારનું તારું = દ્વાર પાડ્યું = ગયું = પૂરું થયું. ગાથાર્થ : શબ્દનયના અભિપ્રાયથી પ્રવજ્યા, નિષ્ક્રમણ, સમતા, બાહ્ય-અત્યંતર પરિગ્રહનો ત્યાગ, તે રીતે જ વિષયોમાં વૈરાગ્ય, ક્ષાત્યાદિ દશવિધ ધર્મોનું આસેવન, જીવહિંસાનું વર્જન, દીક્ષા; આ પ્રવજ્યાના એકાર્યવાચી શબ્દો છે. ટીકા : प्रव्रज्या निरू पितशब्दार्था, निष्क्रमणं द्रव्यभावसङ्गात्, समता सर्वेष्विष्टानिष्टेषु, त्यागः बाह्याभ्यन्तरपरिग्रहस्य, तथैव वैराग्यं विषयेषु, धर्मचरणं = क्षान्त्याद्यासेवनम्, अहिंसा = प्राणिघातवर्जनम्, दीक्षा= सर्वसत्त्वाभयप्रदानेन भावसत्रं, एकाथिकानि तु = एतानि प्रव्रज्याया एकार्थिकानि तुर्विशेषणार्थः शब्दनयाभिप्रायेण, समभिरू ढनयाभिप्रायेण तु नानार्थान्येव, भिन्नप्रवृत्तिनिमित्तत्वात् सर्वशब्दानामिति गाथार्थः।।९।। ટીકાર્થ : (૧) પાપમાંથી શુદ્ધ ચરમયોગોમાં જવું એ પ્રવ્રયા છે, એ પ્રકારની ગાથા-૫ માં નિરૂપાયેલ શબ્દાર્થવાળી પ્રવ્રજ્યા છે. (૨) દ્રવ્યસંગ અને ભાવસંગમાંથી નીકળવું, તે નિષ્ક્રમણ છે અર્થાત્ બાહ્ય પદાર્થોનો સંચય એ દ્રવ્યસંગ છે અને બાહ્ય પદાર્થો પ્રત્યેનો ચિત્તનો પ્રતિબંધ એ ભાવસંગ છે. તેથી તે બાહ્ય પદાર્થોનો અને બાહ્ય પદાર્થો પ્રત્યે ચિત્તના પ્રતિબંધનો ત્યાગ કરવો એ નિષ્ક્રમણ છે. (૩) સર્વ ઈષ્ટ-અનિષ્ટ પદાર્થોમાં સમાન પરિણામ રાખવો તે સમતા છે. (૪) ગાથા-૭ માં બતાવેલ બાહ્ય અને અત્યંતર પરિગ્રહનો ત્યાગ કરવો એ ત્યાગ છે. (૫) તે રીતે જ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં વિરક્તભાવ કેળવવો તે વૈરાગ્ય છે. (૬) ક્ષમા આદિ દશ પ્રકારના યતિધર્મોનું આસેવન કરવું તે ધર્મચરણ છે. (૭) જીવોની હિંસાનું વર્જન કરવું તે અહિંસા છે. (૮) સર્વ જીવોને અભયદાન આપવા દ્વારા ભાવદાનશાળાનું આસેવન કરવું તે દીક્ષા છે. ગાથાના અંતે રહેલ “તુ' શબ્દ વિશેષ અર્થવાળો છે અર્થાત્ કંઈક વિશેષતા બતાડવા માટે છે, અને તે વિશેષતા એ છે કે, શબ્દનયના અભિપ્રાયથી ઉપરમાં દર્શાવેલ સાત શબ્દો પ્રવ્રજ્યાના એકાર્યવાચી છે, પરંતુ સમભિરૂઢનયના અભિપ્રાયથી આ સાત શબ્દો જુદા જુદા અર્થવાળા જ છે; કેમ કે ભિન્ન ભિન્ન For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩ વ્યુત્પત્તિઓને આશ્રયીને સર્વ શબ્દોની ભિન્ન પ્રવૃત્તિનું નિમિત્તપણું છે અર્થાતુ ઉપરમાં બતાવેલ પ્રવ્રજ્યાદિ આઠેય શબ્દો ભિન્ન ભિન્ન પ્રવૃત્તિના વાચક છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૯ અવતરણિકા : सेति व्याख्यातम्, अधुना केनेत्येतद् व्याख्यायते, तत्र योग्येन गुरुणा, स चेत्थंभूतः, इत्याह અવતરણિકાર્ય : ગાથા-૧માં ગ્રંથકારે પ્રતિજ્ઞા કરેલ કે પાંચ વસ્તુઓને હું યથાક્રમથી કહીશ. ત્યારપછી ગાથા-૨માં પાંચ વસ્તુઓનાં નામ બતાવ્યાં અને ગાથા-૪માં પ્રવ્રયાવિધાન નામની પ્રથમ વસ્તુનાં પાંચ ધારો બતાવ્યાં. તેમાંથી “સા' એ પ્રકારનું પહેલું દ્વાર ગાથા-૫ થી ૯ માં વ્યાખ્યાન કરાયું, હવે ‘ન' એ પ્રકારનું આ= બીજું દ્વાર, વ્યાખ્યાન કરાય છે. ત્યાં ‘' દ્વારનો અર્થ કરતાં કહે છે કે, યોગ્ય ગુરુએ પ્રવ્રયા આપવી જોઈએ. અને તે=પ્રવ્રયાયોગ્ય ગુરુ, આવા પ્રકારના હોય છે. એથી પ્રવ્રયા આપવા માટે યોગ્ય ગુરુના ગુણોને કહે છે ગાથા : पव्वज्जाजोग्गगुणेहिं संगओ विहिपवण्णपव्वज्जो । सेविअगुरु कुलवासो सययं अक्खलिअसीलो अ॥१०॥ सम्म अहीअसुत्तो तत्तो विमलयरबोहजोगाओ। तत्तण्णू उवसंतो पवयणवच्छल्लजुत्तो अ॥११॥ सत्तहिअरओ अतहा आएओ अणुवत्तगो अगंभीरो। अविसाई परलोए उवसमलद्धीइकलिओ अ॥१२॥ तह पवयणत्थवत्ता सगुरुअणुन्नायगुरु पओ चेव। एआरिसो गुरू खलु भणिओ रागाइरहिएहि ॥१३॥ અન્વયાર્થ : પબ્રજ્ઞાનો નમુહિં સંડો = પ્રવ્રયાને યોગ્ય ગુણોથી સંગત, વિદિપવUUપબનો=વિધિપૂર્વક સ્વીકારાયેલી પ્રવ્રયાવાળા, વિપુjનવાસ = સેવાયેલ છેગુરુકુલવાસ જેમના વડે એવા, સર્વ અનિલોકસતત=પ્રવ્રયાગ્રહણથી માંડીને સર્વકાળ, અસ્મલિત શીલવાળા, મ=પરના દ્રોહથી વિરતિના પરિણામવાળા, સ અહીમસુત્ત=સમ્યગુ = યોગોદ્રહનપૂર્વક, ભણાયેલાં છે. સૂત્રો જેમના વડે એવા, તો વિમનયરવોનો તત્તપૂeતેનાથી=સૂત્રના અધ્યયનથી, (થયેલા) વિમલતર બોધના યોગને કારણે તત્ત્વજ્ઞ=તત્ત્વને જાણનારા, ૩વસંતોકઉપશાંત, પવય વચ્છર્જકુત્તો મ=અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યથી યુક્ત, સહિરો =અને સત્ત્વહિતમાં રત, તહાં ગાઈ નકુવો એ મીરોકત For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર / ગાથા ૧૦ થી ૧૩ રીતે આદેય, અનુવર્તક અને ગંભીર, પરભોણ્ અવિસા$=પરલોકમાં અવિષાદી=પરલોકને સાધવામાં વિષાદ વગરના, વસમતીતિઓ અ=અને ઉપશમલબ્યાદિથી કલિત, તદ્દ પવવળત્ત્વવત્તા-તથા પ્રવચન અને અર્થના વક્તા, સમુહ અનુન્નાયનુ પો ચેવ=અને સ્વગુરુથી અનુજ્ઞાત ગુરુપદવાળા; રિસો ]=આવા પ્રકારના જ રા ફરિિહં ગુરુ મળિયો =રાગાદિથી રહિત વડે ગુરુ કહેવાયા છે. खलु ગાથાર્થ : પ્રવ્રજ્યાયોગ્ય ગુણોથી યુક્ત, વિધિપૂર્વક સ્વીકારેલ પ્રવ્રજ્યાવાળા, સેવન કરેલ ગુરુકુલવાસવાળા, પ્રવ્રજ્યાગ્રહણથી માંડીને સર્વકાળ અસ્ખલિત શીલવાળા, પરના દ્રોહથી વિરતિના પરિણામવાળા, યોગોદ્વહનપૂર્વક ભણેલ સૂત્રોવાળા, તેથી વિમલતર બોધનો યોગ થવાના કારણે તત્ત્વને જાણનારા, ઉપશાંત અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યથી યુક્ત અને જીવોનું હિત કરવામાં તત્પર; અને આદેય, અનુવર્તક અને ગંભીર, પરલોક સાધવામાં ખેદ વગરના અને ઉપશમલબ્ધિ વગેરેથી યુક્ત, તથા સૂત્રને અને અર્થને કહેનારા અને પોતાના ગુરુથી અનુજ્ઞા પામેલ ગુરુના પદવાળાઃ આવા પ્રકારના જ વીતરાગ વડે ગુરુ કહેવાયા છે. ટીકા : प्रव्रज्यायोग्यस्य प्राणिनो गुणाः = प्रव्रज्यायोग्यगुणा आर्यदेशोत्पन्नादयो वक्ष्यमाणाः; तथाऽन्यत्राप्युक्तम् “अथ प्रव्रज्याऽर्हः- आर्यदेशोत्पन्नः १ विशिष्टजातिकुलान्वितः २ क्षीणप्रायकर्म्ममलः ३ तत एव विमलबुद्धिः ४ दुर्लभं માનુષ્ય, નન્મ મરનિમિત્તે, સમ્પશ્ચપત્તા:, વિષયા દુ:સ્વòતવઃ, પંચોળે વિયોગઃ, પ્રતિક્ષળ મરાં, વારુંનો વિપાળ:, इत्यवगतसंसारनैर्गुण्यः ५ तत एव तद्विरक्तः ६ प्रतनुकषायोऽल्पहास्यादिः ७-८ कृतज्ञः ९ विनीतः १० प्रागपि राजाऽमात्यपौरजनबहुमतः ११ अद्रोहकारी १२ कल्याणाङ्गः १३ श्राद्धः १४ स्थिर: १५ समुपसम्पन्नश्चेति १६ ' ૨૯ एभिः सङ्गतः = युक्तः = समेतः सन् किं ? इत्याह - विधिप्रपन्नप्रव्रज्यो = विधिना वक्ष्यमाणलक्षणेन = अङ्गीकृता प्रव्रज्या येन स तथाविधः, तथा सेवितगुरुकुलवासः समुपासितगुरुकुल इत्यर्थः, सततं = सर्वकालं प्रव्रज्याप्रतिपत्तेरारभ्य, अस्खलितशीलश्च = अखण्डितशीलश्च, चशब्दात् परद्रोहविरतिभावश्चेति યથાર્થ: IKI પ્રપન્ના= ટીકાર્ય : પ્રવ્રજ્યાને યોગ્ય પ્રાણીના = જીવના, ગુણો = પ્રવ્રજ્યાને યોગ્ય ગુણો, ગાથા-૩૨ આદિમાં કહેવાનાર આર્યદેશોત્પન્નાદિ છે, તે પ્રકારે અન્યત્ર પણ = અન્ય ગ્રંથોમાં પણ, કહેવાયું છે, જે અથ થી બતાવે છે (૧) આર્યદેશમાં ઉત્પન્ન થયેલા, (૨) વિશિષ્ટ જાતિ અને કુલથી યુક્ત, (૩) પ્રાયઃ ક્ષીણ થયેલ કર્મરૂપી મલવાળા, (૪) તેથી જ=ક્ષીણપ્રાયઃકર્મમલવાળા છે તેથી જ, વિમલ=નિર્મળ, બુદ્ધિવાળા, For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩ (૫) મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણના નિમિત્તવાળું છે, સંપત્તિઓ ચપળ છે, વિષયો દુ:ખના હેતુ છે, સંયોગમાં વિયોગ છે, પ્રતિક્ષણ મરણ છે અર્થાત પ્રતિક્ષણ આયુષ્ય ક્ષીણ થવાથી તેટલા આયુષ્યના અભાવની પ્રાપ્તિરૂપ જીવનું દરેક ક્ષણે મરણ થાય છે, કર્મનો વિપાક દારુણ છે, એ પ્રકારે જણાયેલું છે સંસારનું નૈક્ષ્ય જેમના વડે એવા, (૬) તેથી જ=સંસારનું નૈણ્ય જાણેલ હોવાથી જ, તેનાથી વિરક્ત=સંસારથી વિરાગ પામેલા, (૭) પ્રતનુ કષાયવાળા=અતિઅલ્પ ક્રોધાદિ કષાયવાળા, (૮) અલ્પ હાસ્યાદિવાળા=મંદ નોકષાયવાળા, (૯) કૃતજ્ઞ=કોઈ દ્વારા કરાયેલ ઉપકારને જાણનારા, (૧) વિનીત=વિનયવાળા, (૧૧) દીક્ષા લેતાં પહેલાં પણ રાજ, અમાત્ય, નગરસંબંધી જનોથી બહુમાન પામેલા, (૧૨) અદ્રોહકારી-દ્રોહ નહીં કરનારા, (૧૩) લ્યાણ અંગવાળા=અંગની વિક્લતા વગરના, (૧૪) શ્રદ્ધાવાળા, (૧૫) સ્થિર= સ્થિર ચિત્તવાળા, (૧૬) અને સમુપસંપન્ન દીક્ષા ગ્રહણ કરવા માટે સામેથી ઉપસ્થિત થયેલા પ્રવ્રયાઈ છે–દીક્ષા ગ્રહણ કરવા માટે યોગ્ય છે. આમના વડે સંગત આ ૧૬ ગુણોથી યુક્ત છતા, શું? એથી કહે છે વિધિથી પ્રપન્ન પ્રવ્રયાવાળા=કહેવાનાર લક્ષણવાળી વિધિપૂર્વક અંગીકરાઈ છે પ્રવજ્યા જેમના વડે તે તેવા પ્રકારના વિધિથી અંગીકૃત પ્રવ્રજયાવાળા, અને સેવાયેલ ગુરુકુલવાસવાળા સારી રીતે સેવાયું છે ગુરુનું કુળ જેમના વડે એવા, અને સતત=પ્રવ્રજ્યાના સ્વીકારથી આરંભીને સર્વકાળ, અસ્મલિત શીલવાળા=અખંડિત શીલવાળા, અને “ઘ' શબ્દથી પરદ્રોહની વિરતિના ભાવવાળા ગુરુ દીક્ષા આપવા માટે યોગ્ય છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) આર્યદેશના ઉત્તમ સંસ્કારો સંયમની સાધના માટે ઉપકારક બને છે અને અનાર્યદેશમાં ઉત્પન્ન થયેલા જીવો પ્રાયઃ કરીને ઉત્તમ સંસ્કારવાળા હોતા નથી, તેથી આર્યદેશમાં ઉત્પન્ન થયેલા જીવો પ્રવ્રજ્યા ગ્રહણ કરવાને યોગ્ય છે. (૨) માતૃપક્ષની જાતિ કહેવાય છે અને પિતૃપક્ષનું કુલ કહેવાય છે અને ઉત્તમ જાતિ અને ઉત્તમ કુલમાં જન્મેલો જીવ વિશિષ્ટ જાતિ-કુલાન્વિત કહેવાય. આવો જીવ ગ્રહણ કરેલ પ્રતિજ્ઞાનો સભ્ય નિર્વાહ કરવા માટે સમર્થ બને છે, તેથી વિશિષ્ટ જાતિ અને કુલથી યુક્ત જીવો દીક્ષાને યોગ્ય છે. (૩-૪-૫) જેનો કર્મમલ ઘણો ક્ષીણ થઇ ગયો છે અને કર્મમલ ક્ષીણપ્રાયઃ થવાને કારણે જે જીવ વિમલબુદ્ધિવાળો હોય, તેને વિમલબુદ્ધિ હોવાથી સંસારનું નૈગુણ્ય દેખાતું હોય છે કે ચાર ગતિઓમાં મનુષ્યગતિ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર / ગાથા ૧૦ થી ૧૩ ૩૧ દુર્લભ છે, હિતની સાધના મનુષ્યભવમાં કરી શકાય છે અને અન્ય ગતિઓ પ્રાયઃ કરીને ભવ પૂરા કરવા માટે હોય છે. માટે આવો દુર્લભ મનુષ્યભવ મને પ્રાપ્ત થયો છે, તો મારે હિતમાં પ્રવૃત્તિ ક૨વી જોઇએ. વળી, વિમલબુદ્ધિવાળો જીવ જાણતો હોય છે કે જન્મ મરણનું કારણ છે. માટે પ્રાપ્ત થયેલો મનુષ્યભવ હું જેમ-તેમ પસાર કરીશ તો આ જન્મ સમાપ્ત થશે ત્યારે મને દુર્ગતિઓની પરંપરા પ્રાપ્ત થશે. આમ, મરણની પ્રાપ્તિ પહેલાં જન્મને સફળ કરવાનો વિમલબુદ્ધિવાળા જીવને મનોરથ થાય છે. વળી, વિમલબુદ્ધિવાળા જીવને સંસારની ચપળ એવી સંપત્તિમાં આસ્થા કરીને મનુષ્યભવ પસાર કરવો હિતાવહ જણાતો નથી; કેમ કે પુણ્ય પૂરું થઇ જાય તો પુણ્યથી પ્રાપ્ત થયેલી સંપત્તિ આ જન્મમાં પણ ચાલી જાય છે, અને કદાચ આ જન્મમાં ચાલી ન જાય તોપણ આયુષ્ય પૂરું થતાં તો અવશ્ય સર્વ સંપત્તિનો વિયોગ થાય છે. માટે ચપળ એવી સંપત્તિમાં આસ્થા કરવી વિમલબુદ્ધિવાળા જીવને અયુક્ત લાગે છે. વળી, વિમલબુદ્ધિવાળો જીવ જાણતો હોય છે કે સંસારના વિષયોમાં પ્રવૃત્તિથી પાપબંધ થાય છે, તેથી દુઃખનું કારણ એવા વિષયોથી સર્યું; અને સંસારમાં પ્રાપ્ત થયેલા સંયોગો પણ વિયોગમાં જ પર્યવસાન પામે છે, માટે આ સંયોગોમાં આસ્થા રાખીને મનુષ્યભવને વ્યતીત કરવો ઉચિત નથી. વળી, તે જાણે છે કે આયુષ્ય પણ ક્ષણે ક્ષણે ઘટી રહ્યું છે, આથી તેટલા અંશમાં જીવનું મૃત્યુ ચાલુ છે, અને જ્યારે સંપૂર્ણ આયુષ્ય પૂરું થશે ત્યારે દુર્લભ એવો મનુષ્ય ભવ સમાપ્ત થશે. માટે પ્રતિક્ષણ થતા મરણની ઉપેક્ષા કરીને મનુષ્યભવને તુચ્છ વિષયોમાં પૂરો કરવો ઉચિત નથી; અને કર્મનો વિપાક પણ અતિ દારુણ છે, માટે લેશ પણ પ્રમાદ કર્યા વગર કર્મના નાશ માટે યત્ન કરવો જોઇએ. આ પ્રકારે સંસારના વાસ્તવિક સ્વરૂપને જોવાની નિર્મળ બુદ્ધિ દ્વારા સંસારના નૈર્ગુણ્યને જાણતો જીવ પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે યોગ્ય છે. (૬) સંસારની નિર્ગુણતા જાણતો હોવાને કારણે જ સંસારથી વિરક્ત થયેલ મુમુક્ષુ દીક્ષા માટે યોગ્ય છે. (૭-૮) ઘણાં કર્મો ક્ષીણ થયેલાં હોવાથી જેના કષાયો અને નોકષાયો ઘણા અલ્પ હોય તેવો જીવ પ્રવ્રજ્યાને યોગ્ય છે; કેમ કે તેવો જીવ સંયમ ગ્રહણ કર્યા પછી સંયમમાં સમ્યગ્ યત્ન કરી શકે છે. (૯) વળી પોતાના ૫૨ માતા-પિતા આદિ દ્વારા અને ગુરુ આદિ દ્વારા કરાયેલા ઉપકારને જાણનારો જીવ પ્રવ્રજ્યાને યોગ્ય છે. (૧૦) સંસારમાં પણ ઉચિત વિનય કરનારો જીવ દીક્ષા માટે યોગ્ય છે. (૧૧) વળી, ઉત્તમ પ્રકૃતિ હોવાના કારણે દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં પણ રાજા, અમાત્ય, નગરજનોમાં બહુમાનપાત્ર હોય, તેવો જીવ સંયમ લેવા માટે લાયક છે. (૧૨) વળી, ઉત્તમ પ્રકૃતિવાળો હોવાને કા૨ણે ક્યારેય પણ કોઇનો દ્રોહ નહિ કરનારો જીવ દીક્ષાને યોગ્ય છે. (૧૩) વળી પૂર્વભવમાં સેવેલ ધર્મથી કલ્યાણના કારણીભૂત એવા પૂર્ણ અંગવાળો જીવ પ્રવ્રજ્યા માટે યોગ્ય છે, પરંતુ શરારના અંગોના વિકલતાવાળા નહીં. For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩ (૧૪) વળી ભગવાનના વચન ઉપર શ્રદ્ધાવાળો જીવ દીક્ષા માટે યોગ્ય છે. (૧૫) વળી પ્રકૃતિથી સ્થિર બુદ્ધિવાળો અર્થાત આત્મકલ્યાણના કારણભૂત સંયમ ગ્રહણ કર્યા પછી સંયમની મર્યાદાને હું અવશ્ય પાળીશ તેવી સ્થિરબુદ્ધિવાળો જીવ પ્રવ્રયા માટે યોગ્ય છે. (૧૬) વળી દીક્ષા લેવા માટે ગુરુ પાસે સમ્યફ ઉપસ્થિત થયેલો જીવ દીક્ષા લેવાને યોગ્ય છે. આવા પ્રકારના પ્રવ્રજ્યાયોગ્ય ૧૬ ગુણોવાળા જે હોય, વળી જેમણે આગળમાં કહેવાશે એ વિધિથી દીક્ષા ગ્રહણ કરેલી હોય, દીક્ષા ગ્રહણ કર્યા બાદ ગુરુકુલવાસમાં રહીને ભગવાનના શાસનની મર્યાદાને જાણી હોય, વળી પ્રવ્રયાગ્રહણથી માંડીને અખંડિત શીલવાળા હોય, અર્થાત્ શક્તિના પ્રકર્ષથી સંયમમાં યત્ન કરતાં ક્વચિત્ કાળદોષના કારણે કે પ્રમાદના કારણે અતિચાર લાગતા હોય તોપણ તે અતિચારની શુદ્ધિ કરીને શુદ્ધ થયેલા હોય, તેવા ગુરુ પાસે સંયમગ્રહણ કરવું જોઈએ. વળી, આવા પ્રકારના પણ પ્રવ્રયા આપનાર ગુરુ પરદ્રોહની વિરતિવાળા હોવા જોઈએ. તેનાથી એ કહેવું છે કે દીક્ષા આપ્યા પછી શિષ્યને ગુરુ ઉચિત યોગોમાં પ્રવર્તાવે નહીં તો શરણાગત તે યોગ્ય શિષ્યનો વિનાશ થાય, જે પરદ્રોહ છે; અને તેવો પરદ્રોહ કરવાના પરિણામથી વિરામ પામેલા ગુરુ યોગ્ય શિષ્યને સંયમમાં સમ્યફ પ્રવર્તાવી શકે છે. || ૧૦ || ટીકા : सम्यग् यथोक्तयोगविधानेन, अधीतसूत्रः गृहीतसूत्रः, ટીકાર્ય દીક્ષા આપવાને યોગ્ય ગુરુનું વિશેષ સ્વરૂપ બતાવે છે - સમ્યગુ= થોક્ત યોગના વિધાનથી અર્થાતુ શાસ્ત્રમાં કહેવાયેલ યોગની વિધિ કરવાપૂર્વક, ભણાયેલા સૂત્રોવાળા=પ્રહણ કરાયેલ સૂત્રોવાળા, ટીકા : ततो विमलतरबोधयोगात् इति तत: सूत्राध्ययनाद्यः शुद्धतरावगमस्तत्सम्बन्धादित्यर्थः, किमित्याहतत्त्वज्ञः वस्तुतत्त्ववेदी, ટીકાર્ય : તેના કારણે=સૂત્રના અધ્યયનને કારણે, વિમલતર બોધના યોગથી અર્થાત્ જે શુદ્ધતર અવગમ તેના સંબંધથી, શું? એથી કહે છે- તત્ત્વજ્ઞ= વસ્તુના તત્ત્વને જાણનારા, ભાવાર્થ : દીક્ષા લેતાં પહેલાં સંસારની નિર્ગુણતાને જાણવારૂપ જે નિર્મલ બોધ હતો, તેના કરતાં દીક્ષા લીધા For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩ ૩૩ પછી શાસ્ત્રો ભણવાને કારણે વિશેષ પ્રકારનો નિર્મલ બોધ થાય છે, તેથી સાધુ વસ્તુતત્ત્વને જાણનાર બને છે, અર્થાત સંસારની નિર્ગુણતાને વિશેષરૂપે જાણે છે અને મોક્ષ અને મોક્ષના ઉપાયોને સૂક્ષ્મ રીતે જાણે છે. અર્થાત્ કયા દેશ-કાળમાં કઈ રીતે યત્ન કરીને મોક્ષ સાધવો જોઇએ, તે વિશેષ રીતે જાણે છે. આવા વતત્ત્વના જાણનાર ગુરુને પ્રવ્રયા આપવાનો અધિકાર છે. ટીકા : उपशान्तः क्रोधविपाकावगमेन, प्रवचनवात्सल्ययुक्तश्च प्रवचनमिह सङ्घः सूत्रं वा तद्वत्सलभावयुक्त રૂતિ ગાથાર્થ: શા ટીકાર્ય : ક્રોધના વિપાકના અવગમથી = બોધથી, ઉપશાન્ત અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યથી યુક્ત = પ્રવચન અહીં સંઘ કે સૂત્રરૂપ છે તેના વત્સલભાવથી યુક્ત, અર્થાત ચતુર્વિધ સંઘમાં ગુણિયલ આત્માઓ પ્રત્યે અને ભગવાનના વચનરૂપ સૂત્રો પ્રત્યે રાગભાવવાળા હોવાથી સંઘનું કંઈ અહિત ન થાય તે માટે યત્ન કરનારા અને ભગવાનના વચનરૂપ સૂત્રની વિરુદ્ધ કથન નહિ કરનારા ગુરુ, દીક્ષા આપવા માટે યોગ્ય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૫ ટીકા : सत्त्वहितरतश्च = सामान्येनैव जीवहिते सक्तश्च, ટીકાર્ય : અને સત્ત્વના હિતમાં રત=સામાન્યથી જ જીવોનું હિત કરવામાં આસક્ત, ભાવાર્થ : વળી દીક્ષા આપવા માટે યોગ્ય ગુરુ સામાન્ય રીતે જ જીવના હિતમાં રસ દાય અર્થાત્ જૈનશાસનમાં રહેલા જીવો, જૈનશાસનની બહાર રહેલા જીવો અને પૃથ્વીકાયાદિ જીવો; એમ સર્વ જીવોનું હિત કરવાની મનોવૃત્તિવાળા હોય. આમ છતાં, પૃથ્વીકાયાદિ જીવોનું હિત, તેમને થતી પીડાના પરિવારમાં કરાતા યત્નથી જ થઇ શકતું હોવાથી પૃથ્વીકાયાદિ જીવોના હિત માટે તેટલો યત્ન કરનારા હોય છે, જયારે અન્ય સંસારી જીવોમાંથી માર્ગનો બોધ કરી શકે તેવા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવવામાં યત્ન કરવા દ્વારા, અને શરણે આવેલા શિષ્યાદિનું સારણા, વારણાદિ દ્વારા, હિત કરનારા હોય તેવા ગુરુ દીક્ષા આપવા માટે યોગ્ય છે. ટીકા : तथा न केवलमित्थंविधः किन्तु, आदेयोऽनुवर्त्तकश्च गम्भीरः, तत्रादेयो नाम ग्राह्यवाक्यः, अनुवर्तकश्च = भावानुकूल्येन सम्यक्पालकः, गम्भीरो = विपुलचित्तः, अविषादी परलोके = न परिषहाद्यभिद्रुतः कायसंरक्षणादौ दैन्यमुपयाति, For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩ ટીકાર્ય : તથા કેવલ આવા નહીં = માત્ર ઉપરમાં વર્ણવેલ ગુણોવાળા નહીં, પરંતુ આજેય, અનુવર્તક અને ગંભીર; તેમાં આદેય એટલે ગ્રાહ્યવાક્યવાળા, અને અનુવર્તક અર્થાત્ ભાવથી અનુકૂલપણા વડે આશ્રિત જીવોનું સમ્યક રીતે પાલન કરનારા, ગંભીર = વિપુલ ચિત્તવાળા, પરલોકમાં અવિષાદી એટલે પરિષહાદિથી અભિદુત = અભિભવ પામેલા, કાયના = છ કાયના, સંરક્ષણાદિમાં જે દીનતાને પામતા નથી, તે પરલોકમાં અવિષાદી છે અને તેવા ગુરુ બ્રજ્યા આપવા માટે યોગ્ય છે. ભાવાર્થ : શિષ્યને દીક્ષા આપવા માટે ઉપયોગી ઉપરમાં બતાવેલા ગુણોથી અન્ય વિશેષ ગુણો બતાવવા અર્થે ગ્રંથકાર કહે છે કે ફક્ત આટલા જ ગુણોવાળા નહીં પરંતુ આમેય, અનુવર્તક અને ગંભીર ગુરુ દીક્ષા આપવા માટે યોગ્ય છે. આદેય એટલે ગ્રાહ્ય વાક્યવાળા, અર્થાત્ જેમનું વચન ગ્રાહ્ય બનતું હોય તેવા ગુરુ યોગ્ય શિષ્યોને અનુશાસન આપી શકે છે. તેથી ગુરુ આદેય ગુણવાળા હોવા જોઇએ. વળી અનુવર્તક એટલે જીવની ભાવપરિણતિને અનુરૂપ શિષ્યનું સમ્યફ પાલન કરનારા હોય, તેવા અનુવર્તક ગુરુ પાસે દીક્ષા લેવી જોઇએ. વળી દીક્ષા આપવા માટે યોગ્ય ગુરુ વિશાળ ચિત્તવાળા હોવા જોઇએ. વળી, પરલોકનું હિત કરવામાં વિષાદ વગરના ચિત્તવાળા ગુરુ હોવા જોઈએ, અર્થાત્ પરિષહાદિ આવી પડ્યા હોય ત્યારે પૃથ્વીકાયાદિ છ કાયના રક્ષણાદિમાં દીનતા પામનારા ન હોય, પરંતુ આલોકના સુખની ઉપેક્ષા કરવા દ્વારા શક્તિના પ્રકર્ષથી પરિષહાદિને સહન કરીને પણ પરલોકના હિતનું કારણ એવા સંયમના પાલનમાં દઢ યત્ન કરનારા હોય. ટીકા : उपशमलब्ध्यादिकलितश्च = उपशमलब्ध्युपकरणलब्धिस्थिरहस्तलब्धियुक्तश्चेति गाथार्थः ॥ १२ ॥ ટીકાર્ય : અને ઉપશમલબ્ધિ આદિથી કલિત = ઉપશમલબ્ધિ, ઉપકરણલબ્ધિ અને સ્થિર હસ્તલબ્ધિથી યુક્ત, ગુરુ દીક્ષા આપવાને યોગ્ય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. * ઉપશમલબ્ધિ એટલે બીજાને શાંત કરવાનું સામર્થ્ય. * ઉપકરણલબ્ધિ એટલે સંયમમાં ઉપકારક એવા નિર્દોષ વસ્ત્ર-પાત્ર આદિ ઉપકરણને મેળવવાની શક્તિ. * સ્થિરહસ્તલબ્ધિ એટલે બીજાઓને વ્રતપાલનાદિમાં સ્થિર કરવાની શક્તિ. I૧૨ા. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેન” દ્વાર | ગાથા ૧૩-૧૪ ૨ ટીકા : ___ तथा प्रवचनार्थवक्ता सूत्रार्थवक्तेत्यर्थः, स्वगुर्वनुज्ञातगुरु पदश्चैव असति तस्मिन् दिगाचार्यादिना स्थापितगुरुपद इत्यर्थः, ईदृशो गुरुः खलुशब्दोऽवधारणार्थः ईदृश एव, कालदोषादन्यतरगुणरहितोऽपि बहुतरगुणयुक्त इति वा विशेषणार्थः, भणितो रागादिरहितैः = प्रतिपादितो वीतरागैरिति गाथार्थः ॥ १३ ॥ ટીકાર્ય : તથા પ્રવચન અને અર્થના વક્તા = સૂત્ર અને અર્થને કહેનારા, અને પોતાના ગુરુથી અનુજ્ઞા પામેલ ગુરુના પદવાળા. તે નહીં હોતે છતે = પોતાના ગુરુ ન હોય તો, દિગાચાર્યાદિ વડે સ્થપાયેલ ગુરુપદવાળા. વનુ શબ્દ અવધારણના અર્થવાળો છે, એથી આવા પ્રકારના જ ગુરુ અથવા રવનુ શબ્દ કાળના દોષથી કોઈક ગુણથી રહિત પણ ઘણા ગુણોથી યુક્ત, એ પ્રકારના વિશેષણના અર્થવાળો છે. તેવા ગુરુ રાગાદિથી રહિત વડે કહેવાયા છે = વીતરાગ વડે પ્રતિપાદન કરાયા છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શિષ્યાદિને સૂત્ર અને અર્થની વાચના આપતા હોય, જેમને પોતાના ગુરુએ ગુરુપદે સ્થાપિત કર્યા હોય, સ્વગુરુના અભાવમાં દિગાચાર્યે = ગચ્છાચાર્યે, જેમને ગુરુપદે સ્થાપ્યા હોય, એવા જ ગુરુને વીતરાગ ભગવંતોએ દીક્ષા આપવા માટે લાયક કહ્યા છે. કાલદોષથી ઉપરમાં બતાવેલ સર્વ ગુણસંપન્ન ન હોય, કેટલાક ગુણોથી રહિત હોય છતાં ઘણા ગુણોથી યુક્ત હોય તો તેવા ગુરુ પણ દીક્ષા આપવાને લાયક છે. મૂળગાથામાં “ઘ' શબ્દ અવધારણ અર્થમાં છે અથવા તો કાલદોષને કારણે એકાદ ગુણથી રહિત પણ ઘણા ગુણોથી યુક્ત ગુરુની પાસે જ દીક્ષા ગ્રહણ કરવી, એ પ્રકારની વિશેષતા બતાવવા માટે છે. તેથી એ પ્રાપ્ત થાય કે અવધારણ અર્થમાં “વસુ' શબ્દને ગ્રહણ કરીએ તો પૂર્વમાં બતાવેલા સર્વ ગુણોથી યુક્ત જ ગુરુ દીક્ષા આપવા માટે અધિકારી છે, અન્ય નહીં; અને “ઘ7' શબ્દનો બીજો વિશેષતા બતાવતો અર્થ ગ્રહણ કરીએ તો વર્તમાનકાળ વિષમ હોવાને કારણે ઉપરમાં વર્ણવેલ સંપૂર્ણ ગુણોવાળા ગુરુ ન મળે તોપણ ઘણા ગુણોથી યુક્ત હોય તેવા ગુરુ પણ દીક્ષા આપવા માટે અધિકારી છે. ૧૩. ગાથા : एआरिसेण गुरुणा सम्मं परिसाइकज्जरहिएणं। पव्वज्जा दायव्वा तयणुग्गहनिज्जराहेउं ॥१४॥ અન્વયાર્થ : સાફmref=પર્ષદાદિ કાર્યથી રહિત, પરિ ગુરુ = આવા પ્રકારના ગુરુએ = પૂર્વમાં બતાવેલા ગુણોવાળા ગુરુએ, તયપુનિન્જર = તેના અનુગ્રહ અને નિર્જરાના હેતુથી = શિષ્ય પર ઉપકાર કરવા માટે અને પોતાના કર્મની નિર્જરા કરવા માટે, સર્પ = સમ્યફ = શાસ્ત્રમાં બતાવેલી વિધિપૂર્વક, પર્વજ્ઞા રાયબ્બા = પ્રવ્રયા આપવી જોઇએ. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૪-૧૫ ગાથાર્થ : પર્ષદાદિ કાર્યથી રહિત, પૂર્વમાં બતાવેલા ગુણોવાળા ગુરુએ શિષ્યના અનુગ્રહના હેતુથી અને પોતાના કર્મની નિર્જરાના હેતુથી સમ્યફ પ્રવજ્યા આપવી જોઇએ. ટીકા : ईदृशेन गुरुणा एवंविधेनाचार्येण, सम्यग् अविपरीतेन विधिना, पर्षदादिकार्यरहितेन = सम्पूर्णा मे पर्षद् भविष्यति पानकादिवाहको वेत्याद्यैहिककार्यनिरपेक्षेण, प्रव्रज्या दातव्या दीक्षा विधेया, किं तयङ्गीकृत्य? इत्यत्राह- तदनुग्रहनिर्जराहेतोः इति विनेयानुग्रहार्थं कर्मक्षयार्थं चेति गाथार्थः ॥१४॥ ટીકાર્ય : પર્ષદાદિના કાર્યથી રહિત=“મારી પર્ષદા સંપૂર્ણ થશે અથવા પાનકાદિનો વાહક થશે.' ઈત્યાદિ ઐહિક કાર્યથી નિરપેક્ષ એવા, આવા પ્રકારના ગાથા-૧૦ થી ૧૩ માં બતાવ્યા એવા પ્રકારના, ગુરુએ=આચાર્યએ, સમ્યગુ=અવિપરીત વિધિ વડે, પ્રવ્રજ્યા આપવી જોઇએ=દીક્ષા કરવી જોઇએ. શેને અંગીકાર કરીને? એ પ્રકારની શંકામાં કહે છે- તેના અનુગ્રહ અને નિર્જરાના હેતુથી અર્થાત વિનેયના = શિષ્યના, અનુગ્રહના અર્થે અને કર્મના ક્ષયના અર્થે, દીક્ષા આપવી જોઈએ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૦ થી ૧૩ માં બતાવેલા ગુણોવાળા પ્રવ્રજયાદાનની યોગ્યતાવાળા ગુરુએ, ‘મારા શિષ્ય પરિવારની વૃદ્ધિ થશે અથવા પાણી આદિ લાવવામાં કામ લાગશે” એવા કોઈપણ આલોકનાં કાર્યોની અપેક્ષાથી રહિત બનીને, શિષ્યના આત્માના અનુગ્રહ માટે અને પોતાનાં કર્મોનો ક્ષય માટે યોગ્ય જીવને વિધિપૂર્વક દીક્ષા આપવી જોઇએ. તે ૧૪ અવતારણિકા : ईदृशि गुरौ गुणमाह - અવતરણિકાર્ય : આવા પ્રકારના=ગાથા-૧૦ થી ૧૩ માં કહેલા ૧૭ ગુણોવાળા, ગુરુ હોતે છતે શિષ્યોને થતા ગુણને = લાભને, કહે છે ગાથા : भत्तिबहुमाण सद्धा थिरया चरणम्मि होइ सेहाणं । एआरिसम्मि निअमा गुरुम्मि गुणरयणजलहिम्मि ॥१५॥ અન્વયાર્થ : VIRય િરિસમ ગુરુ નિગમ=ગુણરૂપી રત્નના જલધિરૂપ આવા પ્રકારના ગુરુમાં નિયમથી સેદાઇ મત્તિવમાં શૈક્ષોને ભક્તિ અને બહુમાન થાય છે. (અને આવા ગુરુમાં ભક્તિ-બહુમાન થવાથી) ઘરમિ=ચરણમાં સિદ્ધ થયા=શ્રદ્ધા (અને) સ્થિરતા રોકથાય છે. For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ 3 . પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેના દ્વાર | ગાથા ૧૫ ગાથાર્થ : - ગુણરૂપી રત્નના સમુદ્ર જેવા આવા પ્રકારના ગુરુમાં નિયમથી નવદીક્ષિતોને ભક્તિ અને બહુમાન થાય છે, અને ભક્તિ-બહુમાન થવાથી ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા થાય છે. ટીકા : भक्तिबहुमानौ इति भक्तिर्बाह्यविनयरू पा बहुमानो भावप्रतिबन्धः, एतौ भवतः शिक्षकाणां = अभिनवप्रव्रजितानामिति योगः, क ? इत्याह- ईदृशि = एवंभूते गुरौ = आचार्ये नियमात् = नियमेन, पुनरपि स एव विशिष्यते-गुणरत्नजलधौ गुणरत्नसमुद्र इति, ततः श्रद्धा स्थिरता च चरणे भवति इति; तथाहिगुरु भक्तिबहुमानभावत एव चारित्रे श्रद्धा स्थैर्यं च भवति नान्यथेति गाथार्थः ॥१५॥ ટીકાર્ય : શિક્ષકોને = અભિનવ પ્રવ્રજિતોને = નવદીક્ષિતોને, ભક્તિ અને બહુમાન થાય છે = બાહ્ય વિનયરૂપ ભક્તિ છે અને ભાવથી પ્રતિબંધરૂપ બહુમાન છે, આ બે થાય છે. ક્યાં? એથી કહે છે આવા પ્રકારના ગુરુમાં = આવા પ્રકારના આચાર્યમાં, નિયમથી = નિયમ વડે, આ બે થાય છે. ફરી પણ તે જ = ગુરુ જ, વિશેષાય છે = વિશેષ પ્રકારે બતાવાય છે. ગુણરૂપ રત્નના જલધિ = ગુણરૂપ રત્નના સમુદ્ર, એવા ગુરુમાં શિષ્યોને ભક્તિ અને બહુમાન થાય છે અને તેનાથી ચરણમાં શ્રદ્ધા અને સ્થિરતા થાય છે. તે તથાદિથી સ્પષ્ટ કરે છે. ગુરુમાં ભક્તિ અને બહુમાનના ભાવથી જ ચારિત્રમાં શ્રદ્ધા અને ધૈર્ય થાય છે, અન્ય રીતે નહીં. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં વર્ણવેલા ગુણોરૂપી રત્નોના સાગર જેવા ગુનો યોગ થતાં નૂતન દીક્ષિત શિષ્યોને ગુરુ પ્રત્યે અવશ્ય ભક્તિ અને બહુમાન પ્રગટે છે અને ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન પ્રગટવાથી શિષ્યોને ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા થાય છે; કારણ કે ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાનભાવ વગર થતી નથી. - ભક્તિ એટલે વિનય આદિ બાહ્યપ્રવૃત્તિ, બહુમાન એટલે ગુરુ પ્રત્યેનો ભાવથી પ્રતિબંધ અને ભાવપ્રતિબન્ધ એટલે ગુરુના ગુણોને જોઇને શિષ્યને થતો તેમના પ્રત્યેનો ચિત્તનો પ્રતિબન્ધ, ગુરુ પ્રત્યેનો લગાવ, અર્થાત્ આંતરિક અનુરાગ. વિશેષાર્થ : ગુણવાન ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાન તેને થાય કે જેને ગુણો પ્રત્યે તીવ્ર પક્ષપાત હોય. તેથી ગુણ પ્રત્યેના તીવ્ર પક્ષપાતવાળા શિષ્યને ગુણવાન ગુરુની ચારિત્રની પ્રવૃત્તિ રુચે છે, આથી તે શિષ્યને ચારિત્ર પ્રત્યે શ્રદ્ધા થાય છે અને ગુણવાન ગુરુની ઉચિત પ્રવૃત્તિ જોઇને શિષ્યને દુષ્કર એવી ચારિત્રની પ્રવૃત્તિ કરવામાં સ્થિરતા આવે છે; કેમ કે ગુણવાન ગુરુમાં રહેલી ઉચિત પ્રવૃત્તિ જોઇને શિષ્યના હૈયામાં વર્તતો બહુમાનભાવ તેને ચારિત્રના પરિણામમાં સ્થિર કરે છે. પરંતુ જે શિષ્યને આવા ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાન For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેના દ્વાર | ગાથા ૧૫-૧૬ ન હોય તેને ચારિત્રના પરિણામમાં રુચિ થઈ શકતી નથી; કેમ કે આવા શિષ્ય કેવળ ભૌતિક ફળ મેળવવા અર્થે જ ચારિત્ર ગ્રહણ કર્યું છે, વસ્તુતઃ તેનામાં ગુણનો પક્ષપાત નથી; કેમ કે ગુણ પ્રત્યે તીવ્ર પક્ષપાતવાળા જીવને તો ગુણવાન ગુરુમાં અવશ્ય ભક્તિ-બહુમાન થાય. તે ૧૫ અવતરણિકા : गुणान्तरमाह અવતરણિકાર્ચ : ગાથા-૧૦ થી ૧૩માં વર્ણન કરાયેલા સ્વરૂપવાળા ગુરુ પાસે દીક્ષા લેવાથી શિષ્યને પ્રાપ્ત થતા પૂર્વગાથામાં બતાવેલા ગુણોથી ગુણાંતરને = અન્ય લાભોને, કહે છેગાથા : अणुवत्तगो अ एसो हवइ दढं जाणई जओ सत्ते। चित्ते चित्तसहावे अणुवत्ते तह उवायं च ॥१६॥ અન્વયાર્થ : પક્ષો = અને આ = પૂર્વમાં કહેવાયેલા ગુણોવાળા ગુરુ, ઢું મyવત્તાનો હવ = દઢ અનુવર્તક થાય છે; = જે કારણથી મyવત્તે ચિત્તસહવે સન્ત = ચિત્ર અનુવર્ય = અનેક રૂપે અનુવર્તનીય, એવા ચિત્ર=વિવિધ, સ્વભાવવાળા સત્ત્વોને = જીવોને, તદ ર = અને તે પ્રકારના = જે પ્રકારે વિવિધ સ્વભાવવાળા જીવોની અનુવર્તના થઇ શકે તે પ્રકારના, કવાર્થ = ઉપાયને નારું = જાણે છે. ગાથાર્થ : અને આવા ગુરુ દઢ અનુવર્તક થાય છે; જે કારણથી અનેક પ્રકારે અનુવર્તના કરી શકાય એવા વિવિધ સ્વભાવવાળા જીવોને અને તેઓની અનુવર્તના થઈ શકે તેવા પ્રકારના ઉપાયને જાણે છે. ટીકા : अनुवर्तकश्च एषः = अनन्तरोदितो गुरु र्भवति दृढं = अत्यर्थं, कुत इत्याह-जानाति यतः सत्त्वान् = प्राणिनः चित्रान् = अनेकरू पान् चित्रस्वभावान् = नानास्वभावान् अनुवान् इत्यनुवर्तनीयान् तथोपायं च = अनुवर्तनोपायं च जानातीति गाथार्थः ॥ १६ ॥ ટીકાર્ય : અને આ = પૂર્વમાં કહેવાયેલા ગુરુ, દેઢ = અત્યર્થ = અત્યંત, અનુવર્તક થાય છે. ક્યા કારણથી? એથી કહે છે-જે કારણથી ચિત્ર અનુવર્યએવા ચિત્રસ્વભાવવાળાસત્ત્વોને અર્થાત અનેક રૂપે અનુવર્તનીય = અનુવર્તન કરી શકાય એવા, જુદા જુદા સ્વભાવવાળા પ્રાણીઓને = જીવોને, અને તે પ્રકારના ઉપાયને = અનુવર્તનના ઉપાયને, જાણે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર | ગાથા ૧૬-૧૦ ભાવાર્થ : પૂર્વમાં કહેલા ગુણોથી યુક્ત ગુરુ અત્યંત અનુવર્તના કરે છે અર્થાત્ શિષ્યોના સ્વભાવને અનુકૂળ બનીને તેમને હિતમાં જોડવાનો પ્રયત્ન કરે છે; કારણ કે તે ગુરુ શિષ્યોના ભિન્ન ભિન્ન સ્વભાવોને જાણી શકે છે તથા કોને કેવી રીતે હિતમાં જોડવા, એ પ્રકારના શિષ્યોના આત્મહિતના ઉપાયને પણ જાણી શકે છે. વિશેષાર્થ : મુમુક્ષુ જીવો મોક્ષની સાધના અર્થે સંયમ ગ્રહણ કરે છે, છતાં તેઓ સંપૂર્ણ કર્મથી રહિત નહીં હોવાથી તેઓની પ્રકૃતિ કર્મકૃત હોય છે, તેથી તેઓ વિવિધ સ્વભાવવાળા હોય છે. તોપણ યોગ્ય અનુવર્તના કરનાર ગુરુ તેઓનો સ્વભાવ જાણીને, તેઓના સ્વભાવને અનુરૂપ ઉચિત ઉપાય દ્વારા તેઓને સંયમરૂપી યોગમાર્ગમાં પ્રવર્તાવે છે. આ રીતે ભિન્ન-ભિન્ન સ્વભાવવાળા શિષ્યોની પણ અનુવર્તના કરવાના અનેક ઉપાયો જાણીને તે તે પ્રકારે અનુવર્તના કરનાર ગુરુ વિચિત્ર પ્રકૃતિવાળા પણ શિષ્યોનું આત્મકલ્યાણ કરી શકે છે. આથી સદ્ગુરુમાં “અનુવર્તના’” ગુણ અપેક્ષિત છે અને આવા અનુવર્તક ગુરુ યોગ્ય જીવને પ્રવ્રજ્યા આપવાના અધિકારી છે. ૫૧૬॥ અવતરણિકા : अनुवर्त्तनागुणमाह અવતરણિકાર્ય : ગુરુ દ્વારા કરાયેલી અનુવર્તનાથી શિષ્યોને થતા ગુણને=લાભને, કહે છે ગાથા : 3G अणुवत्तणाए सेहा पायं पावंति जोग्गयं परमं । रयणं पि गुणक्करिसं, उवेइ सोहम्मणगुणेण ॥१७॥ અન્વયાર્થ : = સોહમ્માનુબેન રયાં પિ મુળદ્મસિં = સોહમ્મણના ગુણ વડે = રત્નશોધકના પ્રભાવ વડે, રત્ન પણ ગુણોત્કર્ષને વેડ્ = પામે છે. (એ રીતે) અણુવત્તાણુ = અનુવર્તના વડે સેહા = શૈક્ષો પાયં પ્રાયઃ પરમં નોવં =પરમ યોગ્યતાને પાર્વતિ પામે છે. ગાથાર્થ : = જેમ રત્નશોધકના પ્રભાવ વડે રત્ન પણ ગુણના ઉત્કર્ષને પામે છે, તેમ અનુવર્તના વડે શૈક્ષો પ્રાયઃ કરીને મોક્ષની પરમ યોગ્યતાને પામે છે. For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘ફેન' દ્વાર | ગાથા ૧૦ ટીકા : ___ अनुवर्तनया-करणभूतया शिक्षकाः प्रायो = बाहुल्येन कांकदुककल्पं विहाय प्राप्नुवन्ति योग्यताम् अपवर्ग प्रति परमां = प्रधानां। स्यादेतत्, योग्य एव प्रव्रज्याह इति किं गुरुणा? इत्येतदाशझ्याह-रत्नमपि पद्मरागादि गुणोत्कर्ष = कान्त्यादिगुणप्रकर्षम् उपैति सोहम्मणगुणेण = रत्नशोधकप्रभावेण वैकटिकप्रभावेणेत्यर्थः, एवं सुशिष्या अपि गुरुप्रभावेणेति गाथार्थः ॥१७॥ ટીકાર્થ : ગુરુની કરણભૂત એવી અનુવર્તનાથી પ્રાયઃ = બહુલપણા વડે, કાંદુકકલ્પને = કોરડા મગ તુલ્ય શૈક્ષને, છોડીને, શિક્ષકો = નવદીક્ષિત શિષ્યો, અપવર્ગ પ્રતિ = મોક્ષ તરફ, પરમ = પ્રધાન, એવી યોગ્યતાને પ્રાપ્ત કરે છે. આ થાય=ઉપરના કથનથી કોઈને પ્રશ્ન થાય, યોગ્ય જજીવ પ્રવજ્યાને અહં હોય છે, જેથી કરીને ગુરુવડે શું? એ પ્રકારના કથનની આશંકા કરીને ગ્રંથકાર કહે છે પદ્મરાગાદિરત્ન પણ રત્નશોધકના પ્રભાવ દ્વારા ગુણના ઉત્કર્ષને = કાંતિ આદિ ગુણના પ્રકર્ષને, પામે છે. એ રીતે ગુરુના પ્રભાવ દ્વારા સુશિષ્યો પણ મોક્ષ પ્રતિ શ્રેષ્ઠયોગ્યતાને પામે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગુરુની અનુવર્તનાથી શિષ્યો પ્રાયઃ મોક્ષ માટે શ્રેષ્ઠ યોગ્યતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ મોક્ષમાર્ગની વિશેષ આરાધના કરનારા બને છે. અહીં પ્રશ્ન થાય કે દીક્ષાને યોગ્ય શિષ્ય મોક્ષને યોગ્ય જ હોય અર્થાત્ સ્વયં જ મોક્ષમાર્ગની આરાધના કરનારો હોય, તેમાં ગુરુની શી વિશેષતા? એથી કહે છે કે જે રીતે પદ્મરાગ, માણેક વગેરે રત્નો કાંતિ આદિ ગુણોથી યુક્ત હોવા છતાં રત્નશોધકના પ્રભાવથી તેનામાં કાંતિ વગેરે ગુણોની વૃદ્ધિ થાય છે, તે રીતે મોક્ષ માટે યોગ્ય પણ સુશિષ્યો ગુરુના પ્રભાવથી મોક્ષ પામવા માટે વિશેષ પ્રકારે યોગ્ય બને છે. અહીં અનુવર્તનાને કરણરૂપે કહેલ છે, તેનું તાત્પર્ય એ છે કે જેમ દંડ, ભૂમી દ્વારા ઘટનું અસાધારણ કારણ છે, તેથી દંડ એ કરણ છે; તેમ અનુવર્તના, શિષ્યને સાધનામાં સમ્યગ્યત્ન કરાવવા દ્વારા શિષ્યમાં પ્રગટ થતી પરમ યોગ્યતાનું અસાધારણ કારણ છે, તેથી અનુવર્તના એ કરણ છે અર્થાત ગુરુની અનુવર્તનાથી શિષ્યનો મોક્ષમાર્ગમાં સમ્યફ યત્ન થાય છે. અહીં ‘પ્રવ:' શબ્દથી એ કહેવું છે કે કોરડા મગ જેવા અયોગ્ય શિષ્યને યોગ્ય ગુરુની અનુવર્તનાથી પણ કાંઈ લાભ થતો નથી. II૧૭ll અવતરણિકા : જિગ્ન અવતરણિકાર્ય પૂર્વમાં ગુરુની અનુવર્તનાથી શિષ્યોને થતા લાભ બતાવ્યા. વળી યોગ્ય ગુરુથી બીજો લાભ શું થાય? તેનો સમુચ્ચય કરવા માટે “શિષ્ય' થી કહે છે For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન” દ્વાર | ગાથા: ૧૮ ગાથા : एत्थ य पमायखलिया पुव्वब्भासेण कस्स व न हुँति । जो ते वणेइ सम्मं गुरुत्तणं तस्स सफलं ति ॥१८॥ અન્વયાર્થ : – ય= અને અહીં = પ્રવ્રયાવિધાનમાં, પુત્રમાણે = પૂર્વના અભ્યાસને કારણે વરૂ વ =કોને જ પમાયાવત્રિય = પ્રમાદથી અલિતો = સ્કૂલનાઓ, ઈંતિ = નથી થતી? નો = જે(ગુરુ) તે = તેઓને = પ્રમાદથી થતી તે અલનાઓને, સમi વોટ્ટ = સમ્યફ દૂર કરે છે, તે ગુરુત્ત = તેનું ગુરુપણું સતંત્ર સફળ છે. * ‘તિ' પાદપૂર્તિ માટે છે. . * ‘a' gવ કારના અર્થમાં છે અને તે ઇવ કાર મોટાભાગે જીવોની પ્રમાદથી સ્કૂલનાઓ થાય છે તે જણાવવા અર્થે છે. ગાથાર્થ : અને પ્રવજ્યાના વિધાનમાં પૂર્વના અભ્યાસને કારણે કોની જ પ્રમાદથી ખલનાઓ નથી થતી? જે ગુરુ તે ખલનાઓને સમ્યફ દૂર કરે છે, તેનું ગુરુપણું સફળ છે. ટીકા : ___अत्र च प्रव्रज्याविधाने प्रमादस्खलितानि इति प्रमादात् सकाशाद्दुश्चेष्टितानि पूर्वाभ्यासेन कस्य वा न भवन्ति, अनादिभवाभ्यस्तो हि प्रमादः न झटित्येव त्यक्तुं पार्यते, यस्तानि स्खलितानि अपनयति सम्यक्-प्रवचनोक्तेन विधिना गुरु त्वं तस्य सफलं गुणगुरुत्वेनेति गाथार्थः ॥ १८ ॥ ટીકાર્ય : અને અહીં = પ્રવ્રયાના વિધાનમાં, પૂર્વનો અભ્યાસ હોવાથી પ્રમાદથી અલનાઓ = પ્રમાદને કારણે દુષ્ટ ચેષ્ટાઓ, કોની જ નથી થતી? જ કારણથી અનાદિભવથી અભ્યસ્ત એવો પ્રમાદ જલદી જ ત્યજવો શક્ય નથી. તે અલનાઓને સમ્યક્ = પ્રવચનમાં કહેવાયેલ વિધિપૂર્વક, જે ગુરુ દૂર કરે છે, તેનું = તે ગુરુનું, ગુણથી ગુરુપણું હોવાથી ગુરુપણું સફળ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વના પ્રમાદના અભ્યાસથી સંયમજીવનમાં ભૂલ કોની ન થાય ? અર્થાત્ પ્રાય: ભૂલ થવાની સંભાવના છે જ; કારણ કે પ્રમાદ અનાદિકાળથી રૂઢ થઈ ગયેલો હોવાથી એકદમ દૂર થઈ શકતો નથી. આથી શાસ્ત્રોક્ત વિધિથી શિષ્યોના દોષોને દૂર કરવામાં ગુરુપણું સફળ બને છે; કારણ કે ગુરુપણું પદ વગેરેથી આવતું નથી, પરંતુ શિષ્યોના દોષોને દૂર કરવાની કુશળતાથી જ આવે છે. તે ૧૮ છે. For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેન” દ્વાર | ગાથા ૧૯ અવતરણિકા : एतदेव लौकिकोदाहरणेन स्पष्टयतिઅવતરણિકાર્ય પૂર્વગાથામાં કહ્યું કે જે ગુરુ શિષ્યોની પ્રમાદથી થયેલ અલનાઓને સમ્યફ દૂર કરે છે તે ગુરુનું ગુપણું સફળ છે, એને જ લૌકિક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે ગાથા : को णाम सारहीणं स होज्ज जो भद्दवाइणो दमए। दुढे वि अजो आसे दमेइ तं (सारहीं) आसियं बिंति ॥१९॥ અવયાર્થ : નો ભવીષ્ફળ રમU=જે ભદ્ર વાજીઓને દમે, સ મ સારી હોન=તે સારથિ કેવી રીતે થાય ? નો એ=વળી જે કે વિચારે=દુષ્ટ પણ અશ્વોને મેડ્ર=દમે છે તે સારી વિંતિeતેને (લોકો) સારથિ કહે છે. (પાઠાન્તર પ્રમાણે) તે આસિયં દ્વિતિeતેને (લોકો) આશ્વિક–અશ્વને વહન કરનાર, કહે છે. ગાથાર્થ : - તે સારથિ કેમ કહેવાય જે ભદ્રિક અશ્વોને દમે? વળી જે દુષ્ટ પણ અશ્વોનું દમન કરે તેને લોકો સારથિ કહે છે અથવા તેને લોકો અશ્વને વહન કરનાર કહે છે. ટીકા : को नाम सारथीनां स भवेत् यो भद्रवाजिनः शोभनाश्वान् दमयेत्, न कश्चिदसौ असारथिरेवेत्यर्थः, दुष्टानपि तु योऽश्वान् दमयति = शोभनान् करोति, तं सारथिं ब्रुवते लौकिकाः। पाठान्तरे वा तमाश्विकं ब्रुवत इति થાર્થ:૨૬ ટીકાર્થ : સારથિઓમાં તે કોણ હોય જે ભદ્ર વાજિઓને = સરળ અશ્વોને, દમે ? અર્થાતુ એ કોઈ નથી= અસારથિ જ છે. વળી જે દુષ્ટ પણ અશ્વોને દમે છે = શોભન કરે છે, તેને લૌકિકો સારથિ કહે છે. અથવા પાઠાંતરમાં તેને આશ્વિક કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧લી અવતરણિકા : शिष्याननुपालनेन गुरोर्दोषमाहઅવતરણિતાર્થ : શિષ્યના અનનુપાલન વડે ગુરુને થતા દોષને કહે છે For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “ફેન' દ્વાર | ગાથા ૨૦-૨૧ ૪૩ ગાથા : जो आयरेण पढमं पव्वावेऊण नाणुपालेइ। , सेहे सुत्तविहीए सो पवयणपच्चणीओ त्ति ॥२०॥ અન્વયાર્થ : નો=જે (ગુરુ) પઢfમારે પત્રાવે=પ્રથમ આદરપૂર્વક પ્રવ્રયા આપીને સુવિહી=સૂત્રવિધિથી સેહે શિષ્યોને નાજુપાડ્ર=અનુપાલન કરતા નથી, તો પવયશ્વિમ =તે (ગુરુ) પ્રવચનના પ્રત્યેનીક છે. » ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : જે ગુરુ પહેલાં આદરપૂર્વક પ્રવજ્યા આપીને સૂત્રમાં બતાવેલી વિધિથી શિષ્યોનું અનુપાલન કરતા નથી, તે ગુરુ જિનશાસનના શત્રુ છે. ટીકા : यो गुरुः आदरेण=बहुमानेन प्रथमं प्रव्रज्यां ग्राहयित्वा पश्चात् नानुपालयति शिष्यकान् सूत्रविधिना, स किमित्याह-स प्रवचनप्रत्यनीक: शासनप्रत्यनीक इति गाथार्थः ॥२०॥ ટીકાર્ય જે ગુરુ પ્રથમ આદરપૂર્વક = બહુમાનપૂર્વક, પ્રવ્રજ્યાને ગ્રહણ કરાવીને પાછળથી શિષ્યોને સૂત્રની વિધિથી અનુપાલન કરતા નથી, તે શું? એથી કહે છે- તે ગુરુ પ્રવચનના પ્રત્યેનીક છેઃશાસનના પ્રત્યેનીક છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૦ના અવતરણિકા : एतदेवाहઅવતરણિકાર્ય પૂર્વગાથામાં કહ્યું કે જે ગુરુ શિષ્યોનું અનુપાલન કરતા નથી, તે ગુરુ પ્રવચનના પ્રત્યેનીક છે. તે કઈ રીતે પ્રવચનના પ્રત્યેનીક છે, એને જ ગ્રંથકાર કહે છે ગાથા : अविकोविअपरमत्था विरुद्धमिह परभवे असेवंता। जं पावंति अणत्थं सो खलु तप्पच्चओ सव्वो ॥२१॥ અન્વયાર્થ : મવિલોવિક્રપસ્થિી =(ગુરુ દ્વારા) નહીં જણાવાયેલા પરમાર્થવાળા એવા વિરુદ્ધ સેવંતા=વિરુદ્ધને For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર / ગાથા ૨૧-૨૨ સેવતા શિષ્યો વૃદ્ઘ પરમવે ઞ=અહીં અને પરભવમાં ખં મળત્યં=જે અનર્થને પાવંતિ=પામે છે, સો જીતુ સો=ખરેખર તે સર્વ તળો=તેના પ્રત્યયે છે=અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. ગાથાર્થ : ગુરુ દ્વારા નહીં જણાવાયેલા પરમાર્થવાળા એવા વિરુદ્ધ સેવતા શિષ્યો, આ ભવમાં અને પરભવમાં જે અનર્થને પામે છે, ખરેખર તે સર્વ અનર્થ અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. ટીકા : अविकोपितपरमार्थाः = अविज्ञापितसमयसद्भावा विरुद्धं सेवमाना इति योग:, इह परभवे च यं प्राप्नुवन्त्यनर्थं, स खलु तत्प्रत्ययः सर्वः अननुवर्त्तकगुरु निमित्त इति गाथार्थः ॥ २१ ॥ ટીકાર્ય : ગુરુ દ્વારા નહીં જણાવાયેલા પરમાર્થવાળા=નથી જણાવાયેલો સમયનો અર્થાત્ શાસ્ત્રનો સદ્ભાવ જેઓને એવા, વિરુદ્ધને સેવતા શિષ્યો અહીં અને પરભવમાં જે અનર્થને પ્રાપ્ત કરે છે, ખરેખર તે સર્વ અનર્થ તેના પ્રત્યયે છે=અનુવર્તના નહીં કરનાર ગુરુના નિમિત્તે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : जिणसासणस्सऽवण्णो मिअंकधवलस्स जो अ ते दद्धुं । पावं समायरंतो जायइ तप्पच्चओ सो वि ॥ २२ ॥ અન્વયાર્થ : પાવું ઞ સમાયાંતો=અને પાપને આચરતા એવા તે કું=તેઓને=શિષ્યોને, જોઇને મિસંધવનસ્પ નળસાસÆ=મૃગાંકધવલ એવા જિનશાસનનો નો અવળો=જે અવર્ણ નાયજ્ઞ=થાય છે, સો વિ= તે પણ તઘ્નો=તેના પ્રત્યયે છે=અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. ગાથાર્થ : અને પાપને આચરતા એવા શિષ્યોને જોઇને, ચંદ્ર જેવા ઉજ્વલ જિનશાસનની જે નિંદા થાય, તે નિંદા પણ અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. ટીકા : जिनशासनस्यावर्णो=अश्लाघा मृगाङ्कथवलस्य-चन्द्रधवलस्य यश्च तान् दृष्ट्वा पापं समाचरतः सेवमानान् जायते = जनितो भवति, तत्प्रत्ययो ऽसावपि = अननुवर्त्तकगुरु निमित्तोऽसावपीति गाथार्थ: ॥२२॥ ટીકાર્ય : અને યાયને આચરતા એવા=સેવતા એવા, તેઓને=શિષ્યોને, જોઈને મૃગાંક જેવા ધવલ=ચંદ્ર જેવા નિર્મલ, જિનશાસનનો જે અવર્ણ=અશ્લાઘા, થાય છે, એ પણ તેના પ્રત્યયવાળો છે=એ અવર્ણ પણ અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૨૧ થી ૨૩ ૪૫ ભાવાર્થ : ગાથા-૨૦ માં બતાવ્યું કે શિષ્યના અનનુપાલનથી ગુરુને શાસનના પ્રત્યેનીક બનવારૂપ દોષ પ્રાપ્ત થાય છે અને તે ગુરુ શાસનના પ્રત્યેનીક કઈ રીતે બને છે, તે બતાવવા માટે ગાથા-૨૧-૨૨ માં કહ્યું કે અનુવર્તનાના અભાવને કારણે અનુચિત પ્રવૃત્તિ કરવાથી શિષ્યો પણ શિષ્ટ પુરુષો દ્વારા નિંદાપાત્ર બને છે અને વિરુદ્ધ આચરણાને કારણે પરભવમાં પણ અનર્થોની પ્રાપ્તિ કરે છે. તેથી શિષ્યોને આલોક અને પરલોકમાં જે અનર્થો પ્રાપ્ત થાય છે અને શિષ્યોની અનુચિત પ્રવૃત્તિથી શાસનની જે પ્લાનિ થાય છે તે ગુરુના નિમિત્તે છે. તેથી ગુરુ શાસનના પ્રત્યેનીક થાય છે. / ૨૧/૨૨ અવતરણિકા : अनुवर्तकस्य तु गुणमाह - અવતરણિતાર્થ : વળી, અનુવર્તક ગુરુના ગુણને=લાભને, કહે છે ગાથા : जो पुण अणुवत्तेई गाहइ निप्फायई अविहिणा उ। सो ते अन्ने अप्पाणयं च पावेइ परमपयं ॥ २३ ॥ અન્વયાર્થ : | નો પુનઃવળી, જે (શિષ્યોને) મધુવર્ર–અનુવર્તે છે, પટ્ટ=(ક્રિયાને) ગ્રહણ કરાવે છે faT ૩ = અને વિધિ વડે જ નિર્ણય = નિષ્પાદન કરે છે = જ્ઞાન-ક્રિયા દ્વારા શિષ્યોને નિષ્પન્ન કરે છે, સોગતે (ગુરુ) તેeતેઓનેeતે શિષ્યોને, મન્ને=અન્યોને=બીજા જીવોને, પ્યાપાચં ચં=અને આત્માને પરમપયે પા =પરમપદ પ્રાપ્ત કરાવે છે. * ‘' ઈશ્વ કારમાં છે. ગાથાર્થ : વળી, જે ગુરુ શિષ્યોની અનુવર્તન કરે છે, ક્રિયાને ગ્રહણ કરાવે છે અને શાસ્ત્રમાં કહેવાયેલ વિધિપૂર્વક જ જ્ઞાન-ક્રિયા દ્વારા શિષ્યોને નિષ્પન્ન કરે છે, તે ગુરુ તે શિષ્યોને, બીજા જીવોને અને પોતાના આત્માને પરમપદ પ્રાપ્ત કરાવે છે અથતિ મોક્ષમાં લઇ જાય છે. ટીકા : यः पुनरनुवर्तते स्वभावानुकूल्येन हिते योजयति, ग्राहयति क्रियां, निष्पादयति च ज्ञानक्रियाभ्यां विधिना -आगमोक्तेन, स गुरुः तान् शिष्यान् अन्यान् प्राणिनः आत्मानं च प्रापयति परमपदं नयति मोक्षमिति થઈ: ૨૩ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | “ફેન' દ્વાર | ગાથા ૨૩-૨૪ ટીકાર્ય : વળી, જે ગુરુ શિષ્યોને અનુવર્તે છે સ્વભાવના અનુકૂલપણા વડે હિતમાં જોડે છે, ક્રિયાને ગ્રહણ કરાવે છે અને આગમમાં કહેવાયેલ વિધિપૂર્વક જ્ઞાન અને ક્રિયા દ્વારા નિષ્પન્ન કરે છે, તે ગુરુ તે શિષ્યોને, અન્ય પ્રાણીઓને અને પોતાને પરમપદને પ્રાપ્ત કરાવે છે=મોક્ષને વિષે લઈ જાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : યોગ્ય શિષ્યોને દીક્ષા આપ્યા પછી જે ગુરુ તેમના સ્વભાવને જાણીને તે શિષ્યો કઈ રીતે સંયમને અનુકૂળ આરાધના કરી શકશે, તેનો નિર્ણય કરીને, તેના આત્માનું હિત થાય તે રીતે સારણા-વારણાદિ દ્વારા હિતમાં યોજે છે, તે ગુરુએ શિષ્યની વિધિપૂર્વક અનુવર્તન કરી કહેવાય. શિષ્યોને સંયમની સામાચારી સમ્યફ રીતે ગ્રહણ કરાવે, તો વિધિપૂર્વક શિષ્યોને ક્રિયા ગ્રહણ કરાવી કહેવાય. આ રીતે શિષ્યોને હિતમાં યોજવાથી અને ક્રિયા ગ્રહણ કરાવવાથી, જ્યારે શિષ્યો યથાર્થ બોધથી નિષ્પન્ન થાય અને ક્રિયામાં નિપુણ થાય ત્યારે તે શિષ્યો ગુરુ દ્વારા જ્ઞાન અને ક્રિયાથી વિધિપૂર્વક નિષ્પન્ન કરાયા કહેવાય. આમ કરવાથી શિષ્યો પોતાના આત્માનું હિત સાધી શકે છે અને ગુરુ પણ અન્ય કોઈ આશંસા વગર શિષ્યના હિત માટે યત્ન કરે છે, તેથી ગુરુને અને શિષ્યને નિર્જરાની પ્રાપ્તિ થાય છે; અને ગુરુ અને શિષ્યોની ઉચિત પ્રવૃત્તિ જોઇને અન્ય જીવોને પણ ભગવાનના શાસન પ્રત્યે અહોભાવ થાય છે અને અહોભાવ થવાને કારણે તે જીવો વિચારે છે કે અહો ! આ ભગવાનના શાસનની કેવી સુંદર વ્યવસ્થા છે કે જેથી ગુરુ અને શિષ્યો આ રીતે ઉચિત પ્રવૃત્તિ કરનારા છે! આ પ્રકારના અહોભાવથી તે જીવોને પણ બોધિબીજ વગેરેની પ્રાપ્તિ થાય છે. આમ, ગુરુની અનુવર્તના, ગ્રાહણા અને નિષ્પાદના દ્વારા ગુરુ, શિષ્યો અને અન્ય જીવો એમ ત્રણેય પણ ક્રમે કરીને મોક્ષને પામે છે. ૨૩. અવતરણિકા : एतदेव दर्शयतिઅવતરણિકાર્ય પૂર્વગાથામાં કહ્યું કે ગુની અનુવર્તના વગેરેથી શિષ્યોને, અન્ય જીવોને અને ગુરુને પરમપદની પ્રાપ્તિ થાય છે, એને જ ક્રમસર ત્રણ ગાથાઓમાં દર્શાવે છે અર્થાત ગુરુની અનુવર્તનાથી શિષ્યો કઈ રીતે પરમપદ પામે છે તે ગાથા-૨૪ માં બતાવે છે, અન્ય જીવો કઈ રીતે પરમપદ પામે છે તે ગાથા-૨૫ માં બતાવે છે અને ગુરુ કઈ રીતે પરમપદ પામે છે તે ગાથા-૨૬ માં બતાવે છે ગાથા : णाणाइलाभओ खलु दोसा हीयंति वड्डई चरणं । इअ अब्भासाइसया सीसाणं होइ परमपयं ॥२४॥ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૨૪ ૪૦ અન્વયાર્થ : VTVફર્નામો વસ્તુ જ્ઞાનાદિના લાભથી જ રોસ=દોષો ચંતિઃક્ષય પામે છે, (તેથી) વરઘf= ચરણ =ચારિત્ર, વહૂકું =વધે છે. રૂ=આ પ્રકારે અમારફતયા=અભ્યાસના અતિશયથી સફાઇ પરમાર્થ શિષ્યોને પરમપદ હો=થાય છે. ગાથાર્થ : જ્ઞાનાદિના લાભથી જ દોષો નાશ પામે છે, તેથી ચાસ્ત્રિ વધે છે. આ પ્રકારે અભ્યાસના અતિશયથી શિષ્યોને પરમપદ થાય છે. ટીકા : ज्ञानादिलाभतः खलु-अनुवर्त्यमाना हि शिष्याः स्थिरा भवन्ति ततो ज्ञानदर्शने लभन्ते ततो लाभात् खलु शब्दोऽवधारणे तत एव, दोषा-रागादयो हीयन्ते त्यज्यन्ते क्षीयन्ते वा, ततो वर्द्धते चरणं-चारित्रं, इय-एवं अभ्यासातिशयात्-अभ्यासातिशयेन तत्रान्यत्र वा जन्मनि कर्मक्षयभावात् शिष्याणां भवति परमपदंमोक्षाख्यमिति गाथार्थः॥२४॥ ટીકાર્થ : જ્ઞાનાદિના લાભથી જ = જે કારણથી અનુવર્તાતા શિષ્યો સ્થિર થાય છે, તેનાથી અર્થાત્ શિષ્યો સ્થિર થવાથી, જ્ઞાન અને દર્શન પ્રાપ્ત થાય છે તે લાભથી જ અર્થાત જ્ઞાન અને દર્શનની પ્રાપ્તિ થવાથીજ, રાગાદિ દોષો ત્યજાય છે અથવા ક્ષય પામે છે. તેનાથી = રાગાદિદોષોનો ત્યાગ ક્ષય થવાથી, ચરણ-ચારિત્ર, વધે છે. આ રીતે અભ્યાસના અતિશયથી=અભ્યાસના અતિશય વડે, તે અથવા અન્ય જન્મમાં કર્મનાલયના ભાવને કારણે શિષ્યોને મોક્ષ નામનું પરમપદ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દીક્ષા આપ્યા પછી ગુરુ યોગ્ય શિષ્યોની વિધિપૂર્વક અનુવર્તન કરે, તો શિષ્યોને સ્થિરતા પ્રાપ્ત થાય છે અર્થાત્ આ ગુરુના બળથી આપણને સાચા તત્ત્વની પ્રાપ્તિ થશે અને અવશ્ય આપણે આ સંસારસાગરથી તરી જઇશું, એ પ્રકારની શિષ્યોને સ્થિર બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અને તેવી બુદ્ધિ થવાને કારણે જ ગુરુ પાસે રહીને શિષ્યો નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને આવા શિષ્યો જેમ જેમ નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમ તેમ ભગવાનના શાસન પ્રત્યેની તેમની શ્રદ્ધા અતિશયિત થાય છે; કેમ કે નવા નવા અભ્યાસથી તે શિષ્યો સૂક્ષ્મ પદાર્થનું દર્શન કરી શકે છે. તેથી ખરેખર!આ ભગવાનનું શાસન અપૂર્વતત્ત્વને બતાવનારું છે, તેવો તેમને બોધ થાય છે અને તે બોધથી ભગવાનના શાસન પ્રત્યે તેમને તીવ્ર રુચિ પ્રગટે છે. આ પ્રકારે નિર્મળ થયેલા જ્ઞાન અને દર્શનથી રાગાદિ દોષો ઘટે છે, પૂર્વમાં સામાન્યથી પ્રાપ્ત થયેલું ચારિત્ર વૃદ્ધિ પામે છે અને આ પ્રકારના જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિના અભ્યાસના અતિશયથી શિષ્યોને તે ભવમાં કે અન્ય ભવમાં કર્મનો ક્ષય થાય છે અને પરમપદની પ્રાપ્તિ થાય છે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૨૪-૨૫ વિશેષાર્થ : યોગ્ય મુમુક્ષુને દીક્ષા લેતી વખતે સંસારની અસારતાનું જ્ઞાન હોય છે અને ભગવાનનું શાસન તારનારું છે તે રૂપ સમ્યગદર્શન પણ હોય છે અને દીક્ષા લીધા પછી ઉચિત ક્રિયાઓ કરવાથી તેનામાં સમ્યફ ચારિત્ર પણ પ્રગટે છે. આમ છતાં, દીક્ષા ગ્રહણકાળમાં તે રત્નત્રયી પ્રાથમિક ભૂમિકાની હોય છે અને જયારે ગુરુની ઉચિત અનુવર્તનાને કારણે શિષ્યને પોતે ગ્રહણ કરેલા માર્ગમાં સ્થિરતા પ્રગટે છે, ત્યારે તેની શાસ્ત્રના અધ્યયનમાં વેગથી પ્રવૃત્તિ થાય છે, જેથી તેનામાં વિશિષ્ટ કોટિનું નિર્મળ જ્ઞાન અને દર્શન પ્રગટે છે; અને ઉચિત ક્રિયાઓ વિશિષ્ટ એવા નિર્મળ જ્ઞાન અને દર્શનથી નિયંત્રિત બનવાથી તે શિષ્યમાં પૂર્વના ચારિત્ર કરતાં વિશિષ્ટ પ્રકારના ચારિત્રની પરિણતિ પેદા થાય છે. આથી તેનું ચિત્ત અતિશય-અતિશયતર નિર્લેપ થતું જાય છે અને આ રીતે ક્રમસર રત્નત્રયીની વૃદ્ધિ થવાથી તે શિષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ર૪ો ગાથા : एआरिसा इहंखलु अण्णेसिं सासणम्मि अणुरायो। बीअं सवणपवित्ती संताणे तेसु वि जहुत्तं ॥२५॥ અન્વયાર્થ : ફ૬ વસ્તુ=અહીં જ=જિનશાસનમાં જ, રિસ=આવા પ્રકારના (જીવો) છે, (એમ) પ્રાપ્તિ =અન્યોને સાસ િકરાયોઃશાસનમાં અનુરાગ થાય છે, વીગં= (જ) બીજ છે. સવUપવિત્ર શ્રવણ-પ્રવૃત્તિ થાય છે = કેટલાક સાંભળે છે અને કેટલાક સ્વીકારે છે. સંતાઈ સંતાન થાય છે=આ પ્રમાણે કુશલના પ્રવાહની પ્રવૃત્તિ થાય છે. તેનુ વિગતેઓને પણ=ગુણના પક્ષપાતી જીવોને પણ, દુi=યથોક્ત થાય છે = જે પ્રમાણે ગાથા-૨૩ માં કહેવાયું તે પ્રમાણે પરમપદ થાય છે. ગાથાર્થ : પૂર્વગાથામાં બતાવેલ તે પ્રમાણે જ્ઞાનાદિ ગુણોથી યુક્ત ગુરુ-શિષ્યોને જોઇને, આ જિનશાસનમાં જ આવા પ્રકારના જ્ઞાનાદિયુક્ત જીવો છે, એમ ગુણના પક્ષપાતી અન્ય જીવોને જિનશાસનમાં અનુરાગ થાય છે અને આવો અનુરાગ બીજ છે. કેટલાક શ્રવણ કરે છે અને કેટલાક જિનશાસનના સ્વીકારની પ્રવૃત્તિ કરે છે, આ પ્રમાણે કુશલ પ્રવાહની પ્રવૃત્તિ થાય છે. ગુણના પક્ષપાતી જીવોને પણ, વિજ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થવાથી ગાથા-૨૩માં કહ્યા મુજબ પરમપદ પ્રાપ્ત થાય છે. ટીકા : तान् ज्ञानादियुतान् दृष्ट्वा ईदृशा-ज्ञानादियुक्ता इहं खलु-इहैव जिनशासने, इति अन्येषां-गुणपक्षपातिनां शासने अनुरागो भवति भावत एव शोभनं भव्यमिदं शासनमिति, बीजं इत्येतदेव सम्यक्त्वापवर्गबीजं, केषाञ्चित्त्वनुरागातिशयात् श्रवणप्रवृत्तिः अहो शोभनमेतदिति शृण्वन्त्येवापरेऽङ्गीकुर्वन्ति च, सन्ताने इत्येवं कुशलसन्तानप्रवृत्तिः, तेषामपि अन्येषां सन्तानिनां यथोक्तं विज्ञानादिगुणलाभतः परमपदमेवेति गाथार्थः || ૨ || For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેન' દ્વાર | ગાથા ૨૫ ૪૯ ટીકાર્ય : જ્ઞાનાદિથી યુક્ત એવા તેઓનેeગુરુ-શિષ્યોને, જોઈને, અહીં જ=આ જિનશાસનમાં જ, આવા પ્રકારના છે=જ્ઞાનાદિથી યુક્ત જીવો છે, એ પ્રમાણે ગુણના પક્ષપાતવાળા અન્યોને આ શાસનમાં “આ શાસન ભવ્ય છે, શોભન છે'; એ પ્રકારનો ભાવથી જ અનુરાગ થાય છે. બીજ છે=આ જ અર્થાત અન્યોને જિનશાસનમાં ભાવથી અનુરાગ થાય છે એ જ, સમ્યક્ત અને અપવર્ગનું બીજ છે. વળી કેટલાકને અનુરાગના અતિશયથી શ્રવણ-પ્રવૃત્તિ થાય છે=“અહો! આ શાસન સુંદર છે એથી કરીને કેટલાક જીવો સાંભળે જ છે અને અપરો =અન્ય કેટલાક જીવો, અંગીકાર કરે છે. આ રીતેaઉપરમાં બતાવ્યું એ રીતે, કુશલ સંતાનની પ્રવૃત્તિ થાય છે; તેઓને પણ સંતાનવાળા અન્યોને પણ=કુશલ સંતાનની પ્રવૃત્તિવાળા ગુણના પક્ષપાતી એવા બીજા જીવોને પણ, યથોક્ત થાય છે=જે પ્રમાણે ગાથા-૨૩માં કહેવાયું તે પ્રમાણે વિજ્ઞાનાદિ ગુણોનો લાભ થવાથી પરમપદ જ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગુરુ શિષ્યોની ઉચિત અનુવર્તન કરે તો શિષ્યોને જ્ઞાનાદિનો લાભ થાય છે. તેથી ગુરુ અને શિષ્યો ઉચિત જ્ઞાન, ઉચિત દર્શન અને ઉચિત પ્રવૃત્તિવાળા બને છે અને આવા ઔચિત્યમય ગુરુ-શિષ્યોને જોઇને ગુણના પક્ષપાતી અન્ય જીવોને “આ જૈનશાસન શોભન અને ભવ્ય છે” એ પ્રકારનો જૈનશાસનમાં ભાવથી જ અનુરાગ થાય છે. અહીં “શોભન અને “ભવ્ય' એ બે શબ્દ દ્વારા જિનશાસન પ્રત્યે અન્ય જીવોને થતા રાગની અતિશયિતા બતાવવી છે, અને ભાવથી જ અનુરાગ થાય છે એ વાક્યનું તાત્પર્ય એ છે કે ઔચિત્યમય ગુરુ-શિષ્યોને જોઇને, “આ લોકોત્તમ શાસન છે કે જે શાસનમાં આવા વિવેકવાળો જીવો વર્તે છે” એ પ્રકારના ચિત્તના પ્રતિબંધથી ભગવાનના શાસન પ્રત્યે વિશિષ્ટ અનુરાગ થાય છે, જે અનુરાગ સમ્યક્ત્વનું અને મોક્ષનું બીજ છે. વળી, ગુણના પક્ષપાતી એવા કેટલાક જીવોને શાસનના અનુરાગના અતિશયથી મહાત્માઓ પાસે તત્ત્વ સાંભળવાનો અભિલાષ થાય છે, જેથી તેઓ મહાત્મા પાસે જૈનશાસનનાં તત્ત્વો સાંભળે છે, અને કેટલાક જીવો જૈનશાસનને અંગીકાર પણ કરે છે. આમ, ગુરુની અનુવર્તનાથી શિષ્યોને તો લાભ થાય છે જ, પરંતુ અન્ય જીવોને પણ કુશલની પરંપરાની પ્રાપ્તિ થાય છે, અને અંતે પરમપદ પ્રાપ્ત થાય છે. તે આ રીતે ગુણના પક્ષપાતી એવા કેટલાક જીવોને જૈનશાસનમાં રહેલ ગુરુ-શિષ્યોના ઉચિત જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ગુણોને જોઈને જૈનશાસન પ્રત્યે અનુરાગ પેદા થાય છે અને કેટલાક જીવો જિનશાસન પ્રત્યે થયેલ અતિશય અનુરાગને કારણે જૈનશાસનનું તત્ત્વ સાંભળે છે, તેથી તેઓને વિશેષ જ્ઞાન થાય છે અને પછી જૈનધર્મ સ્વીકારે છે, અને ક્રમે કરીને સંયમ ગ્રહણ કરે છે અને ગુરુ પાસે રહીને વિશેષ જ્ઞાનાદિ મેળવીને તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ સર્વની પ્રાપ્તિ અનુવર્તક ગુરુ દ્વારા યોગ્ય શિષ્યોને કરાયેલી અનુવર્તનાથી થાય છે. જે ૨૫ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | "કેન' દ્વાર | ગાથા ૨૬ ગાથા : इय कुसलपक्खहेंऊ सपरुवयारम्मि निच्चमुज्जुत्तो। सफलीकयगुरुसद्दो साहेइ जहिच्छिअंकज्जं ॥२६॥ અન્વયાર્થ : રૂ=આ પ્રમાણે =ગાથા-૨૪-૨૫ માં બતાવ્યું એ પ્રમાણે, (શિષ્યોના અને અન્ય જીવોના) સતપવહે =કુશલપક્ષના હેતુ, સપર વથામ=સ્વ અને પરના ઉપકારમાં નિશ્વમુળુત્તો નિત્ય ઉઘુક્ત, સત્નીયપુસદ્દોસફલ કર્યો છે “ગુરુ” શબ્દ જેમણે એવા (ગુરુ) ગછિક Ë=ાથેચ્છિત કાર્યને સદેહેં=સાધે છે. ગાથાર્થ : ગાથા-૨૪-૨૫ માં બતાવ્યું એ પ્રમાણે, શિષ્યોને અને અન્ય જીવોને પુણ્યપ્રાપ્તિના કારણ, સ્વ અને પરના ઉપકારમાં નિત્ય ઉધમવાળા, સફલ કર્યો છે “ગુરુ' શબ્દ જેમણે એવા ગુરુ, જે પ્રકારે ઇચ્છાયેલા છે એ પ્રકારનું મોક્ષરૂપ કાર્ય સાધે છે. ટીકા : इय एवं कुशलपक्षहेतुः-पुण्यपक्षकारणं स्वपरोपकारे नित्योद्युक्तो नित्योद्यतः सफलीकृतगुरु शब्दो गुणगुरु त्वेन साधयति यथेप्सितं कार्यं-परमपदमिति गाथार्थः ॥ २६ ॥ ટીકાર્ય આ રીતે કુશલ પક્ષના હેતુ=પુણ્યરૂપ પક્ષના કારણ, સ્વ-પરના ઉપકારમાં નિત્ય ઉઘુક્તકનિત્ય ઉદ્યત, ગુણથી ગુરુપણું હોવાને કારણે સફલ કર્યો છે “ગુરુ” શબ્દ જેમણે એવા ગુરુ, યથેચ્છિત એવા પરમપદરૂપ કાર્યને સાધે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અનુવર્તના કરવાથી શિષ્યોને ભગવાનના શાસન પ્રત્યે બદ્ધ અનુરાગ થાય છે, જે શિષ્યોના પુણ્યપક્ષરૂપ છે; અને ગુરુની ઉચિત અનુવર્તનાથી જ્ઞાનાદિયુક્ત બનેલા શિષ્યોને જોઇને, ગુણના પક્ષપાતવાળા જીવોને કુશલપરંપરાના કારણભૂત જૈનશાસનનો પક્ષપાત થાય છે, જે અન્યોના પુણ્યપક્ષરૂપ છે; કેમ કે જિનશાસનનો પક્ષપાત જીવને પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ કરાવીને આત્માના હિતનું કારણ બને છે. આ પ્રમાણે શિષ્યના અને અન્ય જીવોના કુશલપક્ષનું કારણ ગુરુ છે. વળી શિષ્યોને અનુવર્તન કરવા દ્વારા ગુરુ હંમેશાં પોતાના અને પર એવા શિષ્યોના ઉપકારમાં ઉદ્યમવાળા હોય છે. વળી, “ગુરુ' શબ્દની વ્યુત્પત્તિ છે કે ગૃતિ શાસ્ત્રતત્ત્વ રૂતિ ગુરુ:', આ અર્થ ઘટી શકે તેવા ગુણવાળા ગુરુ હોય છે; કેમ કે તેઓ યોગ્ય શિષ્યોને અનુવર્તન કરીને જ્ઞાનાદિથી યુક્ત કરે છે. તેથી આ પ્રકારે ઉચિત પ્રવૃત્તિ કરનારા ગુરુ પોતાને ઇચ્છિત એવા મોક્ષરૂપ કાર્યને સાધે છે. રદી For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કેન' દ્વાર | ગાથા ૨૦ ૫૧ અવતરણિકા : विपर्ययमाह અવતરણિકાર્ય : ગાથા-૨૩ થી ૨૫ માં અનુવર્તક ગુરુના ગુણો બતાવ્યા. ત્યારપછી ગાથા-૨૬ માં અનુવર્તક એવા ગુરુને ગુણ કઈ રીતે થાય છે? તે બતાવ્યું. હવે ગુરુ અનુવર્તના ન કરે તો લાભને બદલે થતા વિપર્યયને કહે છે. જોકે ગાથા-૨૦-૨૧-૨૨ માં શિષ્યોના અનનુપાલન વડે ગુરુને થતા દોષો બતાવ્યા, તોપણ ગુરુ અનુવર્તન કરે છતાં શિષ્યો વિપરીત આચરણા કરે તો ગુરુને દોષોની પ્રાપ્તિ થતી નથી, પરંતુ અનુવર્તના ન કરે તો ગુરુને કઈ રીતે દોષોની પ્રાપ્તિ થાય છે, તે યુક્તિથી દર્શાવે છેગાથા : विहिणाऽणुवत्तिआ पुण कहिंचि सेवंति जइ वि पडिसिद्धं । आणाकारि त्ति गुरू न दोसवं होइ सो तह वि ॥२७॥ અન્વયાર્થ : વિUિT TUT જુવત્તિમ=વળી વિધિથી અનુવર્તિત શિષ્યો ન વિ=જો કે વાર્દિર્વિ= (કર્મપરિણામના વશથી) કોઇક રીતે સિદ્ધ સેવંતિકપ્રતિષિદ્ધને સેવે છે, છતાં ગુરુ) માપવાર ઉત્ત=આજ્ઞાકારી છે, એથી ગુરૂ રોપવં ન=ગુરુ દોષવાન નથી; તદ વિગતોપણ (શિષ્યોની અનુવર્ણના ન કરે તો ગુરુને)નો =આ=શિષ્યોના પ્રતિષિદ્ધના સેવનનો દોષ, દોડું =થાય છે. ગાથાર્થ : વળી વિધિપૂર્વક અનુવર્ણના પામેલા શિષ્યો, જોકે કર્મપરિણામના વશથી કોઇક રીતે શાસ્ત્રમાં પ્રતિષિદ્ધનું સેવન કરે, છતાં ગુરુ આજ્ઞાકારી હોવાથી ગુરુ દોષવાન નથી; તોપણ શિષ્યોની અનુવર્તના ન કરે તો, ગુરુને શિષ્યોના પ્રતિષિદ્ધના સેવનનો દોષ થાય છે. ટીકા : _ विधिनाऽनुवर्तिताः पुनः कथञ्चित् कर्मपरिणामतः सेवन्ते यद्यपि प्रतिषिद्धं सूत्रे, आज्ञाकारीति गुरुर्न दोषवान्, भवत्यसौ तथापि भगवदाज्ञानुवर्त्तनाऽसम्पादनादिति गाथार्थः ॥ २७॥ ટીકાર્ય : વળી ગુરુ દ્વારા વિધિપૂર્વક અનુવર્તિત = અનુવર્ણના પામેલા શિષ્યો, જોકે કર્મના પરિણામથી કોઇક રીતે સૂત્રમાં પ્રતિષિદ્ધને = જિનાગમમાં નિષેધ કરાયેલને, સેવે છે, છતાં શિષ્યોના અનુવર્તક હોવાથી ગુરુ આજ્ઞાકારી છે = જિનાજ્ઞા પાળનાર છે, એથી કરીને ગુરુ દોષવાળા નથી; તોપણ ભગવાનની આજ્ઞારૂપ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર / ગાથા ૨૭-૨૮ અનુવર્તનાના અસંપાદનથી આ થાય છે = શિષ્યોના અનનુવર્તક ગુરુને શિષ્યોના પ્રતિષિદ્ધ આચરણથી થતો દોષ થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુ શાસ્ત્રવિધિ પ્રમાણે શિષ્યોને અનુવર્તના કરે, છતાં કોઇ શિષ્ય કર્મને વશ થઇને સૂત્રમાં પ્રતિષેધ કરેલા કૃત્યનું સેવન કરે, તો તે શિષ્યના પ્રતિષિદ્ધના સેવનમાં ગુરુને દોષ લાગતો નથી; કેમ કે અનુવર્તના કરવાની ભગવાનની આજ્ઞાનું ગુરુએ સંપાદન કરેલ છે, તેથી ગુરુ આજ્ઞાકારી હોવાથી શિષ્યોના અપરાધથી ગુરુને કોઇ દોષ લાગતો નથી. તોપણ તે ગુરુ યોગ્ય શિષ્યોને અનુવર્તના ન કરે, તેના કારણે શિષ્ય સૂત્રમાં પ્રતિષિદ્ધ ક્રિયાનું સેવન કરે, તો ગુરુને દોષ લાગે છે; કેમ કે શિષ્યોને અનુવર્તના કરવાની ભગવાનની આજ્ઞાનું ગુરુએ સંપાદન કરેલ નથી. તેથી ગુરુની અનુવર્તનાના અભાવને કારણે શિષ્યોને જે અનર્થ થાય, તેમાં ગુરુ પણ દોષપાત્ર છે. ૨૭ણા અવતરણિકા : ૫૨ પૂર્વગાથામાં કહ્યું કે ગુરુ અનુવર્તના ન કરે અને શિષ્યો પ્રતિષિદ્ધનું સેવન કરે તો ગુરુને દોષ લાગે, અને વળી ગાથા-૨૧ માં કહેલ કે પરમાર્થને નહીં જાણનારા શિષ્યો જે વિરુદ્ધ સેવે અને તેનાથી શિષ્યોને જે અનર્થ પ્રાપ્ત થાય, તે સર્વ અનનુવર્તક ગુરુના નિમિત્તે છે. આ બંને વાતમાં પૂર્વપક્ષીની શંકા બતાવીને તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : आहऽण्णसेवणाए गुरुस्स पावं ति नायबज्झमिणं । आणाभंगाउ तयं न य सो अण्णम्मि कह बज्झं ॥ २८ ॥ અન્વયાર્થ : આહ=(૫૨) કહે છે- અળસેવળા=અન્યની સેવનાથી=અનનુવર્જિત શિષ્ય વડે કરાતી અપરાધની સેવનાથી, ગુરુ Æ=ગુરુને પાવં=પાપ થાય છે, તિ=એ પ્રકારે ફળ=આ=પૂર્વગાથાનું કથન, નાયવાં =ન્યાયબાહ્ય છે. (તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે-) આમળાક=આજ્ઞાભંગથી યં=તે=પાપ, થાય છે; સો મમ્મિ ન=અને આ=આજ્ઞાભંગ, અન્યમાં નથી, (પરંતુ ગુરુમાં જ છે, તેથી) હૈં વાં=કેવી રીતે બાહ્ય છે ? ગાથાર્થ : પર શંકા કરે છે કે અનુવર્તના નહીં કરાયેલા શિષ્ય વડે કરાતા અપરાધના સેવનથી ગુરુને પાપ લાગે છે, એ પ્રકારનું પૂર્વગાથાનું કથન ન્યાય બહારનું છે. તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે કે, આજ્ઞાભંગથી પાપ થાય છે અને તે આજ્ઞાભંગ અન્યમાં નથી પરંતુ ગુરુમાં જ છે. તેથી ગુરુને પાપ લાગે છે એ પ્રકારનું પૂર્વગાથાનું કથન ન્યાય બહારનું નથી જ. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક કેન' દ્વાર | ગાથા ૨૮-૨૯ ૫૩ ટીકા : आह परः, अन्यसेवनया = अननुवर्त्तितशिष्यापराधसेवनया गुरोः पापमिति न्यायबाह्यमिदं, ततश्च ‘स खलु तत्प्रत्ययः सर्व' इत्याद्ययुक्तमित्यत्रोत्तरमाह - आज्ञाभङ्गात् तद् = भगवदाज्ञाभङ्गेन पापं, न चासावन्यस्मिन् किन्तु गुरोरेव, कथं बाह्यं? नैव न्यायबाह्यमिति गाथार्थः ॥२८॥ ટીકાર્ય : પર = પૂર્વપક્ષી, કહે છે- અન્યની સેવનાથી = અનનવર્તિત શિષ્યના અપરાધની સેવનાથી=આચરણાથી, ગુરુને પાપ થાય છે, એ પ્રકારનું આ = પૂર્વગાથાનું કથન, ન્યાયબાહ્ય છે = યુક્તિરહિત છે, અને તેથી “ખરેખર તે સર્વ તેના પ્રત્યયે છે = અનyવર્તક ગુરુના નિમિત્તે છે,” ઈત્યાદિ ગાથા-૨૧-૨૨ નું કથન અયુક્ત છે. એ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકાર ઉત્તરને કહે છે આજ્ઞાભંગથી તે થાય છે = ભગવાનની આજ્ઞાના ભંગ વડે તે પૂર્વપક્ષીની પાપ થાય છે, અને આ= આજ્ઞાભંગ, અન્યમાં નથી પરંતુ ગુરુમાં જ છે. માટે ગુરુને પાપ લાગે એ કેવી રીતે બાહ્ય છે? અર્થાત ન્યાયબાહ્ય નથી જ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૨૮ ગાથા : तम्हाऽणुवत्तियव्वा सेहा गुरुणा उसो अगुणजुत्तो। अणुवत्तणासमत्थो जत्तो एआरिसेणेव ॥ २९ ॥ અન્વયાર્થ : તë = તે કારણથી ૩ = ગુરુ વડે જ સેદ = શિષ્યો માવત્તિયેલ્લા = અનુવર્તન કરાવા જોઇએ, નત્તો 4 = અને જે કારણથી તો ગુત્ત = H = ગુરુ, ગુણયુક્ત છતા અણુવત્તUસમસ્થ = અનુવર્તનામાં સમર્થ થાય છે, (તે કારણથી) મલેિવ= આવા વડે જ = પૂર્વની ગાથાઓમાં બતાવ્યા એવા પ્રકારના ગુણોવાળા ગુરુ વડે જ, (પ્રવજયા અપાવી જોઇએ.) ગાથાર્થ : જે કારણથી અનુવર્તના ન કરવાને કારણે શિષ્યોના અપરાધમાં ગુરુને પાપ લાગે છે તે કારણથી, ગુરુએ જ શિષ્યોની અનુવર્તના કરવી જોઇએ, અને જે કારણથી ગુરુ ગુણોથી યુક્ત છતા અનુવર્તનામાં સમર્થ થાય છે, તે કારણથી પૂર્વમાં બતાવ્યા એવા ગુણોવાળા ગુરુએ જ યોગ્ય શિષ્યને પ્રવજ્યા આપવી જોઇએ. ટીકા : यस्मादेवं तस्मादनुवर्त्तितव्याः शिष्या गुरु णैव, स च गुणयुक्तः सन् अनुवर्त्तनासमर्थो यत्-यस्मात्, तत् =तस्मात् ईदृशेनैव गुरुणा प्रव्रज्या दातव्येति गाथार्थः ॥२९॥ ટીકાર્ય : જે કારણથી આમ છે = પૂર્વમાં બતાવ્યું એમ છે, તે કારણથી ગુરુ વડે જ શિષ્યો અનુવર્તાવા જોઈએ; For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૪. પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૨૯-૩૦ અને જે કારણથી ગુણથી યુક્ત છતા તે = ગુરુ, અનુવર્તનામાં સમર્થ થાય છે, તે કારણથી આવા પ્રકારના જ ગુરુ વડે પ્રવજ્યા અપાવી જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૨૩ થી ૨૬ સુધી અનુવર્તન કરવાથી ગુરુ આદિને થતા લાભો બતાવ્યા અને ગાથા-૨૭-૨૮ માં સ્થાપન કર્યું કે જો ગુરુ અનુવર્તન ન કરે તો ગુરુને પાપ લાગે છે, અને ગાથા-૨૦-૨૧-૨૨ માં પણ બતાવેલ કે શિષ્યોની અનુવર્તન ન કરવાથી ગુરુને દોષ લાગે છે. તે સર્વનું નિગમન કરતાં કહે છે કે જે કારણથી આવું છે તે કારણથી ગુરુએ જ શિષ્યોની અનુવર્તન કરવી જોઇએ. આ રીતે પૂર્વના કથનનું નિગમન કર્યા પછી કેવા ગુણવાળા ગુરુએ દીક્ષા આપવી જોઇએ, તેની સાથે જોડાણ કરતાં કહે છે કે ગુરુ ગુણોથી યુક્ત હોય તો શિષ્યોની અનુવર્તન કરવા માટે સમર્થ બને છે તેથી પૂર્વમાં પ્રવ્રયા પ્રદાનને યોગ્ય ગુરુના ગુણો બતાવ્યા તેવા ગુરુએ પ્રવ્રજયા આપવી જોઈએ. //રા અવતરણિકા : अपवादमाह - અવતરણિકાર્ય : પૂર્વમાં પ્રવ્રજ્યા આપવા માટે યોગ્ય ગુરુના ૧૭ ગુણો વર્ણવ્યા, તેવા ગુરુ પાસે ઉત્સર્ગથી દીક્ષા લેવાની વિધિ છે, પરંતુ કાલપરિહાણને કારણે ૧૭ ગુણોમાંથી કેટલી ન્યૂનતાવાળા ગુરુ પાસે દીક્ષા લઈ શકાય, તે જણાવવા અર્થે અપવાદને કહે છે ગાથા : कालपरिहाणिदोसा इत्तो एक्काइगुणविहीणेणं। अन्नेण वि पव्वज्जा दायव्वा सीलवंतेण ॥३०॥ અન્વયાર્થ : તપરિહળવો = કાલપરિહાણિના દોષને કારણે રૂત્ત = આનાથી = પૂર્વમાં બતાવેલા ગુણોવાળા ગુરુથી, ફિવિઠ્ઠી = એકાદિ ગુણોથી વિહીન એવા સીવંતે = શીલવાન, મન્ના વિ = અન્યએ પણ પબ્રજ્ઞા ટાયવ્યા=પ્રવ્રજયા આપવી જોઈએ: ગાથાર્થ : કાલપરિહાગિના દોષને કારણે, પૂર્વમાં બતાવેલા ગુણોવાળા ગુરુ કરતાં એક-બે વગેરે ગુણોથી વિહીન એવા શીલથી યુક્ત અન્ય ગુરુએ પણ પ્રવજ્યા આપવી જોઇએ. ટીકા : कालपरिहाणिदोषात् अतः = अनन्तरोदितगुणगणोपेताद् गुरोः, एकादिगुणविहीनेनान्येनापि प्रव्रज्या दातव्या શીનવતા = શત્રયુતિ ગાથાર્થ: I રૂ|. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૩૦-૩૧ ૫૫ ટીકાર્થ : કાલની પરિહાણના દોષને કારણે આનાથી = પૂર્વમાં કહેવાયેલ ગુણોના સમૂહથી યુક્ત ગુરુથી, એક વગેરે ગુણોથી રહિત એવા શીલવાળા = શીલથી યુક્ત, અન્યએ પણ = સંપૂર્ણ ગુણોથી યુક્ત ગુરુ કરતાં બીજા ગુરુએ પણ, પ્રવ્રયા આપવી જોઇએ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાનવાળા ઉત્તમ પુરુષોનો વિરહ છે અને અવસર્પિણી કાળ છે, તેથી જીવોમાં પણ ગુણોની પરિહણિ થાય છે. તે રૂપ કાલના દોષને કારણે વર્તમાનમાં સર્વ ગુણોથી સંપન્ન ગુરુની પ્રાપ્તિ પ્રાયઃ સંભવતી નથી. માટે પૂર્વમાં પ્રવ્રજ્યા આપવા માટે યોગ્ય ગુરુના ૧૭ ગુણો કહ્યા, તેમાંથી એક-બે આદિ ગુણો ઓછા હોવા છતાં શીલયુક્ત હોય તો, તેવા ગુણોવાળા અન્ય ગુરુએ પણ યોગ્ય જીવને પ્રવ્રયા આપવી જોઇએ. . ૩૦ || અવતરણિકા : विशेषतः कालोचितं गुरुमाहઅવતરણિકાર્ય : પૂર્વમાં દીક્ષા આપવા યોગ્ય ગુરુના ગુણો બતાવ્યા, ત્યારપછી પૂર્વગાથામાં વર્તમાનકાળના દોષને કારણે અપવાદથી ગુણોમાં કેટલી ન્યૂનતાવાળા ગુરુ દીક્ષા આપી શકે? તે સામાન્યથી બતાવ્યું. હવે વિશેષથી આ કાળને ઉચિત એવા ગુરુના ગુણને કહે છે, જે દીક્ષા આપવા માટે અપવાદથી અધિકારી છે ગાથા : गीतत्थो कडजोगी चारित्ती तह य गाहणाकुसलो। अणुवत्तगोऽविसाई बीओ पव्वावणायरिओ ॥ ३१॥ केणं ति दारं गयं ॥ અન્વયાર્થ : ગીત=ગીતાર્થ, વનોની કૃતયોગી, વારિત્ત =ચારિત્રી, તદ =અને તે રીતે નાસિનો =ગ્રાહણામાં કુશલ=શિષ્યોને ક્રિયા શીખવાડવામાં નિપુણ, અણુવત્તકો=અનુવર્તક, વિસારૂં=અવિષાદી =ભાવ આપત્તિઓમાં ખેદ નહિ પામનાર, વીમોકબીજા=અપવાદિક, પત્રાવUTTયરોગપ્રવ્રાજનાચાર્ય છે. જેv=“કોના વડે તિ=એ પ્રકારનું વાર=દ્વાર જયંકગયું=પૂરું થયું. ગાથાર્થ : ગીતાર્થ, કૃતયોગી, ચારિત્રી અને તે રીતે શિષ્યોને ક્રિયા શીખવાડવામાં નિપુણ, અનુવર્તક, ભાવ આપત્તિઓમાં ખેદ નહિ પામનારા, અપવાદિક પ્રવજ્યા આપનારા ગુરુ છે. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫ ટીકા : પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર | ગાથા ૩૧ ગીતાર્થી=પૃહીતસૂત્રાર્થ:, તયોગી=તસાધુવ્યાપાર:, ચારિત્રી-શીતવાન, તથા ૨ પ્રાળા ુશત:= क्रियाकलापशिक्षणानिपुणः, अनुवर्त्तकः = स्वभावानुवर्त्तकः = स्वभावानुकूल्येन प्रतिजागरकः, अविषादी ભાવાવસ્તુ, દ્વિતીય:=અપવા:િ, પ્રવ્રાજ્ઞનાચાર્ય:-પ્રવ્રન્યાયો ગુરુશિતિ થાર્થ: ૫રૂશા ટીકાર્થ : ગીતાર્થ = ગ્રહણ કરાયેલા સૂત્ર અને અર્થવાળા, કૃતયોગી=કરાયેલા છે સાધુ સંબંધી વ્યાપાર જેમના વડે એવા, ચારિત્રી = શીલવાળા, અને તે રીતે ગ્રાહણામાં કુશલ=ક્રિયાના સમૂહને શીખવાડવામાં નિપુણ, અનુવર્તક=સ્વભાવના અનુવર્તક=સ્વભાવના અનુકૂલપણાથી પ્રતિજાગરણા કરનારા, ભાવ આપત્તિઓમાં વિષાદ નહીં પામનારા, દ્વિતીય=અપવાદિક, પ્રવ્રાજનના આચાર્ય છે=પ્રવ્રજ્યાને આપનારા ગુરુ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વર્તમાનકાળના દોષને કારણે પૂર્વમાં વર્ણવાયેલા ૧૭ ગુણોવાળા ગુરુ ન હોય તોપણ, અપવાદથી દીક્ષા આપવાના અધિકારી એવા ગુરુમાં અપેક્ષિત ગુણો બતાવે છે (૧) ગીતાર્થ : જેમણે સૂત્ર અને અર્થો સારી રીતે ગ્રહણ કર્યા છે તેવા ગીતાર્થ ગુરુએ દીક્ષા આપવી જોઇએ. (૨) કૃતયોગી : ગીતાર્થ પણ ગુરુ પોતાના જીવનમાં સાધુના આચારો પાળીને સંપન્ન થયેલા હોવા જોઇએ, તે બતાડવા માટે કૃતયોગી કહેલ છે. (૩) ચારિત્રી : તે ગુરુ પંચમહાવ્રતો રૂપ મૂલગુણમાં સ્થિરતાવાળા હોવા જોઇએ, તે બતાવવા માટે ચારિત્રીનો અર્થ શીલવાન કરેલ છે. (૪) ગ્રાહણાકુશલ : તે ગુરુ શિષ્યોને ક્રિયાઓ સમ્યગ્ રીતે શીખવાડવામાં નિપુણ હોવા જોઇએ, જેથી શિષ્યપરંપરામાં સાધુસામાચારી સમ્યક્ પ્રવર્તે. (૫) અનુવર્તક : તે ગુરુ શિષ્યોના સ્વભાવને જાણીને તેઓને માર્ગમાં પ્રવર્તાવવામાં સમર્થ બની શકે તેવા અનુવર્તક હોવા જોઇએ. (૬) અવિષાદી : વર્તમાનકાળમાં અતિશયજ્ઞાનીનો વિરહ છે, તેથી ઘણા સૂક્ષ્મ પદાર્થોનો ઉચિત નિર્ણય કરવો દુષ્કર હોય છે, જે ભાવ આપત્તિરૂપ છે; અને આવી ભાવાપત્તિ કોઇ સંયોગોમાં ઉપસ્થિત થાય તો જે સાધુ વિષાદ કરે કે હવે આપણે શું કરીશું ? તે સાધુ પ્રવ્રજ્યા આપવા માટે યોગ્ય નથી. પરંતુ ભાવાપત્તિમાં પણ સંયોગ પ્રમાણે ઉચિત ઉપાય શોધવા જે શક્ય પ્રયત્ન કરે, અને અશક્ય દેખાય ત્યાં, તત્ત્વ તુ વત્તિમાં કરીને શક્યમાં યત્ન કરે, તેવા સાધુ ભાવાપત્તિમાં અવિષાદી છે અને આવા અવિષાદી ગુરુ દીક્ષા આપવા માટે યોગ્ય છે. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ ૫૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૨ થી ૩૬ ઉપરમાં કહેવાયેલા ૬ ગુણોવાળા ગુરુ અપવાદિક પ્રવ્રયા આપવાને યોગ્ય છે; અને માત્ર પ્રવજ્યાની વિધિ કરાવવા માટે આવા ગુરુ હોવા જોઈએ એમ નહિ, પરંતુ આવા ગુરુ શિષ્યોને દીક્ષા આપી માર્ગમાં પ્રવર્તાવી શકે છે; અને આટલા ગુણવાળા પણ જે ન હોય તે ગુરુ શિષ્યોને માર્ગમાં પ્રવર્તાવી શકતા નથી. માટે તેવા ગુરુ અપવાદથી પણ ગુરુપદને યોગ્ય નથી. II ૩૧ અવતરણિકા : केनेति व्याख्यातम्, अधुना केभ्य इति व्याख्यायते, केभ्यः प्रव्रज्या दातव्या? के पुनस्तदर्हाः? इत्येतदाहઅવતરણિકાર્ય : પ્રવજ્યાવિધાન નામની પ્રથમ વસ્તુનાં પાંચ દ્વારોમાંથી ગાથા-૧૦ થી ૩૧ માં “ન' એ પ્રકારનું બીજું દ્વાર વ્યાખ્યાન કરાયું, હવે “ગ્ય:' એ પ્રકારનું ત્રીજું દ્વાર વ્યાખ્યાન કરાય છે. અને ‘ગ:' દ્વારનો અર્થ કરતાં કહે છે કે કેવા જીવોને પ્રવ્રજ્યા આપવી જોઇએ? એનો જ ફલિતાર્થ બતાવે છે કે વળી તેને અઈ = દીક્ષાને યોગ્ય, જીવો ક્યા છે? એથી આને=પ્રવ્રયા લેવા માટે યોગ્ય જીવોના ગુણોને, કહે ગાથા : पव्वज्जाए अरिहा आरियदेसम्मि जे समुप्पन्ना। जाइकुलेहिं विसिट्टा तह खीणप्पायकम्ममला ॥ ३२॥ तत्तो अविमलबुद्धी दुल्लहं मणुअत्तणं भवसमुद्दे। जम्मो मरणनिमित्तं चवलाओ संपयाओ अ॥३३॥ विसया य दुक्खहेऊ संजोगेनिअमओ विओगुत्ति। पइसमयमेव मरणं एत्थ विवागो अ अइरु हो ॥ ३४॥ एवं पयईए च्चिअ अवगयसंसारनिग्गुणसहावा। तत्तो अतव्विरत्ता पयणुकसायाप्पहासा य ॥३५॥ सुकयण्णुआ विणीआरायाईणमविरु द्धकारी य। कल्लाणंगा सद्धा थिरा तहा समुवसंपण्णा ॥३६॥ અન્વયાર્થ : ને = જેઓ રિલેક સપુષ્પન્ન = આર્યદેશમાં સમુત્પન્ન, નાફનેëિ વિશિષ્ણુ = જાતિ અને કુળથી વિશિષ્ટ તદ વીણાથરૂમ = તથા ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા તો આ વિમવું = અને તેથી વિમલ બુદ્ધિવાળા, (વિમલ બુદ્ધિ હોવાને કારણે જ) મવમુદ્દે મજુત્તUાં = ભવસમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે, નમો અરનિમિત્ત = જન્મ, મરણનું નિમિત્ત છે સંપયા મ રવા = અને સંપત્તિઓ ચપળ છે વિણા For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૨ થી ૩૬ યદુવર = અને વિષયો દુઃખના હેતુ છે, સંનોને નિયમો વિમો = સંયોગ હોતે છતે નિયમથી વિયોગ છે, પટ્ટાયમેવ પર = પ્રતિસમય જ મરણ છે, પ્રત્યક વિવારે કફદો = અને અહીં = પરભવમાં, (કર્મોનો) વિપાક અતિ રૌદ્ર છે, પર્વ = આ પ્રકારે પણ વ્યિ અવયસંસારનિ સિહોવી = પ્રકૃતિથી જ જણાયેલ છે સંસારનો નિર્ગુણ સ્વભાવ જેમના વડે એવા, તો એ = અને તેને કારણે = સંસારની નિર્ગુણતાના બોધને કારણે, તવિરત્તા = તેનાથી = સંસારથી, વિરક્ત, પયપુસીયાપ્યાસા = પ્રતનુ કષાયવાળા અને અલ્પ હાસ્યવાળા, સુયUપુઝા = સુકૃતજ્ઞ, વિપાકવિનીત, રાયારૃપ વિરુદ્ધાર = રાજાદિની વિરુદ્ધ નહીં કરનારા અને રાજાદિને બહુમત, viા = કલ્યાણ = સંપૂર્ણ, અંગવાળા, સવા= શ્રદ્ધાવાળા, fથર = સ્થિર તહી મુવસંપUT = તથા સમુપસંપન્ન છે = દીક્ષા માટે ઉપસ્થિત થયેલા છે, બ્રિજ્ઞા રિ = (તેઓ)પ્રવ્રયાને અહે છે = યોગ્ય છે. * ગાથા-૩૪ના પૂર્વાર્ધના અંતે રહેલ “ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : જેઓ આદિશમાં ઉત્પન્ન થયેલા, જાતિ અને કુલથી વિશિષ્ટ તથા ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા અને તેથી વિમલ બુદ્ધિવાળા છે, અને વિમલ બુદ્ધિ હોવાને કારણે જ “ભવરૂપી સમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું નિમિત્ત છે અને સંપત્તિ ચપળ છે, વિષયો દુઃખના હેતુ છે, સંયોગ હોતે છતે નિયમથી વિયોગ છે, દરેક સમયે જ આયુષ્ય ઘટે છે તેને આશ્રયીને પ્રતિસમય જ મરણ છે અને પરભવમાં કનો વિપાક અતિ રોદ્ર છે,” આ પ્રકારે રવભાવથી જ જામ્યો છે સંસારનો નિર્ગુણ સવભાવ જેમણે એવા, અને સંસારના નગુણ્યના બોધને કારણે સંસારથી વિરક્ત થયેલા, પ્રતનુ કષાયવાળા અને અલ્પ હાચવાળા, સુકૃતજ્ઞ, વિનીત અને રાજાદિની વિરુદ્ધ નહીં કરનારા અને રાજાદિને બહુમત, સંપૂર્ણ અંગવાળા, શ્રદ્ધાવાળા, સ્થિર અને સમુપસંપન્ન છે, તેઓ પ્રવજ્યાને યોગ્ય છે. ટીકા : ___ प्रव्रज्याया अर्हाः योग्याः के ? इत्याह-आर्यदेशे ये समुत्पन्ना अर्द्धषड्विंशतिजनपदेष्वित्यर्थः १। जातिकुलाभ्यां विशिष्टाः, मातृसमुत्था जातिः, पितृसमुत्थं कुलं २। तथा क्षीणप्रायकर्ममला=अल्पकर्माणः રાતિ પથાર્થ: રૂરા ततश्च कर्मक्षयात् विमलबुद्धयः ४। विमलबुद्धित्वादेव च दुर्लभं मनुजत्वं भवसमुद्रे-संसारसमुद्रे, तथा जन्म मरणनिमित्तं, चपलाः सम्पदश्चेति गाथार्थः ॥३३॥ विषयाश्च दुःखहेतवः, तथा संयोगे सति नियमतो वियोग इति, प्रतिसमयमेव मरणम् आवीचिमाश्रित्य, अत्र विपाकश्चातिरौद्रः परभव इति गाथार्थः ॥३४॥ ___एवं प्रकृत्यैव-स्वभावेनैव अवगतसंसारनिर्गुणस्वभावाः ५। ततश्च नैर्गुण्यावगमात् संसारविरक्ताः ६। प्रतनुकषायाः अल्पहास्याश्च ७-८। हास्यग्रहणं रत्याधुपलक्षणमिति गाथार्थः ॥३५॥ सुकृतज्ञाः ९। विनीताः १०। राजादीनामविरु द्धकारिणश्च ११-१२। आदिशब्दाद् अमात्यादिपरिग्रहः, कल्याणाङ्गाः १३। श्राद्धाः १४। स्थिराः १५। तथा समुपसम्पन्नाः १६। इति गाथार्थः ॥३६॥ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૨ થી ૩૬ ૫૯ ટીકાર્ય પ્રવ્રયાને અઈ = યોગ્ય, જીવો કોણ છે? એથી કહે છે- જેઓ આર્યદેશમાં = સાડા પચ્ચીસ જનપદોમાં, ઉત્પન્ન થયેલા છે; જતિ અને કુલ વડે વિશિષ્ટ છે, માતાથી ઉત્પન્ન થયેલી જાતિ છે, પિતાથી ઉત્પન્ન થયેલું કુલ છે; તથા ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા છે = અલ્પકર્મવાળા છે; અને તેનાથી = કર્મમલ ક્ષીણપ્રાયઃ થવાથી, વિમલ બુદ્ધિવાળા છે; અને વિમલ બુદ્ધિ હોવાથી જ, “ભવસમુદ્રમાં = સંસારરૂપી સમુદ્રમાં, મનુજપણું દુર્લભ છે તથા જન્મ મરણના નિમિત્તવાળું છે અને સંપત્તિઓ ચપળ છે અને વિષયો દુ:ખના હેતુ છે તથા સંયોગ હોતે છતે નિયમથી વિયોગ થાય છે, પ્રતિસમય જ આવીચિને આશ્રયીને મરણ છે અને અહીં = પરભવમાં, કર્મોના વિપાક અતિરૌદ્ર છે.” આ રીતે પ્રકૃતિથી જ = સ્વભાવથી જ, જણાયેલ છે સંસારનો નિર્ગુણ સ્વભાવ જેમના વડે એવા છે; અને તે નિર્ગુણપણાના અવગમથી સંસારથી વિરક્ત છે; પાતળા કષાયોવાળા છે અને અલ્પ હાસ્યવાળા છે, હાસ્યનું ગ્રહણ રતિ આદિના ઉપલક્ષણવાળું છે; સુકૃતજ્ઞ છે = કરેલાને સારી રીતે જાણનારા છે; વિનીત છે = વિનયવાળા છે; રાજા વગેરેની વિરુદ્ધ નહીં કરનારા છે; અને ૨ શબ્દથી રાજા વગેરેને બહુમત છે, “નાવીન' માં માત્ર શબ્દથી અમાત્ય વગેરેનો પરિગ્રહ છે; કલ્યાણ અંગવાળા છે; શ્રાદ્ધ છે=શ્રદ્ધાવાળા છે; સ્થિર છે તથા સમુપસંપન્ન છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : (૧) આર્યદેશમાં જન્મેલ : સાડા પચ્ચીસ આર્યદેશ પૈકી કોઈપણ આર્યદેશમાં જેનો જન્મ થયો હોય. (૨) જતિ-કુલથી વિશિષ્ટ : માતૃપક્ષથી ઊઠેલી જાતિ છે, પિતૃપક્ષથી ઊઠેલું કુલ છે, માતાની જાતિ અને પિતાનું કુલ, એ બંને જેનાં વિશિષ્ટ હોય. (૩) લઘુકર્મી : જેનો કર્મમલ લગભગ ક્ષીણ જેવો થઈ ગયો હોય અર્થાત્ ચારિત્રમાં વિઘ્ન કરનારાં સંક્લિષ્ટ કર્મો જેનાં ઘણાં ખપી ગયાં હોય. (૪) વિમલબુદ્ધિ : કર્મનો ક્ષય થવાથી જ જેની બુદ્ધિ નિર્મલ હોય = આત્મકલ્યાણના જ ધ્યેયવાળી હોય. (૫) સંસારની અસારતાને જાણનાર : નિર્મલ બુદ્ધિ હોવાથી જ “સંસારરૂપી સમુદ્રમાં મનુષ્યભવ દુર્લભ છે, જન્મ એ મરણનું કારણ છે, સંપત્તિ અનિત્ય છે, વિષયસુખો દુઃખનું કારણ છે, જેનો સંયોગ થાય તેનો અવશ્ય વિયોગ થાય છે અર્થાત્ સંયોગ વિયોગનું કારણ છે, પ્રતિસમય આયુષ્ય ઘટવારૂપ મૃત્યુ થયા કરે છે, પરભવમાં કર્મોનું ફળ અત્યંત ભયંકર છે;” આ રીતે સ્વાભાવિકપણે જ જેણે અસારતારૂપ સંસારનો સ્વભાવ જામ્યો હોય અર્થાત્ નિર્મલ બુદ્ધિ હોવાથી ઉક્ત રીતે સંસાર અસાર છે એમ જેને સમજાઈ ગયું હોય. (૬) સંસારથી વિરક્ત : સંસારની અસારતા જાણવાથી જ જે સંસારથી વિરક્ત હોય. (૭) પ્રતનુ કષાય : જેના ક્રોધાદિ કષાયો અત્યંત મંદ હોય. (૮) અલ્પ હાસ્ય : જેનામાં હાસ્ય અલ્પ હોય, હાસ્યના ઉપલક્ષણથી રતિ આદિ નોકષાયોના વિકારો જેનામાં અલ્પ હોય. For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ so પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૨ થી ૩૦ (૯) સકતજ્ઞ : પોતાના ઉપર બીજાએ કરેલા ઉપકારને જાણનારો હોય. (૧૦) વિનીત : જે માતાપિતા આદિ વડીલોનો વિનય કરતો હોય. (૧૧) રાજાદિનો અવિરોધી : રાજા, મંત્રી વગેરે મોટા માણસોની વિરુદ્ધ કાર્ય કરનાર ન હોય અર્થાત રાજા વગેરે જેના વિરોધી ન હોય; કેમ કે રાજા વગેરેના વિરોધીને દીક્ષા આપવાથી અનર્થ થવાનો સંભવ છે. (૧૨) રાજદિને બહુમત : ગૃહસ્થપણામાં પણ ઉચિત વર્તનને કારણે જે રાજા, અમાત્ય અને નગરજનોને બહુમાનપાત્ર હોય. ટીકામાં રાનવીના વિરુદ્ધક્ષાશિ છે, ત્યાં કારથી વઘુમતિ નું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે રાજાદિની અવિરુદ્ધકારી અને રાજાદિને બહુમત; કેમ કે ગાથા-૧૦ ની ટીકામાં આપેલ ઉદ્ધરણમાં પણ પ્રવ્રયાને યોગ્ય જીવોના ૧૬ ગુણો વર્ણવ્યા છે, તે જ ૧૬ ગુણો અહીં પણ વર્ણવવા છે. (૧૩) કલ્યાણાંગ : ખોડખાંપણથી રહિત અને પાંચ ઇંદ્રિયોથી પરિપૂર્ણ શરીરવાળો હોય. (૧૪) શ્રદ્ધાળુઃ જિનવચન ઉપર શ્રદ્ધાવાળો હોય, કારણ કે શ્રદ્ધા વિના ચારિત્ર સમ્યગૂ બનતું નથી. (૧૫) સ્થિર : દીક્ષા લેનાર જીવ સ્થિર ચિત્તવાળો હોવો જોઇએ; કારણ કે અસ્થિર ચિત્તવાળો જીવ પોતે સ્વીકારેલા સંયમ, તપ, અભિગ્રહ વગેરેને પાળી ન શકે. (૧૬) સમુપસંપન્નઃ સારી રીતે એટલે કે સંપૂર્ણ સમર્પણ ભાવથી દીક્ષા લેવા આવ્યો હોય. આવા પ્રકારના ગુણોથી યુક્ત, દીક્ષાને અભિમુખ એવો દીક્ષાર્થી પ્રવ્રજયા ગ્રહણ કરવા માટે યોગ્ય છે. ૧૩૨/૩૩/૩૪/૩૫/૩૬ અવતરણિકા : उत्सर्गत एवंभूता एव, अपवादतस्त्वाहઅવતરણિકાર્ય : ગાથા-૩૨ થી ૩૬ માં દીક્ષાર્થીના જે ૧૬ ગુણો વર્ણવ્યા એવા પ્રકારના જ જીવો ઉત્સર્ગથી દીક્ષા લેવા માટે યોગ્ય છે. વળી અપવાદથી કેવા જીવો દીક્ષા લેવા માટે યોગ્ય છે, તે કહે છેગાથા : कालपरिहाणिदोसा एत्तो एक्कादिगुणविहीणा वि। जे बहुगुणसंपन्ना ते जुग्गा हुंति नायव्वा ॥ ३७॥ અન્વયાર્થ : - વનિપરિખિલોસ=કાલપરિહાણિના દોષને કારણે પ્રજ્જો = આનાથી = પૂર્વમાં દીક્ષા લેનારના ગુણો બતાવ્યા એનાથી, વધુ વિદીપ વિ = એકાદિ ગુણથી વિહીન પણ ને વહુગુણસંપન્ના = જેઓ બહુગુણસંપન્ન હોય, તે = તેઓ ગુIT=(પ્રવ્રયા લેવાને) યોગ્ય નાયબ્રી=જ્ઞાતવ્ય હૃતિ = થાય છે. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૧ ' ' પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૦-૩૮ ગાથાર્થ : કાલપરિહાણિના દોષને કારણે પૂર્વમાં દીક્ષા લેનારના જે ગુણો બતાવ્યા, એનાથી એકાદ ગુણથી વિહીન હોવા છતાં પણ જેઓ બહુગુણસંપન્ન હોય તેઓ પ્રવસ્થાને યોગ્ય જ્ઞાતવ્ય થાય છે. ટીકા : कालपरिहाणिदोषात् अतः अनन्तरोदितगुणगणान्वितेभ्यः, एकादिगुणविहीना अपि ये बहुगुणसम्पन्नास्ते योग्या भवन्ति ज्ञातव्याः प्रव्रज्याया इति गाथार्थः॥ ३७॥ ટીકાર્ય : કાલની પરિહાણિરૂપ દોષને કારણે, આનાથી=અનંતરોદિત ગુણગણ વડે અન્વિતથી=પૂર્વે કહેવાયેલ ગુણના સમૂહથી યુક્ત જીવો કરતાં, એક વગેરે ગુણથી રહિત પણ જેઓ ઘણા ગુણોથી સંપન્ન છે તેઓ પ્રવ્રજયાને યોગ્ય જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. તે ૩૭ / અવતરણિકા : ગાથા-૩ર થી ૩૭ ના કથન દ્વારા એ પ્રાપ્ત થયું કે ૧૬ ગુણોથી યુક્ત અથવા એકાદ ગુણથી વિહીન પણ બહુગુણસંપન્ન જીવો પ્રવજ્યા ગ્રહણ કરવા માટે યોગ્ય છે. તેથી શંકા થાય કે દીક્ષા લેવા માટે આટલા બધા ગુણો કેમ અપેક્ષિત છે? અને મનુષ્યત્વાદિ ધર્મવાળા જીવોને દીક્ષા માટે યોગ્ય સ્વીકારવામાં શું વાંધો? કેમ કે ગુણ વગરના જીવોને ગુણસંપન્ન કરવા અર્થે જ દીક્ષા છે, તેથી મનુષ્યત્વાદિ ધર્મવાળા જીવો સંયમમાં યત્ન દ્વારા ગુણસંપન્ન બની શકે છે. આ પ્રકારની શંકાના નિરાકરણ અર્થે ગ્રંથકાર કહે છેગાથા : न उमणुअमाइएहिं धम्मेहिं जुए त्ति एत्तिएणेव । पायं गुणसंपन्ना गुणपगरिससाहगा जेणं ॥ ३८ ॥ અન્વચાઈ ? મજુમમાફર્દિક ખેfë = વળી મનુજાદિ ધર્મોથી નુપ = યુક્ત છે ત્તિ ઉત્તવ = એટલાથી જ == (યોગ્ય) નથી; f = જે કારણથી પાયં મુસંપન્ના /પરિસાદ = પ્રાયઃ ગુણસંપન્ન (જીવો) ગુણના પ્રકર્ષના સાધક થાય છે. ગાથાર્થ : વળી મનુષ્યાદિ ધર્મોથી યુક્ત છે એટલાથી જ જીવો પ્રવજ્યા માટે યોગ્ય થતા નથી; જે કારણથી પ્રાયઃ ગુણસંપન્ન જીવો ગુણના પ્રકર્ષને સાધનારા બને છે. For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૨ પ્રવજ્યાવિધાનવજુક “કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૮-૩૯ ટીકા : ___ न तु मनुजादिभिर्धभैर्युक्ता इत्येतावतैव योग्या इति आदिशब्दादार्यदेशोत्पन्नग्रहः, किमेतदित्थम्? इत्यत्राहप्रायो-बाहुल्येन गुणसम्पन्नाः सन्तः गुणप्रकर्षसाधका येन, गुणप्रकर्षश्च प्रव्रजितेन साधनीय इति गाथार्थः ॥३८॥ ટીકાર્થ : વળી જીવો મનુજ આદિ ધર્મોથી યુક્ત છે, એટલાથી જ પ્રવજ્યાને યોગ્ય થતા નથી. આ = ઉપરનું કથન, આ પ્રમાણે કેમ છે? એ પ્રકારની શંકામાં કહે છે- જે કારણથી પ્રાય: = બહુલપણાથી, ગુણથી સંપન્ન છતા જીવો ગુણના પ્રકર્ષના સાધક છે અને ગુણનો પ્રકર્ષ પ્રવ્રજિત વડે=સાધુ વડે, સાધનીય છેક સાધવા યોગ્ય છે. “મનુનાિિાઈઃ” માં આ શબ્દથી આર્યદેશમાં ઉત્પન્ન થવારૂપ ધર્મનો ગ્રહ છે =પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં કોઈ કહે છે કે આત્મકલ્યાણ માટે મનુષ્યભવની અને આર્યદેશમાં ઉત્પત્તિની આવશ્યકતા છે, તેથી આર્યદેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને દીક્ષા આપી શકાય; અને દીક્ષા લીધા પછી સંયમની ક્રિયા દ્વારા મનુષ્યાદિ ધર્મોવાળા જીવમાં ગુણો પ્રગટશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે મનુષ્યાદિ ધર્મોથી યુક્ત હોવા માત્રથી જીવ દીક્ષાને યોગ્ય થતો નથી; કેમ કે પ્રાયઃ ગુણસંપન્ન જીવો ગુણના પ્રકર્ષને સાધી શકે છે અને દીક્ષા ગ્રહણ કરનારને ગુણના પ્રકર્ષને સાધવાનો છે. અહીં “પ્રાયઃ' શબ્દથી એ કહેવું છે કે કોઇક વખત સર્વથા ગુણરહિત જીવ પણ કોઇ નિમિત્તને પામીને ગુણના પ્રકર્ષને સાધનાર બને છે. દા.ત. ઇલાચીપુત્ર આદિ. આમ છતાં, મોટાભાગના જીવો ગુણસંપન્ન ન હોય તો સંયમ ગ્રહણ કર્યા પછી ગુણના પ્રકર્ષને સાધી શકતા નથી. તેથી જ પૂર્વમાં બતાવેલા ૧૬ ગુણોથી યુક્ત જીવોને દીક્ષા આપવામાં આવે તો સંયમની ક્રિયા દ્વારા તેઓ ગુણના પ્રકર્ષને સાધી શકે છે; પરંતુ ગુણરહિત અને માત્ર આર્યદેશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યને દીક્ષા આપવામાં આવે તો તુચ્છ પ્રકૃતિ હોવાને કારણે તે ધર્મની લઘુતા કરે છે અને સંયમ ગ્રહણ કરીને પણ આત્મહિત સાધવાને બદલે આત્માનું અહિત કરે છે. માટે ઘણા ગુણોથી યુક્ત મનુષ્યને દીક્ષા આપવાની વિધિ છે. / ૩૮ અવતરણિકા : निगमयन्नाह અવતરણિકાર્ય : ગાથા-૩ર થી ૩૮માં દીક્ષા ગ્રહણ કરવાના અધિકારી જીવોના ગુણો બતાવ્યા. તેનું નિગમન કરતાં કહે છે ગાથા : एवंविहाण देया पव्वज्जा भवविरत्तचित्ताणं। अच्चंतदुक्कराजं थिरंच आलंबणमिमेसिं ॥ ३९ ॥ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૯ ૬૩ અન્વયાર્થ : વંવિહાપા મવવિરત્તા પવૅબ્બા રે=આવા પ્રકારના ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવ્રયા આપવી જોઈએ; નં=જે કારણથી અત્યંતવૃંદર=(પ્રવ્રજયા) અત્યંત દુષ્કર છે. (પ્રવ્રજયા અત્યંત દુષ્કર હોય તો ભવથી વિરક્ત જીવોને કેમ અપાય છે ? તેથી કહે છે-) રૂ િa fથર માનંવVi=અને આમનું = ભવથી વિરક્ત ચિત્તવાળાઓનું, સ્થિર આલંબન છે. ગાથાર્થ : પૂર્વમાં બતાવ્યું એવા પ્રકારના બહુગુણસંપન્ન, ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવજ્યા આપવી જોઇએ; જે કારણથી પ્રવજ્યા અત્યંત દુષ્કર છે. અહીં પ્રશ્ન થાય કે ભવથી વિરક્ત ચિત્તવાળાને પ્રવજ્યા કેમ અપાય છે? તેથી કહે છે- ભવથી વિરક્ત ચિત્તવાળાઓનું સ્થિર આલંબન છે. ટીકા : एवंविधेभ्यो बहुगुणसम्पन्नेभ्यो देया दातव्या प्रव्रज्या-दीक्षा भवविरक्तचित्तेभ्यः= संसारविरक्तचित्तेभ्यः, किमित्यत्राह-अत्यंतदुष्करा यत्-यस्मात् स्थिरं चालम्बनममीषां भवविरक्तचित्तानाम्, अमी सदा वैराग्यभावेन ફર્વતીતિ થાર્થઃ રૂ૫ રે ટીકાર્ય : ભવથી વિરક્ત છે ચિત્ત જેમનું એવા = સંસારથી વિરાગ પામેલ ચિત્તવાળા, આવા પ્રકારના = પૂર્વમાં બતાવ્યા એવા પ્રકારના, ઘણા ગુણોથી સંપન્ન જીવોને પ્રવ્રજ્યા = દીક્ષા, આપવી જોઈએ. પ્રવજ્યા આવાને કેમ આપવી જોઈએ? એ પ્રકારની શંકામાં કહે છે- જે કારણથી દીક્ષા અત્યંત દુષ્કર છે, અને આમનું = ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોનું, સ્થિર આલંબન હોય છે, આથી આ = ભવથી વિરક્ત ચિત્તવાળા જીવો, હંમેશાં વૈરાગ્ય ભાવથી કરે છે = પ્રવ્રજ્યા પાળે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવેલા અનેક ગુણોથી યુક્ત એવા ભવવિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવજ્યા આપવી જોઇએ, એ પ્રકારનું કથન, પૂર્વે પ્રવ્રયાયોગ્ય જીવોના ગુણોનું વર્ણન કર્યું હતું તેના નિગમનરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે બહુગુણોથી યુક્ત અને ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવ્રયા આપવાનું કેમ કહ્યું? તેથી કહે છે જે કારણથી પ્રવ્રજ્યાનું પાલન અત્યંત દુષ્કર છેઃ આનાથી એ કહેવું છે કે પ્રવ્રજ્યા એ વ્રતો ઉચ્ચરાવવાની ક્રિયામાત્રરૂપ નથી કે વ્રતો ઉચ્ચરાવ્યા પછી સાધ્વાચારની ક્રિયા કરવામાત્રરૂપ પણ નથી; પરંતુ પ્રવ્રયાની ક્રિયા ગુણસંપન્ન જીવોમાં વર્તતા ગુણવિશેષને ખીલવવા માટે સુદઢ યત્નરૂપ છે. આથી પ્રવ્રજયા અત્યંત દુષ્કર છે, તેથી અલ્પસત્ત્વવાળા જીવો પ્રવ્રયા ગ્રહણ કરીને પણ હિતને સાધી શકતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવ્રજયા આપવાનું કેમ કહ્યું? તેથી કહે છે For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Sજ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૯-૪૦ ભવથી વિરક્ત ચિત્તવાળાઓનું સ્થિર આલંબન હોય છે અર્થાત્ ભવથી વિરક્ત થયેલ જીવોની મનોવૃત્તિ પ્રાયઃ કરીને બાહ્ય વિષયોમાં ઉત્સુકતાવાળી હોતી નથી, તેથી તત્ત્વના બોધપૂર્વક વ્રતોની ઉચિત ક્રિયાઓનું દઢ આલંબન લઈને તેઓ પોતાના ગુણોને ખીલવી શકે છે. આવા જીવો દીક્ષા ગ્રહણ કર્યા પછી વૈરાગ્યભાવપૂર્વક સદા સંયમની વૃદ્ધિ કરે છે, માટે બહુગુણસંપન્ન અને ભવથી વિરક્ત થયેલા જીવોને દીક્ષા આપવી જોઇએ. અહીં પ્રશ્ન થાય કે જેના દ્વારા સંયમ પ્રગટે છે તે સ્થિર આલંબન પ્રવ્રજ્યા છે કે ભવનો વૈરાગ્ય ? વાસ્તવિક રીતે અહીં સ્થિર આલંબનરૂપે પ્રવ્રજયાનું કે ભવવૈરાગ્યનું ગ્રહણ કરવાનું નથી, પરંતુ ભવથી વિરક્ત થયેલા જીવો સંયમના ઉપાયોનું દઢ આલંબન ગ્રહણ કરીને પ્રવૃત્તિ કરી શકે છે. આથી તેઓ અતિદુષ્કર પણ ભાવપ્રવ્રજયા નિષ્પન્ન કરી શકે છે. / ૩૯ ! અવતરણિકા : दुष्करत्वनिबन्धनमाहઅવતરણિકાર્ય : દુષ્કરત્વના નિબંધનને = પ્રવ્રજ્યામાં રહેલ દુષ્કરપણાના કારણને, કહે છે ગાથા : अइगुरु ओ मोहतरू अणाइभवभावणाविअयमूलो। दुक्खं उम्मूलिज्जइ अच्चंतं अप्पमत्तेहिं ॥४०॥ અન્વયાર્થ : મોહતરૂ = મોહરૂપ તરુ મUISમવમવધવિપ્રથમૂનો = અનાદિ ભવની ભાવનાઓથી વિતત મૂલવાળો મયુરો = અતિ ગુરુ છે. (આથી) સવંત અપ્પમર્દિ મૂનિ = અત્યંત અપ્રમત્તો વડે દુઃખે ઉમૂલન કરાય છે. ગાથાર્થ : મોહરૂપી વૃક્ષ અનાદિ કાળથી ભવની ભાવનાઓથી વ્યામ મૂલવાળું અતિ રોદ્ર છે. આથી અત્યંત અપ્રમત્ત જીવો વડે દુખે કરીને ઉમૂલન કરાય છે. ટીકા : अतिगुरुः = अतिरौद्रः, मोहतरुः = मोहस्तरुरिवाशुभपुष्पफलदानभावेन मोहतरुः, अनादिभवभावनाविततमूलः = अनादिमत्यो याः संसारभावना विषयस्पृहाद्यास्ताभिर्व्याप्तमूलः, यतश्चैवमतो दुःखमुन्मूल्यते = अपनीयते अत्यन्तमप्रमत्तैरिति गाथार्थः ॥ ४०॥ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૦-૪૧ ટીકાર્થ : મોહતરુ = તરુની જેમ અશુભ પુષ્પ અને ફલના દાનના ભાવથી મોહ એ મોહતરુ છે. અનાદિ ભવની ભાવનાથી વિસ્તરેલ મૂલવાળો = અનાદિમાન વિષયની સ્પૃહાદિ જે સંસારની ભાવનાઓ તેઓ વડે વ્યાપેલ છે મૂલ જેનું એવો, મોહરૂપો તરુ અતિ ગુરુ છે અતિ રૌદ્ર છે; અને જે કારણથી આમ છે, આથી અત્યંત અપ્રમત્તો વડે દુઃખે ઉન્મૂલન કરાય છે=દૂર કરાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : = મોહરૂપી વૃક્ષ અત્યંત ભયંકર છે. જેમ વૃક્ષ, પુષ્પો અને ફળો આપે છે, તેમ મોહ અશુભ પુષ્પો અને અશુભ ફળો આપે છે, માટે અહીં મોહને વૃક્ષની ઉપમા આપી છે અને આ મોહરૂપી વૃક્ષનાં મૂળિયાં સંસારને વધારનારી એવી વિષયોની આકાંક્ષા વગેરે અશુભ ભાવનાઓથી વ્યાપેલાં છે. આથી અત્યંત અપ્રમત્ત જીવો પણ બહુ જ મુશ્કેલીથી મોહરૂપી વૃક્ષનાં મૂળિયાં ઉખેડી શકે છે. ૪૦ II અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે અત્યંત અપ્રમત્ત જીવો વડે મોહરૂપી વૃક્ષ દુ:ખે કરીને ઉન્મૂલન કરી શકાય છે. તેથી કેવા જીવો અત્યંત અપ્રમાદ કરી શકે છે ? તે બતાવતાં કહે છે ગાથા : ૫ संसारविरत्ताण य होइ तओ न उण तयभिनंदीणं । जिणवयणं पि न पायं तेसिं गुणसाहगं होइ ॥ ४१॥ અન્વયાર્થ : તો ય = અને આ = અપ્રમાદ, સંસારવિરત્તાળ હોફ = સંસારથી વિરક્તોને હોય છે, તેમિનવીનું ૩૫ ન = પરંતુ તેના = સંસારના, અભિનંદીઓને નહીં. તેમિ ખિળવવાં વિ પાયં મુળસાહમાં ન હોફ = તેઓને સંસારાભિનંદીઓને, જિનવચન પણ પ્રાયઃ ગુણસાધક થતું નથી. ગાથાર્થ : અને અપ્રમાદ સંસારથી વિરક્તોને હોય છે, પરંતુ સંસારના અભિનંદીઓને નહીં. સંસારના અભિનંદીઓને જિનવચન પણ પ્રાયઃ ગુણસાધક થતું નથી. ટીકા : संसारविरक्तानां च भवति तक इति असौ अप्रमादः, न पुनः तदभिनन्दिनां, जिनवचनाद् भविष्यतीति चेत्; एतदाशङ्क्याह-जिनवचनमपि आस्तां तावदन्यत् न प्रायस्तेषां संसाराभिनन्दिनां, गुणसाधकं भवति = शुभनिर्वर्त्तकं भवतीति गाथार्थः ॥ ४१ ॥ For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૧ ટીકાર્ય અને આ = અપ્રમાદ, સંસારથી વિરાગ પામેલાઓને થાય છે, પરંતુ તેના = સંસારના, અભિનંદીઓને નહીં. જિનવચનથી થશે = સંસારના અભિનંદી જીવોને પણ જિનવચન સાંભળવા દ્વારા અપ્રમાદ થઈ શકશે, એ પ્રમાણે જો હોય, એની આશંકા કરીને કહે છે- અન્ય તો દૂર રહો, પરંતુ તેઓને = સંસારાભિનંદીઓને, પ્રાયઃ જિનવચન પણ ગુણનું સાધક થતું નથી = શુભનું નિર્વક થતું નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અત્યંત અપ્રમાદ સંસારથી વિરક્ત જીવોને થાય છે, પરંતુ ભવાભિનંદી જીવોને થઈ શકતો નથી. અહીં કોઈ કહે કે ભવાભિનંદી જીવોને ભગવાનના વચનથી અપ્રમાદ થશે. તેનું નિરાકરણ કરતાં કહે છે કે બીજું તો દૂર રહો, પરંતુ ભગવાનનું વચન પણ, પ્રાયઃ કરીને સંસારના અભિનંદી જીવોને ગુણનું સાધક બનતું નથી. વિશેષાર્થ : કેટલાક યોગ્ય જીવોને ભગવાનના વચન વગર પણ મોહના ઉચ્છેદને અનુકૂળ અત્યંત અપ્રમાદ થઇ શકે છે, તોપણ મોટા ભાગના જીવો ભગવાનના વચનના બળથી જ અત્યંત અપ્રમાદ કરી શકે છે; અને ભવાભિનંદી જીવો જિનવચનથી અન્ય નિમિત્તોથી તો અપ્રમાદ કરી શકતા નથી, પરંતુ જિનવચનથી પણ પ્રાય: કરીને અપ્રમાદ કરી શકતા નથી. તેથી ભવાભિનંદી જીવોને જિનવચન પણ પ્રાયઃ ગુણસાધક બનતું નથી. આથી ભવાભિનંદી જીવો સંયમ ગ્રહણ કરે તોપણ, મોહરૂપી વૃક્ષનું ઉન્મેલન કરી શકતા નથી. અહીં ‘પ્રય:' એટલા માટે કહ્યું છે કે ભવાભિનંદી જીવો પણ ક્યારેક અચાનક જ પરિવર્તન થવાથી જિનવચનને અવલંબીને સંસારસાગર તરી જાય છે, પરંતુ મોટા ભાગે ભવાભિનંદી જીવો જિનવચનથી તરી શકતા નથી. જેમ કે દઢપ્રહારી પૂર્વમાં પાપની પ્રવૃત્તિઓમાં અત્યંત રક્ત હતા, અથવા તો પ્રદેશ રાજા પણ પૂર્વમાં અત્યંત નાસ્તિકશિરોમણિ હતા, તોપણ નિમિત્તવિશેષને પામીને જિનવચનના બળથી આત્મહિત સાધી ગયા. ૪૧ અવતરણિકા : किमित्यत आहઅવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે ભવાભિનંદી જીવોને જિનવચન પણ પ્રાયઃ ગુણસાધક થતું નથી. તેથી જિજ્ઞાસા થાય કે કયા કારણથી જિનવચન પણ ગુણસાધક થતું નથી? એથી કહે છે For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૨-૪૩ ગાથા : गुरु कम्माणं जम्हा किलिट्ठचित्ताण तस्स भावत्थो। नो परिणमेइ सम्मं कुंकुमरागो व्व मलिणम्मि ॥ ४२ ॥ અન્વયાર્થ : = જે કારણથી મનામ મો = મલિન વસ્ત્રમાં કુંકુમરાગની જેમ ગુરુ વર્મા શિનિવત્તા = ગુરુ કર્મવાળાઓને (અને)ક્લિષ્ટ ચિત્તવાળાઓને ત = તેનો= જિનવચનનો, માવો = ભાવાર્થ સમi નો પરિપાડ઼ = સમ્યફ પરિણમતો નથી. ગાથાર્થ : જે કારણથી મલિન વસ્ત્રમાં કંકુના રાગની જેમ ગુરુકર્મીઓને અને કિલષ્ટ ચિત્તવાળા જીવોને જિનવચનનો અવિપરીતાર્થ સમ્યક્ પરિણમન પામતો નથી. ટીકા : गुरु कर्मणां प्रचुरकर्मणां यस्मात् क्लिष्टचित्तानां मलिनचित्तानां तस्य-जिनवचनस्य भावार्थः= अविपरीतार्थो न परिणमति = न प्रतिभासते सम्यग् = अविपरीतः, दृष्टान्तमाह-कुङ्कमराग इव मलिने वाससीति गम्यते, न चापरिणतोऽसावप्रमादप्रसाधक इति गाथार्थः ॥४२॥ ટીકાર્ય : જે કારણથી ગુરુ કર્મવાળાઓને = પ્રચુર કર્મવાળાઓને, અને ક્લિષ્ટ ચિત્તવાળાઓને = મલિન ચિત્તવાળાઓને, જિનવચનનો ભાવાર્થ = અવિપરીત અર્થ, સમ્ય પરિણમતો નથી = અવિપરીત પ્રતિભાસતો નથી. તેમાં દષ્ટાંતને કહે છે- મલિન વસ્ત્રમાં કંકુના રંગની જેમ સમ્યફ પરિણમતો નથી; અને જિનવચનથી અપરિણત એવો આ = ભવાભિનંદી જીવ, અપ્રમાદનો પ્રસાધક નથી = અપ્રમાદને સાધનારો બનતો નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : જિગ્ન અવતરણિકાર્ય : પૂર્વગાથામાં ભવાભિનંદી જીવોને જિનવચન પણ ગુણસાધક કેમ નથી થતું, તેનો પ્રથમ હેતુ બતાવ્યો. વળી, તે વાતને દઢ કરવા માટે “વિચ્છ થી અન્ય હેતુનો સમુચ્ચય કરે છેગાથા : विट्ठाण सूअरोजह उवएसेण विन तीरए धरिउं। संसारसूअरोइअ अविरत्तमणो अकज्जम्मि॥४३॥ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૩ અન્વયાર્થ : નદ = જે પ્રમાણે સૂઝર = શૂકર=ભૂંડ, ૩ વ = ઉપદેશથી પણ વિઠ્ઠUT = વિષ્ટામાં ૩િ જ તપત્ર(જતો) ધારવા માટે=અટકાવવા માટે, સમર્થ નથી; =એ પ્રમાણે અ મ=અકાર્યમાં (જતો) વિરત્તમનો સંસારસૂરો=અવિરક્ત મનવાળો સંસારનો શૂકર (ઉપદેશથી પણ અટકાવવા માટે સમર્થ નથી.) ગાથાર્થ : જે પ્રમાણે શૂકરને નિવારણરૂપ ઉપદેશથી પણ વિષ્ટામાં જતો અટકાવી શકાતો નથી, એ પ્રમાણે અકાર્યમાં જતો અવિરક્ત મનવાળો સંસારરસિયો જીવ ઉપદેશથી પણ વારી શકાતો નથી. ટીકા : _ विष्टायां-पुरीषलक्षणायां शूकरः पशुविशेषः यथा उपदेशेनापि-निवारणालक्षणेन अपिशब्दात् प्रायः क्रिययापि न शक्यते धर्तुं, किन्तु बलात्प्रवर्त्तते, एवं संसारशूकरःप्राणी, इति एवम् अविरक्तमनाः संसार एवेति गम्यते अकार्य इत्यनासेवनीये न शक्यते धर्तुमिति गाथार्थः ॥ ४३ ॥ ટીકાર્ય જે રીતે શૂકર = પશુ વિશેષ; નિવારણાના લક્ષણવાળા ઉપદેશ વડે પણ, અને ‘મણિ' શબ્દથી પ્રાયઃ ક્રિયા વડે પણ, પુરીષના લક્ષણવાળી વિષ્ટામાં જતો ધારવા માટે શક્ય નથી, પરંતુ બળથી પ્રવર્તે છેઃ બળાત્કારે વિષ્ટામાં જાય છે; આ રીતે સંસારના શૂકરરૂપ પ્રાણી = ભવાભિનંદી જીવ, આ પ્રમાણે સંસારમાં જ અવિરક્ત મનવાળો અકાર્યમાં = નહીં સેવવા યોગ્ય કાર્યમાં, જતો ધારવા માટે શક્ય નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભવાભિનંદી જીવો ક્યારેક તીર્થકર કે અન્ય અતિશયજ્ઞાની વગેરે પાસે સંયમ પણ ગ્રહણ કરે અને જિનાગમનો અભ્યાસ પણ કરે, તોપણ તેઓનું ચિત્ત સંસારના વાસ્તવિક સ્વરૂપને જોઈ શકે તેવું નિર્મળ હોતું નથી, તેથી તેઓને મલિન ચિત્તવાળા અને ભારે કર્મી કહેલ છે. આથી જયારે તેઓ લબ્ધિ આદિની ઇચ્છાથી કે પરલોકમાં ભૌતિક સમૃદ્ધિ આદિ પ્રાપ્ત કરવાની ઇચ્છાથી સંયમ ગ્રહણ કરે છે, ત્યારે તેઓનું ચિત્ત મલિન હોવાથી જિનવચન પણ તેઓને સમ્યફ પરિણમન પામતું નથી અને જિનવચનને શ્રવણ કરવા છતાં તેઓને સંસારનો ઉચ્છેદ કરવાનો ભાવ થતો નથી. વળી, મલિન વસ્ત્રમાં જેમ કંકુનો રંગ લાગતો નથી, તેમ મલિન ચિત્તમાં સંસારના ઉચ્છેદનો અધ્યવસાય પ્રગટતો નથી. તેથી ભાવાભિનંદી જીવોને સંયમમાં પણ અપ્રમાદભાવ પ્રગટતો નથી અને અપ્રમાદભાવ વગર જીવમાં સંયમની ક્રિયાથી પણ ગુણો નિષ્પન્ન થઈ શકતા નથી. વળી ભવાભિનંદી જીવોને અપ્રમાદભાવ કેમ થતો નથી ? તે ભૂંડના દૃષ્ટાંતથી બતાવે છે જેમ ભૂંડને વિષ્ટામાં તીવ્ર આકર્ષણ હોય છે, તેમ ભવાભિનંદી જીવોને ભોગોમાં તીવ્ર રાગ હોય છે. તેથી જેમ વિષ્ટામાં જતા ભૂંડને નિવારવા માટે ગમે તેટલો યત્ન કરવા છતાં પણ તે બળાત્કારે વિષ્ટામાં For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ ૬૯ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૩-૪૪ પ્રવર્તે છે, તેમ ભોગ પ્રત્યેનું અત્યંત આકર્ષણ હોવાથી સંસારરસિક જીવો સંયમ ગ્રહણ કરે તોપણ સંયમની ઉચિત ક્રિયાઓ દ્વારા ગુણની નિષ્પત્તિ તો કરી શકતા નથી, પરંતુ સંયમ જીવનમાં પણ તેઓનું ચિત્ત આલોકના માન-સન્માનમાં કે પરલોકના ભૌતિક ફળોમાં વળેલું હોય છે; તેથી જિનવચન પણ તેઓમાં સંવેગના પરિણામને પ્રગટ કરી શકતું નથી. પોનાપ" માં મfg' થી એ કહેવું છે કે ભૂંડને ઉપદેશથી પણ નિવારી ન શકાય અને ક્રિયાથી પણ પ્રાયઃ કરીને નિવારી ન શકાય, અર્થાત્ ભૂંડને ઉપદેશની ક્રિયા તો સંભવે નહિ, છતાં કોઈ સારા પદાર્થો તરફ ભૂંડને આકર્ષણ પેદા કરાવીને વિષ્ટામાં જવાના નિવારણરૂપ ઉપદેશથી પણ ભૂંડ વિષ્ટાથી નિવર્તન પામતું નથી, અને અટકાવવાની ક્રિયાથી પણ પ્રાયઃ ભૂંડ વિષ્ટાથી નિવર્તન પામતું નથી. અહીં “પ્રાય:' શબ્દથી એ પ્રાપ્ત થાય કે ભૂંડને થાંભલા સાથે દોરડાથી બાંધવામાં આવે તો વિષ્ટા તરફ જતું અટકાવી શકાય, પરંતુ બાંધ્યા વગર અટકાવવા રૂપ ક્રિયાથી તેને વિષ્ટામાં જતું અટકાવી ન શકાય. | ૪૨/૪૩ || અવતરણિકા : ગાથા-૩૯ ના ઉત્તરાર્ધમાં કહ્યું કે પ્રવજ્યા અત્યંત દુષ્કર છે અને તે અત્યંત દુષ્કર કેમ છે? તે વાતની ગાથા-૪૦ થી ૪૩ માં પુષ્ટિ કરી. હવે તેનું નિગમન કરતાં કહે છે ગાથા : ता धन्नाणं गीओ उवाहिसुद्धाण देइ पव्वज्जं । आयपरपरिच्चाओ विवज्जए मा हविज्ज त्ति ॥४४॥ અન્વયાર્થ : તાકતે કારણથી વિવME=વિપર્યયમાં બાયપરંપરિવ્યામો=આત્મ-પરનો પરિત્યાગ માં વિ=ન થાઓ. ઉત્ત=એથી મોકગીતાર્થ, વાહિયુદ્ધાઃઉપાધિથી-દીક્ષાના અધિકારી જીવના ૧૬ વિશેષણોથી, શુદ્ધ એવા થi=ધન્યોને પત્ર નં=પ્રવ્રજ્યા ડું=આપે છે. ગાથાર્થ : તે કારણથી અયોગ્યને દીક્ષા આપવામાં ગુણને બદલે દોષ થવારૂપ વિપર્યયને કારણે આત્મ-પરનો પરિત્યાગ ન થાઓ. એથી ગીતાર્થ, પૂર્વમાં દીક્ષાના અધિકારી જીવના વર્ણવેલા વિશેષણોથી શુદ્ધ એવા ધન્ય જીવોને પ્રવજ્યા આપે છે. ટીકા : यस्मादेवं तस्माद्धन्येभ्यः-पुण्यभाग्भ्यो गीत इति गीतार्थः, उपाधिशुद्धेभ्यः आर्यदेशसमुत्पन्नादिविशेषणशुद्धेभ्यो ददाति प्रव्रज्यां प्रयच्छति दीक्षाम्, आत्मपरपरित्यागो विपर्यये मा भूदिति; तथाहि-अधन्येभ्योऽनुपाधिशुद्धेभ्यः प्रव्रज्यादाने आत्मपरपरित्यागो नियमत एवेति गाथार्थः ॥४४॥ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૦ પ્રજ્યાવિધાનવસ્તક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૪ ટીકાર્ય : યસ્પર્વ રીક્ષા જે કારણથી આમ છે = ગાથા-૩૯ થી ૪૩ માં બતાવ્યું. એ રીતે પ્રવજ્યાથી ગુણસંપન્ન જીવો જ ગુણવૃદ્ધિ કરી શકે છે, તે કારણથી, ગીતાર્થ, ઉપાધિથી શુદ્ધ = આર્યદેશસમુત્પન્નાદિ વિશેષણોથી શુદ્ધ, એવા ધન્યોને = પુણ્યભાગીઓને = પુણ્યશાળી જીવોને, પ્રવ્રયા આપે છે = દીક્ષા આપે ઉત્થાન : અહીં પ્રશ્ન થાય કે ઉપાધિશુદ્ધ એવા ધન્યોને જ દીક્ષા કેમ અપાય? અન્યને કેમ નહિ? તેથી કહે છેટીકાર્ય : મા ... મૂરિતિ વિપર્યયમાં=અયોગ્યને દીક્ષા આપવામાં, આત્મા અને પરનો પરિત્યાગ ન થાઓ ! એથી ઉપાધિશુદ્ધ એવા ધન્યોને જ ગીતાર્થ દીક્ષા આપે છે. તે તથાદિ થી સ્પષ્ટ કરે છે થળે ... થાઈ: ઉપાધિથી અશુદ્ધ એવા અન્યોને પ્રવજ્યાના દાનમાં=દીક્ષા આપવામાં, આત્મ-પરનો પરિત્યાગ નિયમથી જ થાય છે અર્થાત દીક્ષા આપનાર અને લેનાર એમ બંનેને ક્લેશની પ્રાપ્તિ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પ્રવ્રયા અત્યંત દુષ્કર છે; કેમ કે અત્યંત અપ્રમાદભાવથી જ જીવ મોહનો નાશ કરી શકે છે. તેથી અયોગ્ય જીવોને દીક્ષાથી પણ લાભ થતો નથી. તે કારણથી ગીતાર્થ ગુરુ યોગ્ય જીવોને દીક્ષા આપે છે, અન્યને નહીં, કેમ કે તેઓ જાણતા હોય છે કે અયોગ્યને દીક્ષા આપનાર ગુરુ પોતાના આત્માને દુર્ગતિમાં નાંખે છે અને દીક્ષા લેનારને પણ દુર્ગતિની પ્રાપ્તિ કરાવે છે. માટે પોતાનું અને પરનું અહિત ન થાય તે કારણથી ગીતાર્થો અયોગ્યને દીક્ષા આપતા નથી. (૧) આત્મપરિત્યાગ એટલે અયોગ્ય જીવને પ્રવ્રયા આપવારૂપ અવિષયમાં પ્રવૃત્તિ કરીને આત્માને ક્લેશમાં નાખવો તે, (૨) પરંપરિત્યાગ એટલે અયોગ્ય જીવને પ્રવજ્યા આપવારૂપ અવિષયમાં પ્રવૃત્તિ કરીને પર એવા શિષ્યના આત્માને ક્લેશમાં નાખવો તે. ૪૪ અવતરણિકા : एतदेव भावयतिઅવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે અયોગ્ય જીવોને પ્રવ્રયા આપવામાં આવે તો આત્મપરિત્યાગ અને પરપરિત્યાગ નિયમથી જ થાય છે. તેથી આત્મપરિત્યાગ કઈ રીતે થાય છે, એનું જ પ્રસ્તુત ગાથામાં ભાવન કરે છે For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કેભ્યઃ' દ્વાર ) ગાથા ૪૫ ગાથા : अविणीओ न य सिक्खइ सिक्खं पडिसिद्धसेवणं कुणइ। सिक्खावणेण तस्स हुसइ अप्पा होइ परिचत्तो॥४५॥ અન્વયાર્થ : વિગો ય = અને અવિનીત સિવવું ન સિવ+ = શિક્ષાને શીખતો નથી, પસિદ્ધસેવા = પ્રતિષિદ્ધનું સેવન કરે છે, તે સિવાવ = તેના = અવિનીતના, શિક્ષાપનથી મM=આત્મા = શિક્ષાપન કરનાર ગુરુ પોતે, સ = સદા પરિવત્તો રોઙ =પરિત્યક્ત થાય છે. + ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને અવિનીત સાધુ ગ્રહણ અને આસેવનારૂપ શિક્ષાને શીખતો નથી, પ્રતિષિદ્ધનું સેવન કરે છે, અવિનીતના શિક્ષાપનાથી ઉપદેશ આપનાર ગુરુનો આત્મા સદા પરિત્યક્ત થાય છે. ટીકા : अविनीत इति सह्यधन्यः प्रव्रजितः प्रकृत्यैवाविनीतो भवति, न च शिक्षति शिक्षा ग्रहणासेवनारू पां, प्रतिषिद्धसेवनं करोति-अविहितानुष्ठाने च प्रवर्त्तते, प्रतीतशिक्षणेन तस्य इत्थंभूतस्य सदा-सर्वकालम् आत्मा भवति परित्यक्तः अविषयप्रवृत्तेरिति गाथार्थः ॥ ४५ ॥ ટીકાર્ય : અવિનીતeખરેખર ! તે અન્ય પ્રવ્રજિત=પૂર્વગાથાના અંતે બતાવ્યો તે અન્ય દીક્ષા લીધેલો જીવ, પ્રકૃતિથી જ અવિનીત થાય છે. અને ગ્રહણ-આસેવનારૂપ શિક્ષાને શીખતો નથી અને પ્રતિષિદ્ધનું સેવન કરે છે=અવિહિત અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. તેને આવા પ્રકારનાને=અવિનીત પ્રવ્રુજિતને, પ્રતીતના શિક્ષણ વડે પ્રતીત એવી ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા શીખવાડવા વડે, અવિષયમાં પ્રવૃત્તિ હોવાથી સદા=સર્વકાળ, આત્મા ત્યજાયેલો થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવેલા દીક્ષાયોગ્ય ગુણો જેનામાં નથી તેવો જીવ દીક્ષા માટે અયોગ્ય છે, છતાં તેના જીવને પ્રવ્રયા આપવામાં આવે તો, પ્રકૃતિથી અવિનીત હોવાથી તે જીવ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરતો નથી અને શાસ્ત્રમાં જે પ્રતિષિદ્ધ છે તેનું સેવન કરે છે. આવા અયોગ્ય શિષ્યને શિક્ષા શીખવાડવા માટે જે ગુરુ પ્રયત્ન કરે છે, તે ગુરુએ અવિષયમાં પ્રવૃત્તિ કરેલ હોવાથી તે ગુરુની તે પ્રવૃત્તિ અનુચિત બને છે અને તેવી અનુચિત પ્રવૃત્તિથી તે ગુરુએ પોતાના આત્માને હિતમાં પ્રવર્તાવવાનો યત્ન છોડી દીધો છે તેવો અર્થ ફલિત થાય છે; કેમ કે ઉચિત પ્રવૃત્તિ કરવાથી હિતમાં યત્ન થાય છે. For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૦૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૫-૪૬ વિશેષાર્થ : ભવાભિનંદી જીવોમાં પૂર્વે કહેલા ગુણો હોતા નથી, તેથી તેઓમાં નિર્મલ બુદ્ધિ હોતી નથી અને તેને કારણે ભવની નિર્ગુણતાને પણ તેઓ જાણતા નથી. આમ છતાં આલોક અને પરલોકની આશંસાથી ક્યારેક તેઓ બાહ્ય રીતે ગુરુ સાથે અતિવિનયપૂર્વક વર્તતા હોય અને બાહ્ય રીતે શાસ્ત્ર ભણવાની ક્રિયા પણ વિધિપૂર્વક કરતા હોય, તોપણ તત્ત્વથી તેઓ વિનીત નથી; પરંતુ ભવ નિસ્સાર લાગવાથી ગુણો પ્રત્યે પક્ષપાત થવાને કારણે જેઓ જાણે છે કે આ સંસાર ગુણની નિષ્પત્તિથી જ તરી શકાય છે, અને તેથી જેઓ ગુણવાન ગુરુના ઉપદેશને સમ્યક્ પરિણમન પમાડવા માટે અત્યંત યત્નશીલ હોય છે, તેઓ જ પ્રકૃતિથી વિનીત છે. તેવા વિનીત જીવો જ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને યથાર્થ રીતે ગ્રહણ કરીને સમ્યક્ પરિણમન પમાડી શકે છે; જ્યારે ભવાભિનંદી જીવો તો ગ્રહણ અને આસેવનશિક્ષાને પણ ભૌતિક ફળની પ્રાપ્તિ કરવા અર્થે જ ગ્રહણ કરીને વિપરીત પરિણમન પમાડે છે. || ૪૫ અવતરણિકા : ગાથા-૪૪ માં કહ્યું કે અયોગ્ય જીવોને પ્રવ્રયા આપવામાં આત્માનો અને પરનો પરિત્યાગ નિયમથી જ થાય છે. તેથી અયોગ્યને દીક્ષા આપવાથી થતો આત્મપરિત્યાગ ગાથા૪૫ માં બતાવ્યો, હવે પરપરિત્યાગ કઈ રીતે થાય છે, તે બતાવે છે ગાથા : तस्स वि य अट्टज्झाणं सद्धाभावम्मि उभयलोगेहिं। जीविअमहलं किरियाणाएणं तस्स चाओ त्ति ॥ ४६॥ અન્વયાર્થ : મા =અને શ્રદ્ધાનો અભાવ હોતે છતે તપ્ત વિ અઠ્ઠાઈi=તેને=અધન્ય દીક્ષિતને, પણ આર્તધ્યાન થાય છે, ૩મયત્નોસ્ટિં નવિમહત્ન= (તેથી) ઉભયલોકમાં (તેનું) જીવિત અફલ છે. ત્તિ =એથી કરીને વિરિયUTIOf=ક્રિયાના જ્ઞાતથી તસ્ય તેનો=અધન્ય શિષ્યનો, વસો ત્યાગ છે. ગાથાર્થ : અને શ્રદ્ધાનો અભાવ હોતે છતે અયોગ્ય દીક્ષિતને પણ આર્તધ્યાન થાય છે, તેથી ઉભયલોકમાં તેનું જાવિત અકલ છે. એથી કરીને વેધક્રિયાના દાંતથી અયોગ્ય શિષ્યનો ત્યાગ છે. ટીકા : तस्यापि च अधन्यस्याशिक्षायां प्रवर्त्तमानस्य आर्तध्यानम् इत्यार्तध्यानं भवति । किमित्यत आह-श्रद्धाभावे सति, श्राद्धस्य हि तथा प्रवर्त्तमानस्य सुखं, नेतरस्य, ततश्च उभयलोकयोः इह लोके परलोके च जीवितमफलं तस्य, इह लोके तावद्भिक्षाटनादियोगात् परलोके च कर्मबन्धात्, क्रियाज्ञातेन इति वैद्यक्रियोदाहरणेन, तस्य त्याग इति अनेन प्रकारेण परपरित्याग इति गाथार्थः ॥४६॥ * “તથાપિ' માં “મપિ' દ્વારા એ જણાવવું છે કે ગુરુને તો આર્તધ્યાન થાય છે જ, પરંતુ તેને પણ = અયોગ્ય શિષ્યને પણ, આર્તધ્યાન થાય છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ o 3 પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૬ ટીકાર્ય : અને અશિક્ષામાં=ગુરુએ આપેલ શિક્ષાથી વિપરીતમાં, પ્રવર્તતા અધન્ય એવા તેને પણ શિષ્યને પણ, આર્તધ્યાન છે=આર્તધ્યાન થાય છે. ક્યા કારણથી આર્તધ્યાન થાય છે? એથી કરીને કહે છે- શ્રદ્ધાનો અભાવ હોવાને કારણે આર્તધ્યાન થાય છે. તેમાં યુક્તિ બતાવે છે જે કારણથી તે પ્રકારે=જે પ્રકારે ગુરુ કહે તે પ્રકારે, પ્રવર્તતા એવા શ્રદ્ધાવાળાને સુખ થાય છે, ઈતરને નહીં=શ્રદ્ધારહિતને નહીં; અને તેથી અન્યને આર્તધ્યાન થાય છે તેથી, તેનું=અધન્ય શિષ્યનું, ઉભય લોકમાં આ લોકમાં અને પરલોકમાં, જીવિત અફળ છે; કેમ કે આ લોકમાં ભિક્ષાટનાદિનો યોગ છે અને પરલોકમાં કર્મબંધ છે. માટે ક્રિયાના જ્ઞાત વડે=વૈદ્યની ક્રિયાના ઉદાહરણ વડે, તેનો=અધન્ય શિષ્યનો, ત્યાગ છે અર્થાત્ આ પ્રકારે=પર એવા શિષ્યને આ લોકમાં અને પરલોકમાં વિડંબણા થઇ એ પ્રકારે, પરનો પરિત્યાગ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગુરુ અવિનીત શિષ્યને દીક્ષા આપે તો મોક્ષમાર્ગમાં રુચિ નહીં હોવાને કારણે તે શિષ્યને આર્તધ્યાન થાય છે; કેમ કે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં સચિવાળો જીવ શિક્ષાની પ્રવૃત્તિ કરે તો જ તેના ચિત્તની સ્વસ્થતા વધે છે અને તેને આત્મિક સુખ પ્રાપ્ત થાય છે; જયારે અયોગ્ય જીવને ભોગાદિનું આકર્ષણ હોય છે, તેથી સંયમની ગ્રહણશિક્ષાથી અને આસેવનશિક્ષાથી તેને આર્તધ્યાન પ્રગટે છે; અને તેના કારણે આલોકમાં ભિક્ષાટન આદિની ક્રિયાથી તેનું જીવન નિષ્ફળ જાય છે, અને તે ક્રિયાથી પાપબંધ થયેલો હોવાને કારણે પરલોકમાં પણ તેનું અહિત થાય છે. આથી જેમ અસાધ્ય રોગની વૈદ્ય ચિકિત્સા કરે તો રોગીનો વિનાશ થાય, તેમ અયોગ્ય શિષ્યમાં ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાનો ગુરુ પ્રયત્ન કરે તો અયોગ્ય શિષ્યનો વિનાશ થાય. આમ, ગુરુ દ્વારા કરાયેલ શિક્ષાપનના યત્નથી શિષ્યનો વિનાશ થયો, તે જ પરનો પરિત્યાગ છે. વિશેષાર્થ : આ લોક અને પરલોકની આશંસાથી સંયમ ગ્રહણ કરનાર ભવાભિનંદી જીવને ભગવાનના વચનની શ્રદ્ધા હોતી નથી, છતાં દીક્ષાથી પોતાને ભાવિમાં ઇષ્ટ મળશે તેવો વિશ્વાસ હોવાથી ભવાભિનંદી જીવ ઉત્સાહથી સંયમ ગ્રહણ કરે છે અને સંયમમાં પ્રવૃત્તિ કરે છે; તોપણ તેની સંયમની ક્રિયા પરમાર્થથી આર્તધ્યાનરૂપ છે, એટલે કે જે રીતે પૈસા કમાવવાની ક્રિયા જીવ ઉત્સાહથી કરે તો પણ તે આર્તધ્યાનરૂપ છે, તે જ રીતે સંસારમાત્રરૂપ ફળમાં વિશ્રાંત થનાર એવી સંયમની ઉત્સાહવાળી પ્રવૃત્તિ પણ આર્તધ્યાનરૂપ જ છે. વળી, જે જીવો સંસારમાં પરિભ્રમણરૂપ ભયથી ત્રસ્ત છે, મોક્ષમાં જવાની તીવ્ર ઇચ્છાવાળા છે અને તેને કારણે જ જેઓ ચિત્તમાં વર્તતા રાગાદિને ઘટાડવાની ઇચ્છાવાળા છે, તેઓ જ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાથી રાગાદિની અલ્પતા કરી શકે છે અને ઉપશમના સુખનો અનુભવ કરી શકે છે. જ્યારે સંસારની આકાંક્ષાવાળા જીવો તો સંયમની ક્રિયાથી પણ રાગાદિ જ પોષે છે અને ભવાંતરમાં તે સંયમના For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૦૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૦-૪૮ ફળરૂપે તેઓ સદ્ગતિ મેળવે તોપણ, ત્યાં વિષયોમાં ગાઢ આસક્તિ પેદા કરીને દુર્ગતિમાં જવારૂપ વિનાશ જ પામે છે. માટે અયોગ્ય જીવોને અપાયેલી પ્રવ્રજયા તેઓના વિનાશનું કારણ બને છે. ૪૬ અવતારણિકા : क्रियाज्ञातमाह અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે અન્ય શિષ્યને શિક્ષા આપવાથી ક્રિયાના જ્ઞાતથી શિષ્યનો ત્યાગ થાય છે. તેથી હવે વૈદ્યક્રિયાના જ્ઞાતને-દષ્ટાંતને, કહે છે ગાથા : जह लोअम्मि वि विज्जो असज्झवाहीण कुणइ जो किरियं । सो अप्पाणं तह वाहिए अ पाडेइ केसम्मि ॥४७॥ અન્વયાર્થ : ન = જે પ્રમાણે નોમ્બિ વિકલોકમાં પણ નો વિનો=જે વૈદ્ય પ્રવાહી વિવિં=અસાધ્ય વ્યાધિવાળાઓની ક્રિયા વુલુફ કરે છે, તો=તે ગપ્પા તદ વાણિ =આત્માને અને તેવી રીતે વ્યાધિતોને મિ પાડેફેકક્લેશમાં પાડે છે, ગાથાર્થ : જે પ્રમાણે, લોકમાં પણ જે વૈધ અસાધ્ય વ્યાધિવાળા રોગીઓની ક્રિયા કરે છે, તે વૈધ પોતાને અને તે રીતે રોગીઓને ક્લેશમાં નાંખે છે, ટીકા : यथा लोकेऽपि वैद्य असाध्यव्याधीनाम् आतुराणां करोति यः क्रियां, स आत्मानं तथा व्याधितांश्च पातयति क्लेशे, व्याध्यपगमाभावादिति गाथार्थः ॥४७॥ . ટીકાર્ય : જે રીતે લોકમાં પણ અસાધ્ય વ્યાધિવાળા આતુરોની=રોગીઓની, જે વૈદ્ય ક્રિયાને કરે છે, તે વૈદ્ય આત્માને અને તેવી રીતે વ્યાધિતોને=રોગીઓને, ક્લેશમાં પાડે છે; કેમકે વ્યાધિના અાગમનો અભાવ છે=અસાધ્ય હોવાથી રોગ દૂર થવાનો નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : तह चेव धम्मविज्जो एत्थ असज्झाण जो उपव्वज्जं । भावकिरिअं पउंजइ तस्स वि उवमा इमा चेव ॥४८॥ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૮ અન્યથાર્થ : તદ વેવ = તે પ્રમાણે જ ગો ૩ વિન્ગ = વળી જે ધર્મવૈદ્ય પ = અહીં = પ્રવ્રજ્યાના અધિકારમાં, મા = અસાધ્યોની પāન્ન = પ્રવ્રયારૂપ માહિરિ = ભાવક્રિયાને પjન = યોજે છે, તસ વિ= તેને પણ = તે ધર્મવૈદ્યને પણ, રૂમ = આ જ = અસાધ્ય વ્યાધિની ચિકિત્સા કરનાર વૈદ્ય પોતાને અને રોગીઓને ક્લેશમાં પાડે છે એ જ, ૩૦ = ઉપમા છે. ગાથાર્થ : તે જ પ્રમાણે વળી જે ધર્મવધ પ્રવજ્યાના અધિકારમાં અસાધ્ય કર્મવ્યાધિવાળાઓની પ્રવજ્યાદાનરૂપ * ભાવક્રિયા કરે છે, તે ધમધને પણ અસાધ્ય વ્યાધિની ચિકિત્સા કરનાર વૈધ પોતાને અને રોગીઓને ક્લેશમાં નાંખે છે, એ જ ઉપમા છે. ટીકા : तथैव धर्मवैद्यः आचार्यः अत्र अधिकारे असाध्यानां कर्मव्याधिमाश्रित्य यस्तु प्रव्रज्यां भावक्रियां प्रयुङ्क्ते कर्मरोगनाशनाय, तस्यापि धर्मवैद्यस्य उपमा इयमेव, आत्मानं तांश्च क्लेशे पातयतीति गाथार्थः | ૪૮ છે. ટીકાર્થ : તે પ્રમાણે જ આ અધિકારમાં = યોગ્ય જીવને પ્રવજ્યા આપવાના વિષયમાં, કર્મરૂપી વ્યાધિને આશ્રયીને અસાધ્યોની = ભારે કર્મી જીવોની, વળી જે ધર્મવૈદ્ય = આચાર્ય, કર્મરૂપી રોગનો નાશ કરવા માટે પ્રવ્રજયારૂપ ભાવક્રિયાને યોજે છે, તે ધર્મવૈદ્યને પણ આ જ ઉપમા છે. તે ઉપમા સ્પષ્ટ કરે છે- આત્માને અને તેઓને = કર્મવ્યાધિવાળા જીવોને, ક્લેશમાં પાડે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે વૈદ્ય અસાધ્ય વ્યાધિની ચિકિત્સા કરે છે તે વૈદ્ય પોતે ચિકિત્સાની ક્રિયા કરવાના શ્રમરૂપ ક્લેશને પામે છે અને રોગીને પણ ચિકિત્સાની ક્રિયા કરાવવાના ક્લેશમાં નાંખે છે, પરંતુ રોગીનો રોગ મટાડી શકતા નથી; તે જ પ્રમાણે જે ધર્મગુરુ અસાધ્ય એવા કર્મરૂપી વ્યાધિવાળા જીવોને પ્રવ્રયા આપવારૂપ ભાવચિકિત્સા કરે છે, તે ગુરુ તે ક્રિયા કરવા દ્વારા પોતાના આત્માને લેશમાં નાખે છે અને ભાવરોગીને પણ સંયમની ક્રિયા કરાવવારૂપ ક્લશમાં નાંખે છે, પરંતુ અસાધ્ય એવા કર્મરૂપી વ્યાધિવાળા તે અયોગ્ય શિષ્યનો ભાવરોગ મટાડી શકતા નથી. આ દૃષ્ટાંતથી ગુરુએ પોતાના આત્માનો ત્યાગ કર્યો છે અને પર એવા શિષ્યનો પણ ત્યાગ કર્યો છે, એ પ્રકારનું ગાથા-૪૫-૪૬ સાથે યોજન છે. I૪૭/૪૮ અવતરણિકા : चोदक आह-जिनक्रियाया असाध्या नाम न सन्ति; सत्यमित्याह For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૯ અવતરણિકાર્થ : અહીં કોઈ પ્રશ્નકાર કહે છે કે જિનક્રિયાને અસાધ્ય જીવો કોઈ નથી અર્થાત ભગવાને બતાવેલી ક્રિયા કરનારનો ભાવરોગ અસાધ્ય નથી, તેથી જિને બતાવેલ ચિકિત્સા દ્વારા બધા જીવોનો ભાવરોગ મટવો જોઈએ, માટે જિનશાસનની ક્રિયામાં લૌકિક એવું વૈદ્યક્રિયાનું દષ્ટાંત ઘટાવવું ઉચિત નથી. તેને ગ્રંથકાર કહે છે કે તારી વાત સત્ય છે. આમ, પૂર્વપક્ષીની વાતનો અર્થ સ્વીકાર કરીને અસાધ્ય રોગવાળા જીવોનો રોગ જિનક્રિયા કરવા છતાં મટે નહીં તેમાં જિનક્રિયાનો દોષ નથી તે બતાવતાં કહે છે ગાથા : जिणकिरिआए असज्झा ण इत्थ लोगम्मि केइ विज्जंति। जे तप्पओगऽजोगा तेऽसज्झा एस परमत्थो॥४९॥ અન્વયાર્થ : રૂા નોમ્પિ = આ લોકમાં નિવાઈ = જિનક્રિયાથી કફ મસા વિનંતિ = કોઈ અસાધ્ય વિદ્યમાન નથી, (પરંતુ) ને તHોનો = જેઓ તેના પ્રયોગને અયોગ્ય છે, તે = તેઓ અસાધ્ય છે. પણ પરમાત્થી = આ પરમાર્થ છે. ગાથાર્થ : આ લોકમાં જિનક્રિયાથી કોઇ જીવો અસાધ્ય નથી, પરંતુ જેઓ તેના પ્રયોગને અયોગ્ય છે, તેઓ અસાધ્ય છે. આ પરમાર્થ છે. ટીકા : . जिनानां सम्बन्धिनी क्रिया तत्प्रणेतृत्वेन जिनक्रिया, तस्या असाध्या अचिकित्स्याः नात्र लोके-प्राणिलोके केचन प्राणिनो विद्यन्ते, किन्तु ये तत्प्रयोगायोग्या:-जिनक्रियायामनुचिताः, तेऽसाध्याः कर्मव्याधिमाश्रित्य, एष परमार्थः इदमत्र हृदयमिति गाथार्थः ॥४९॥ ટીકાર્ય : તેનું = જિનો સંબંધી ક્રિયાનું, પ્રણેતૃપણું હોવાથી = જિનો સંબંધી ક્રિયાની પ્રરૂપણા કરનાર હોવાથી, જિનોના સંબંધવાળી ક્રિયા જિનક્રિયા છે. તેનાથી અસાધ્ય = અચિકિત્સ્ય = જિનક્રિયાથી ચિકિત્સા કરી ન શકાય એવા, કોઈ પ્રાણીઓ = જીવો, આ લોકમાં = પ્રાણીલોકમાં = જીવલોકમાં, વિદ્યમાન નથી, પરંતુ જેઓ તેના પ્રયોગમાં અયોગ્ય છે = જિનક્રિયામાં અનુચિત છે, તેઓ કર્મવ્યાધિને આશ્રયીને અસાધ્ય છે, આ પરમાર્થ છે = અહીં આ હૃદય છે, અર્થાત વૈદ્યક્રિયાના ઉદાહરણમાં પ્રસ્તુત ગાથાનું કથન સારરૂપ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૯ toto ભાવાર્થ : જિનક્રિયાની ચિકિત્સાથી આ લોકમાં કોઈ જીવો અસાધ્ય નથી અર્થાત્ જિનચિકિત્સા સર્વ જીવોનો કર્મરૂપી રોગ દૂર કરવા સમર્થ છે; પરંતુ જે જીવો જિનચિકિત્સા કરવાની લાયકાતવાળા ન હોય, તે જીવો કર્મવ્યાધિની અપેક્ષાએ અસાધ્ય છે, એ પ્રકારનો અહીં તાત્પર્યાર્થ છે. આનો અર્થ એ થયો કે જિનચિકિત્સામાં કોઈ ખામી નથી કિન્તુ જીવોમાં ખામી છે; કેમ કે દૂધ પુષ્ટિકારક હોવા છતાં નબળા આંતરડાવાળાની દૂધથી પુષ્ટિ ન થાય તો તેમાં દૂધની ખામી ન ગણાય, પરંતુ આંતરડાની ખામી ગણાય. વિશેષાર્થ : ભગવાને બતાવી છે તે જ પ્રમાણે ક્રિયા સેવવામાં આવે, તો અવશ્ય જીવનો કર્મરૂપી વ્યાધિ નાશ પામે. પરંતુ અયોગ્ય જીવો ભગવાને બતાવેલી ક્રિયા તે રીતે સેવતા જ નથી, માટે તેઓનો કર્મવ્યાધિ નાશ પામતો નથી. આથી અયોગ્ય જીવોને કર્મરૂપી વ્યાધિને આશ્રયીને અસાધ્ય કહ્યા છે. આનાથી એ સિદ્ધ થાય કે વૈદ્યક્રિયાના દષ્ટાંતમાં અને જિનક્રિયાના દૃષ્ટાંતમાં કંઈક ભેદ છે. તે આ રીતે અસાધ્ય વ્યાધિવાળો રોગી વૈધે કહ્યું હોય તે જ પ્રમાણે પથ્યનું સેવન કરે તો પણ તેનો વ્યાધિ મટતો નથી; કેમ કે અસાધ્ય વ્યાધિ નિરુપક્રમ કર્મને કારણે થાય છે, માટે સુવૈદ્યના સભ્ય યત્નથી પણ રોગીનો રોગ મટતો નથી. જ્યારે ભગવાને બતાવેલી સમ્યફ ક્રિયાને કોઇપણ જીવ સમ્યફ પ્રકારે સેવે, તો અવશ્ય તેનાં ભાવવ્યાધિરૂપ કર્મો નાશ પામે, તેમાં વિકલ્પ નથી. આમ છતાં, જે જીવો દીક્ષા લેવા માટે અયોગ્ય છે, તેઓ સંયમ ગ્રહણ કરીને પણ ભગવાનની આજ્ઞાનુસાર ક્રિયાઓનું સેવન સમ્યગૂ કરતા નથી. આથી તેઓનો ભાવવ્યાધિ તો નાશ પામતો નથી, પરંતુ તેઓ સંયમની ક્રિયાનાં કષ્ટમાત્રને પામે છે. તેથી એ ફલિત થાય કે અસાધ્ય વ્યાધિવાળા જીવો વૈદ્ય બતાવેલ પથ્યનું સમ્યગુ સેવન કરે તોપણ તેઓનો રોગ મટતો નથી; જયારે અયોગ્ય જીવો તો ભગવાને બતાવેલી ક્રિયાનું સમ્યગૂ સેવન જ કરતા નથી, માટે તેઓને ભાવવ્યાધિ મટતો નથી. આથી વૈદ્યનું દૃષ્ટાંત એક અંશમાં જ ગ્રહણ કરવાનું છે અથવા તો જેમ દષ્ટાંતમાં રોગીનો રોગ અસાધ્ય છે, તેમ અયોગ્ય જીવોનો ભાવરોગ અસાધ્ય છે, એટલા અંશમાં જ દાંત છે; પરંતુ વૈદ્યક્રિયાનું દૃષ્ટાંત સર્વાશમાં ગ્રહણ કરવાનું નથી. ૪૯ અવતરણિકા : ગાથા-૩ર થી મ્યઃ દ્વાર શરૂ થયું, તેમાં પ્રથમ પ્રવ્રયાયોગ્ય જીવોના ગુણો બતાવ્યા. ત્યારપછી ૧૬ ગુણોથી રહિત એવા અયોગ્ય જીવોને દીક્ષા આપવાથી તેનું અહિત થાય છે, તે બતાવીને બહુગુણસંપન્ન જીવોને જ દીક્ષા આપવી જોઇએ, તેનું સ્થાપન કર્યું. હવે દીક્ષા ગ્રહણ કરવા માટે વયને આશ્રયીને કેવા જીવો યોગ્ય છે, તે બતાવે છે For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૦૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ દ્વાર | ગાથા ૫૦ ગાથા : एएसि वयपमाणं अट्ठसमाउत्ति वीअरागेहिं। भणियं जहन्नयं खलु उक्कोसं अणवगल्लो त्ति ॥५०॥ અન્વયાર્થ : પણિ = આમનું = પ્રવ્રજ્યાને યોગ્ય જીવોનું, વીમા ગાયં = ખરેખર વયનું પ્રમાણ જઘન્ય મકુમો = આઠ વર્ષ છે, ત્તિ = એ પ્રમાણે (અને) સોર્સ મUવ = ઉત્કૃષ્ટ અનવકલ્પ છે = અનત્યન્ત વૃદ્ધ છે, ત્તિ =એ પ્રમાણે વીરહિં = વીતરાગ વડે મળિયં = કહેવાયું છે. ગાથાર્થ : પ્રવજ્યાને યોગ્ય જીવોનું ખરેખર વચનું પ્રમાણ જઘન્ય આઠ વર્ષ છે, એ પ્રમાણે અને ઉત્કૃષ્ટ અનત્યન્ત વૃદ્ધ છે અર્થાત્ અત્યંત વૃદ્ધ ન હોય તેવી વય છે, એ પ્રમાણે વીતરાગ વડે કહેવાયું છે. ટીકા : एतेषां = प्रव्रज्यायोग्यानां वयःप्रमाणं = शरीरावस्थाप्रमाणम् अष्टौ समा इति अष्टवर्षाणि वीतरागैः = जिनैः भणितं = प्रतिपादितं जघन्यकं खलु, सर्वस्तोकमेतदेव द्रव्यलिङ्गप्रतिपत्तेरिति, उत्कृष्टं वयःप्रमाणं अनवगल्ल इति अनत्यन्तवृद्ध इति गाथार्थः ॥५०॥ ટીકાર્થ : pવ્યતિરિપ સર્વસ્તતવ કૃતિ દ્રવ્યલિંગની પ્રતિપત્તિ હોવાથી સર્વથી સ્ટોક આ જ છે= સૌથી ઓછું આઠ વર્ષ જ છે. એથી કરીને एतेषां प्रव्रज्यायोग्यानां वयःप्रमाणं-शरीरावस्थाप्रमाणं खलु जघन्यकं अष्टौ .... प्रतिपादितं मामन =પ્રવ્રયાને યોગ્ય જીવોના, વયનું પ્રમાણ=શરીરની અવસ્થાનું પ્રમાણ, ખરેખર જઘન્ય આઠ વર્ષો વીતરાગ વડે કહેવાયું છેઃજિન વડે પ્રતિપાદન કરાયું છે. કઈ .... નથીઃ ઉત્કૃષ્ટ વયનું પ્રમાણ અનત્યન્ત વૃદ્ધ છે અર્થાત્ પોતે સર્વથા અસમર્થ ન હોય તેટલી વૃદ્ધ અવસ્થા છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. . ૫૦ અવતરણિકા : અથ: વો દોષ? રૂતિ રે;૩અવતરણિકાર્ય : આઠ વર્ષથી નીચેની ઉંમરવાળા જીવોને દીક્ષા આપવામાં શું દોષ છે, એ પ્રકારે જો કોઈ કહે તો, તેને કહેવાય છે For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા પ૧ ૦૯ ગાથા : तदहो परिभवखित्तं ण चरणभावो वि पायमेएसिं । आहच्चभावकहगं सुत्तं पुण होइ नायव्वं ॥५१॥ અન્વયાર્થ : તો રિકવવત્ત = તેનાથી અધઃ = આઠ વર્ષથી નીચે, ચારિત્ર ગ્રહણ કરનાર) પરિભવનું ક્ષેત્ર થાય છે અને) = આમને = આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને, પાયમ્ = પ્રાયઃ ઘરમાવો વિ = ચરણનો ભાવ પણ થતો નથી. (આ કથનમાં સૂત્રનો વિરોધ આવશે, તેથી કહે છે-) સુત્ત પુખ =વળી સૂત્ર સહિષ્યમાવવા = આહત્યભાવનું = કાદાચિત્કભાવનું, કથક નાયવ્યં હો = જ્ઞાતવ્ય થાય છે. ગાથાર્થ : આઠ વર્ષથી નીચે ચારિત્ર ગ્રહણ કરનાર પરિભવનું ભાજન થાય છે અને આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળકોને પ્રાયઃ ચાસ્ત્રિનો પરિણામ પણ થતો નથી. આ કથનમાં સૂત્રનો વિરોધ આવશે, તેથી કહે છે કે વળી સૂત્ર કાદાચિત્કભાવનું સૂચક જ્ઞાતવ્ય થાય છે. ટીકા : तदधः परिभवक्षेत्रम् इत्यष्टभ्यो वर्षेभ्य आरादसौ परिभवभाजनं भवति, न चरणपरिणामो( भावो )ऽपि न चारित्रपरिणामोऽपि प्रायो = बाहुल्येन एतेषां = तदधोवर्तिनां बालानामिति; आह-एवं सति सूत्रविरोधः, "छम्मासियं छसु जयं" इत्यादिश्रवणात्, नैव चरणपरिणाममन्तरेण भावतः षट्सु यतो भवतीति। अनोत्तरमाह-आहत्यभावकथकं-कादाचित्कभावसूचकं सूत्रं पुनः षाण्मासिकम् इत्यादि भवति ज्ञातव्यम्, तच्च प्रायोग्रहणेन व्युदस्तमेव, न सूत्रविरोध इति गाथार्थः ॥५१॥ ટીકાર્ય તેનાથી નીચે પરિભવનું ક્ષેત્ર છે અર્થાત આઠ વર્ષથી પહેલાં આ=બાળક, પરિભવનું ભાજન=પાત્ર, થાય છે અને આમને તેનાથી નીચે રહેનાર બાલોને=આઠ વર્ષથી નાની ઉંમરવાળા બાળકોને, પ્રાયઃ=બહુલતાથી, ચરણનો ભાવ પણ=ચારિત્રનો પરિણામ પણ, થતો નથી. એથી કરીને આઠ વર્ષથી ઉપરની ઉંમરનો જ મનુષ્ય પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે યોગ્ય છે. આ પ્રકારના કથનમાં પૂર્વપક્ષી માદ થી શંકા કરે છે આમ હોતે છતે=આઠ વર્ષથી નાની ઉંમરવાળાને ચરણભાવ થતો નથી એમ હોતે છતે, સૂત્રનો વિરોધ છે; કેમ કે “છ માસિકકછ મહિનાના વજસ્વામી, ષટ્ય= છ જવનિકાયોમાં, યતનાવાળા હતા”. ઈત્યાદિનું શ્રવણ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૧-૫૨ થાય છે=સંભળાય છે, અને ભાવથી ચારિત્રના પરિણામ વિના જીવ પકાયોમાં યતનાવાળો નથી જ થતો. “તિ પૂર્વપક્ષીની શંકાના કથનની સમાપ્તિ અર્થક છે. અહીંsઉપર દર્શાવેલ પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે - વળી, પાપમાસિવ ઈત્યાદિ સૂત્ર આહત્યભાવનું કથક = કદાચિત્કભાવનું સૂચન કરનાર, જ્ઞાતવ્ય થાય છે અને તે==ાપમાઈિત્યાદિ સૂત્ર, પ્રાથના ગ્રહણથી યુદસ્ત જ છે =સ્વીકૃત જનથી, આથી સૂત્રનો વિરોધ નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. આપના અવતરણિકા : पराभिप्रायमाह અવતરણિકાર્ય : ગાથા-૫૦ માં ગ્રંથકારે સ્વમત પ્રમાણે દીક્ષાને યોગ્ય જીવની જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉમર બતાવી અને આઠ વર્ષની ઉંમરથી નીચેની ઉંમરવાળો બાળક દીક્ષા માટે અયોગ્ય કેમ છે? તે યુક્તિથી ગાથા-૫૧ માં બતાવ્યું. વળી અન્યમતના અભિપ્રાયને જાણીને તેનો અભિપ્રાય કઈ રીતે અસંગત છે, તે જણાવવાથી સ્વમતના કથનની પુષ્ટિ થાય છે. તેથી ગ્રંથકાર વયને આશ્રયીને દીક્ષાના અધિકારી માટે પરના=અન્ય દર્શનના, અભિપ્રાયને કહે છેગાથા : केइ भणंति बाला किल एए वयजुआ वि जे भणिया। खुड्डुगभावाउ च्चिय न हुँति चरणस्स जुग्ग त्ति ॥५२॥ અવયાર્થ : વેરૂ મiતિ કેટલાક કહે છે, પણ વિ7 વયનુ વિ ને થિ=ખરેખર આ વયયુક્ત પણ જેઓ કહેવાયા (તેઓ) ઘુડુમાવત્રિકક્ષુલ્લકભાવ હોવાને કારણે જ વીતી=બાળ છે. ઉત્ત=એથી કરીને ઘર નુ હુંતિ = ચરણને યોગ્ય હોતા નથી. ગાથાર્થ : કેટલાક કહે છે કે ખરેખર આ આઠ વર્ષની વયથી યુક્ત પણ જેઓ કહેવાયા તેઓ શુલ્લકભાવવાળા હોવાને કારણે જ બાળ છે. એથી કરીને ચાસ્ત્રિને યોગ્ય હોતા નથી. ટીકા : केचन भणंति तन्त्रान्तरीयास्त्रैवेद्यवृद्धादयो, बालाः किल एते, के ? इत्याह-वयोयुक्ता अपि ये भणिता:अष्टवर्षा अपि ये उक्ताः, यतश्चैवमतः क्षुल्लकभावादेव-बालत्वादेव, किमित्याह-न सम्भवन्ति चरणस्य योग्या इति न चारित्रोचिता इति गाथार्थः॥५२॥ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા પ૨-૫૩ ટીકાર્થ : કેટલાક તંત્રોતરીય=અન્યદર્શન સંબંધી, નૈવેદ્યવૃદ્ધાદિ કહે છે, ખરેખર એઓ બાલ છે. કોણ? એથી કહે છે- જેઓ વયથી યુક્ત પણ કહેવાયા=જેઓ આઠ વર્ષવાળા પણ કહેવાયા, એઓ બાલ છે. અને જે કારણથી આમ છે એ કારણથી, ક્ષુલ્લકભાવ હોવાથી જ=બાલપણું હોવાથી જ, શું? એથી કહે છે- ચરણને યોગ્ય સંભવતા નથી=ચારિત્રને ઉચિત નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અન્યદર્શનવાળા નૈવેદ્યવૃદ્ધાદિ બાલભાવ વગરના જીવોને દીક્ષાના અધિકારી કહે છે; કેમ કે બાલ્ય અવસ્થા વટાવ્યા પછી જ્યારે બાળક યુવાન થાય ત્યારે તે સ્વયં નિર્ણય કરી શકે છે, તેથી યુવાનીમાં દીક્ષા અપાય એમ તેઓ કહે છે. વળી તે નૈવેદ્યવૃદ્ધાદિમાં જ અન્ય પણ એક નૈવેદ્યવૃદ્ધોનો મત છે કે જેઓ ભુક્તભોગી એવા અતીતવયવાળા જીવોને દીક્ષા આપવાનું કહે છે, જે આગળની ગાથામાં બતાવાશે. નેપરો ગાથા : अन्ने उ भुत्तभोगाणमेव पव्वज्जमणहमिच्छंति । संभावणिज्जदोसा वयम्मि जं खुड्डगा होति ॥५३॥ અન્વયાર્થ : અ૩= વળી અન્યો મુત્તમોગામેવ = ભુક્તભોગવાળાઓની જ પāw{ મામ્ = પ્રવ્રયાને અનઘ રૂછતિ = ઇચ્છે છે= સ્વીકારે છે; કં = જે કારણથી વયમિ = વયમાં = યુવાન વયમાં, સંમાવળિmલોસા રઘુ = સંભાવનીય દોષો ક્ષુલ્લક હૉતિ = હોય છે. ગાથાર્થ : વળી અન્ય નૈવેધવૃદ્ધો ભુક્તભોગીઓની જ પ્રવજ્યા પાપરહિત સ્વીકારે છે; જે કારણથી યુવાન વચમાં સંભાવનીય દોષો ક્ષુલ્લક હોય છે. ટીકા : ___ अन्ये तु त्रैवेद्यवृद्धाः भुक्तभोगानामेव अतीतयौवनानां प्रव्रज्यामनवद्यां = अपापां इच्छन्ति = प्रतिपद्यन्ते, किमित्यत्राह-सम्भावनीयदोषाः = सम्भाव्यमानविषयासेवनापराधा वयसि यौवने यद् = यस्मात् क्षुल्लका भवन्ति, सम्भवी च दोषः परिहर्त्तव्यो यतिभिरिति गाथार्थः ॥५३॥ ટીકાર્થ : વળી અન્ય નૈવેદ્યવૃદ્ધો અતીતયૌવનવાળા ભક્તભોગીઓની જ પ્રવ્રયા અનવઘા = અપાપવાળી, ઇચ્છે છે = સ્વીકારે છે. ક્યા કારણથી? એ પ્રકારની શંકામાં કહે છે- જે કારણથી યૌવન વયમાં સંભાવનીય દોષો = સંભવતા એવા વિષયના આસેવનના અપરાધો, ક્ષુલ્લક = ઉન્માદ કરાવે એવા, હોય છે અને યતિઓએ સંભવવાળો દોષ પરિહરવો જોઈએ. એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૪ ગાથા : विण्णायविसयसंगा सुहं च किल ते तओऽणुपालंति । कोअनिअत्तभावा पव्वज्जमसंकणिज्जा य ॥५४॥ અન્વયાર્થ : તે ર વિધાવિરસિં = અને તેઓ = અતીતવયવાળા જીવો, વિજ્ઞાતવિષયસંગવાળા છે, તો = તે કારણથી પબ્લેન્ક લિન મુદ્દે કશુપાનંતિ = પ્રવ્રજયાને ખરેખર સુખે અનુપાલે છે. ઉત્થાન : અહીં શંકા થાય કે વિજ્ઞાતવિષયસંગવાળા હોવાને કારણે તેઓ પ્રવ્રજયાનું સુખ અનુપાલન કેવી રીતે કરી શકે છે? તેથી કહે છેઅન્વયાર્થ : નિત્તમાવી = (તેઓ) કૌતુકથી નિવૃત્તભાવવાળા છે અસંખMા =અને (સર્વ કાર્યોમાં) અશકનીય છે. ગાથાર્થ : અને અતીતવયવાળા જીવો વિજ્ઞાતવિષયસંગવાળા હોવાને કારણે પ્રવજ્યાનું ખરેખર સુખે કરીને પાલન કરે છે, કેમ કે તેઓ કૌતુકની નિવૃત્તિના ભાવવાળા છે અને સર્વ કાર્યોમાં અશંકનીય છે. ટીકા : _ विज्ञातविषयसङ्गाः = अनुभूतविषयसङ्गाः सन्तः सुखं च किल ते = अतीतवयसः, ततो = विज्ञातविषयसङ्गत्वात् कारणात् अनुपालयन्ति प्रव्रज्याम् इति योगः, कस्माद्धेतोरित्यत्राह-कौतुकनिवृत्तभावा इति कृत्वा, 'निमित्तकारणहेतुषु (? सर्वेषां ) सर्वासां प्रायो दर्शनम्' इति वचनात्, विषयालम्बनकौतुकनिवृत्तभावत्वादित्यर्थः, गुणान्तरमाह-अशङ्कनीयाश्च इति अतिक्रान्तवयसः सर्वप्रयोजनेष्वेवाशङ्कनीयाश्च भवन्तीति गाथार्थः ॥५४ ॥ નોંધ : ટીકામાં સર્વાનાં છે, તેને સ્થાને સર્વેષાં હોવું જોઇએ; કેમ કે સર્વ શબ્દથી અહીં હેતુઓનું ગ્રહણ છે અને હેતુ શબ્દ પુલિંગ છે. ટીકાર્ય : અને જાણેલા છે વિષયસંગ જેમણે એવા અનુભવેલા છે વિષયના સંગ જેમણે એવા, તેઓ છેઃ અતીતવયવાળાઓ છે, તે કારણથી વિજ્ઞાતવિષયસંગસ્વરૂપ કારણથી, પ્રવજ્યાને ખરેખર સુખે અનુપાલે છે, એમ મૂળગાથાના ચોથા પાદમાં રહેલ પબ્રન્ન શબ્દનો ગાથાના પૂર્વાર્ધમાં રહેલ અનુપાત્તિ સાથે યોગ છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૩-૫૪ કયા હેતુથી અતીતવયવાળા પ્રવ્રયાને સુખે પાળી શકે છે? એ પ્રકારની શંકામાં કહે છે અતીતવયવાળા કૌતુકથી નિવૃત્તભાવવાળા હોય છે, જેથી કરીને તેઓ પ્રવ્રજ્યા સુખે પાળી શકે છે. અતીતવયવાળા કૌતુકથી નિવૃત્તિના ભાવવાળા કેમ છે? તેમાં કારણ બતાવે છે- “નિમિત્તકારણરૂપ હેતુઓમાં સર્વેનું = સર્વ હતુઓનું, પ્રાયઃ કરીને વિશાતવિષયસંગવાળા જીવોને દર્શન હોય છે એ પ્રકારનું વચન હોવાથી તેઓ કૌતુકથી નિવૃત્તિના ભાવવાળા હોય છે. આ જ વાતનું તાત્પર્ય સ્પષ્ટ કરતાં કહે છે- અતીતવય-વાળાઓમાં વિષયોના આલંબનવાળું કૌતુકથી નિવૃત્તભાવપણું હોવાને કારણે તેઓ પ્રવ્રયા સુખે કરીને પાળી શકે છે. ગુણાંતરને=અતીતવયવાળાઓને પ્રવ્રજદાનમાં થતા બીજ ગુણને, કહે છે- અને અશંકનીય છે અર્થાત્ અતિક્રાંતવયવાળા જીવો સર્વ પ્રયોજનોમાં જ શંકા યોગ્ય હોતા નથી. આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કેટલાક નૈવેદ્યવૃદ્ધાદિ અન્યદર્શનવાળા કહે છે કે આઠ વર્ષની ઉંમરવાળા જીવો પણ બાલભાવવાળા જ છે. તેથી જેમ આઠ વર્ષની પૂર્વમાં બાલ હોવાને કારણે જીવ દીક્ષા માટે અયોગ્ય છે, તેમ આઠ વર્ષ પછી પણ બાલ હોવાથી જીવ ચારિત્ર ગ્રહણ કરવા માટે યોગ્ય નથી. આથી તેઓના અભિપ્રાય પ્રમાણે પક્વ ઉંમરવાળા જીવોને દીક્ષા આપી શકાય, પરંતુ બાલને નહીં. વળી, નૈવેદ્યવૃદ્ધાદિમાંથી અન્ય કેટલાક નૈવેદ્યવૃદ્ધો કહે છે કે જે લોકોએ સંસારમાં લગ્ન કરીને ભોગો ભોગવ્યા છે તેઓની પ્રવ્રયા નિષ્પાપ છે; કેમ કે યુવાન વયમાં પણ વિષયોની ઇચ્છા થવાની સંભાવના રહે છે. તેથી જેમણે વિષયોનો સંગ અનુભવ્યો નથી તેઓને સંયમ ગ્રહણ કર્યા પછી પણ વારંવાર વિષયોનું સ્મરણ થવાથી તેનું ચિત્ત સંયમમાં રહી શકતું નથી; અને યતિએ તો સંભવિત દોષોનો પણ પરિહાર કરવો જોઇએ. માટે ભોગો ભોગવીને યુવાન વય જેમણે પસાર કરી હોય તેવા જીવોને દીક્ષા આપી શકાય, અન્યને નહીં. વળી, તે નૈવેદ્યવૃદ્ધો અતીતવયવાળા જીવોને દીક્ષાના અધિકારી સ્વીકારવા અર્થે વિશેષ યુક્તિ બતાવે છે કે અતીતવયવાળાઓએ વિષયોના સુખનો અનુભવ કર્યો હોય છે. તેથી વિષયોના વિષયમાં તેઓને કૌતુકની નિવૃત્તિ થયેલી હોય છે અને અન્ય લોકોને પણ તેઓના વિષયમાં શંકા થતી નથી. તેથી ભુક્તભોગીઓને પ્રવજયા આપવામાં આવે તો ખરેખર તેઓ સુખે કરીને સંયમ પાળી શકે. પ્રસ્તુત ટીકામાં “નિમિત્તવIRUતષ સર્વેષાં પ્રાયો સર્જન” એ પ્રકારના વચન દ્વારા એ જણાવવું છે કે યુવાન વયમાં થતા ઉન્માદને અનુરૂપ આનંદના નિમિત્તકારણરૂપ જેટલા બાહ્ય હેતુઓ છે તે સર્વ હેતુઓ પ્રાયઃ કરીને ભુક્તભોગી એવા અતીતવયવાળા જીવોએ પોતાની શક્તિ પ્રમાણે અનુભવી લીધા હોય છે. આથી બાહ્ય વિષયોના વિષયમાં તેઓને કૌતુકની નિવૃત્તિ હોય છે. // પ૩/૫૪ / For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૫ અવતરણિકા : જિગ્ન – અવતરણિતાર્થ : ગાથા-પર થી ૫૪ માં વયને આશ્રયીને પ્રવયાગ્રહણ કરવાને યોગ્ય જીવોના વિષયમાં નૈવેદ્યવૃદ્ધાદિસંબંધી બે પ્રકારના અભિપ્રાયો બતાવ્યા, તેમાં બીજા પ્રકારના અભિપ્રાયની પુષ્ટિ માટે ગ્રંથકાર તે બીજા કથનનો 'િથી સમુચ્ચય કરે છે ગાથા : धम्मत्थकाममोक्खा पुरिसत्था जं चयारि लोगम्मि । एए अ सेविअव्वा निअनिअकालम्मि सव्वे वि ॥५५॥ અન્વયાર્થ : નં=જે કારણથી ત્રિલોકમાં થર્મસ્થાનમોલ્લ ચારિ પુરિસ્થા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થો છે, U સળે વિ=અને આ સર્વ પણ નિનિત્ન=પોતપોતાના કાળમાં વિધ્યા =સેવવા જોઇએ. ગાથાર્થ : જે કારણથી લોકમાં ઘર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થો છે, અને આ સર્વ પણ પોતપોતાના કાળમાં સેવવા જોઇએ. ટીકા : ___धर्मार्थकाममोक्षाः पुरु षार्थाः यद् = यस्मात् चत्वारो लोके, तत्राहिंसादिलक्षणो धर्मः, हिरण्यादिरर्थः, इच्छामदनलक्षणः कामः, अनाबाधो मोक्षः, एते = चत्वारः पुरुषार्थाः सेवितव्या निजनिजकाले = आत्मी-यात्मीयकाले सर्वेऽपि, अन्यथा अक्षीणकामनिबन्धनकर्मणस्तत्परित्यागे दोषोपपत्तेरिति નાથાર્થઃ || ટીકાર્ય : જે કારણથી લોકમાં ધર્મ, અર્થ કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થો છે, તેમાં અહિંસાદિના લક્ષણવાળો ધર્મ છે, હિરણ્યાદિ અર્થ છે, ઇચ્છા અને મદનના લક્ષણવાળો કામ છે, અનાબાધ = આબાધા વગરનો, મોક્ષ છે. સર્વ પણ આ = ચાર પુરુષાર્થો, નિજનિજ કાલમાં = પોતપોતાના કાળમાં, સેવવા જોઇએ; કેમ કે અન્યથા = ચાર પુરુષાર્થો નિજનિજ કાળમાં સેવવામાં ન આવે તો, ક્ષય નહીં પામેલ કામના કારણભૂત કર્મ હોવાથી તેના = કામપુરુષાર્થના, પરિત્યાગમાં દોષોની ઉપપત્તિ છે = પ્રાપ્તિ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૫-૫૬ ૮૫ ભાવાર્થ : લોકમાં ચાર પ્રકારના પુરુષાર્થ પ્રસિદ્ધ છે. ત્યાં અહિંસાદિના પાલનરૂપ ધર્મપુરુષાર્થ છે, હિરણ્યાદિરૂપ અર્થપુરુષાર્થ છે, વિષયોના અભિલાષરૂપ, મદનસ્વરૂપ કામપુરુષાર્થ છે અને સર્વબાધાઓથી રહિત મોક્ષપુરુષાર્થ છે. આ ચારેય પુરુષાર્થો તેના તેના ઉચિતકાળમાં સેવવા જોઇએ. તેમ ન કરવામાં આવે તો યુવાનીમાં કામના કારણભૂત ભોગકર્મ ક્ષીણ નહીં થયેલા હોવાને કારણે, ભોગોનો ત્યાગ કરવામાં કામના વિકારરૂપ દોષોની પ્રાપ્તિ થાય અને પ્રવ્રયાનું પાલન સમ્યફ થઇ શકે નહીં. માટે ભુક્તભોગીઓને જ દીક્ષા આપવી જોઇએ, આ પ્રકારનો અન્ય કેટલાક નૈવેદ્યવૃદ્ધોના મતનો આશય છે. પપા. અવતરણિકા : गुणान्तरमाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ચાર પ્રકારના પુરુષાર્થો પોતપોતાના કાળે સેવવા જોઇએ, માટે અતીતવયવાળાને દીક્ષા આપવી જોઈએ. વળી, તેની પુષ્ટિ કરવા માટે અતીતવયવાળાઓને દીક્ષા આપવાથી થતા ગુણાન્તરને =અન્ય ગુણને, કહે છેગાથા : तहऽभुत्तभोगदोसा कोउगकामग्गहपत्थणाईआ। एए वि होंति विजढा जोग्गाहिगयाण तो दिक्खा ॥५६॥ અન્વયાર્થ : તદ = તથા વોડામદપસ્થિUTIŞ=કૌતુક, કામગૃહ,પ્રાર્થના વગેરે મુત્તમોગાવો =અભક્તભોગવાળાઓના દોષો છે, (અતિક્રાંતવયવાળાઓ વડે) પણ વિ = આ પણ = કૌતુકાદિ દોષો પણ, વિગઢા દતિ = ત્યાગ કરાયેલા થાય છે, તો = તે કારણથી ફિયા = અધિકૃતોને=અતિક્રાન્તવયવાળાઓને, વિઠ્ઠી = દીક્ષા નો = યોગ્ય છે. ગાથાર્થ : તથા કૌતુક, કામગહ, પ્રાર્થના વગેરે અભુક્તભોગવાળા જીવોને થતા દોષો છે. અતિક્રાંતવયવાળા જીવો વડે કૌતુકાદિ દોષો પણ ત્યાગ કરાયેલા થાય છે, તે કારણથી અતિક્રાન્તવયવાળાઓને જ દીક્ષા આપવી યોગ્ય છે. ટીકા : तथा अभुक्तभोगदोषा इति न भुक्ता भोगा यैस्ते अभुक्तभोगास्तद्दोषाः कौतुककामग्रहप्रार्थनादयः, तत्र कौतुकं = सुरतविषयमौत्सुक्यं, कामग्रहः = तदनासेवनोद्रेकाद्विभ्रमः, प्रार्थना = योषिदभ्यर्थना, आदिशब्दा For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૬ પ્રવજ્યાવિધાન વસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા પક-પ૦ द्वलाद् ग्रहणादिपरिग्रहः, एतेऽपि भवन्ति विजढाः = परित्यक्ता अतिक्रान्तवयोभिः प्रव्रज्यां प्रतिपद्यमानैरिति, योग्याऽधिकृतानाम् = अतिक्रान्तवयसामेव तत् = तस्मात् दीक्षा = प्रव्रज्या, इतरे त्वयोग्या एवोक्तदोषोपપરિતિ પથાર્થ: પદ્દા u fa" માં “મ' થી એ કહેવું છે કે અતીતવયવાળાઓને ઉચિતકાળે ચાર પુરુષાર્થોનું સેવન તો થાય છે, પરંતુ આ પણ = કૌતુકાદિ સંભાવનીય દોષો પણ, પરિત્યકત થાય છે, ટીકાર્ય : તથા કૌતુક, કામગૃહ, પ્રાર્થનાદિ અભુક્તભોગવાળાના દોષો છે=નથી ભોગવાયા ભોગો જેઓ વડે તે અભુક્તભોગવાળાઓ, તેઓના દોષો છે. તેમાં કૌતુક સુરતના વિષયવાળું ઑસુક્ય; કામગૃહ તેના અર્થાત્ કામના અનાસેવનના ઉદ્રેકથી થતો વિભ્રમ; પ્રાર્થના=યોષિતની અભ્યર્થના = સ્ત્રી પાસે કામની પ્રાર્થના, ગરિ શબ્દથી સ્ત્રીનું બળથી ગ્રહણાદિનો પરિગ્રહ છે. આ પણ = ઉપરમાં બતાવેલ કૌતુકાદિ દોષો પણ, પ્રવ્રયાને સ્વીકારતા એવા અતિક્રાંતવયવાળાઓ વડે પરિત્યજાયેલા થાય છે. “ત્તિ' કથનની સમાપ્તિ અર્થે છે. તે કારણથી અધિકૃતોની = અતિક્રાંતવય-વાળાઓની જ, દીક્ષા = પ્રવ્રજ્યા, યોગ્ય છે. વળી ઈતર = અતિક્રાંતવયવાળાઓથી અન્ય એવા બાલ જીવો, અયોગ્ય જ છે; કેમકે ઉપરમાં કહેવાયેલ દોષોની ઉપપત્તિ છે = પ્રાપ્તિ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : જેમણે ભોગો ભોગવ્યા નથી તેઓને દીક્ષા આપવામાં આવે તો, ભોગના વિષયમાં કૌતુક થાય છે, અને કૌતુક થવાના કારણે તેઓને કામસેવનની મનોવૃત્તિ થાય છે. તેથી તેઓ દ્વારા ક્યારેક સ્ત્રી પાસે કામની પ્રાર્થનાનો પણ સંભવ રહે અને અતિશય કામનો ઉદ્રક થાય તો બળાત્કારે સ્ત્રીને પણ ગ્રહણ કરે. આથી અભુક્તભોગીઓને દીક્ષા આપવી ઉચિત નથી; અને ભુક્તભોગીઓ દીક્ષા ગ્રહણ કરે તો કૌતુકાદિ દોષોનો પણ ત્યાગ થાય છે, તેથી પણ અતિક્રાન્તવયવાળા જીવો જ દીક્ષા માટે યોગ્ય છે. વળી ઉપરમાં કહેલ દોષોની પ્રાપ્તિ હોવાથી ઇતર એવા બાળ જીવો પ્રવ્રયા માટે અયોગ્ય જ છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. એ પ૬ | અવતરણિકા : एषः पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિતાર્થ : આ = ગાથા-પર થી પમાં બતાવ્યો એ પૂર્વપક્ષ છે, અહીં = પૂર્વપક્ષના કથનમાં, ઉત્તરને કહે છે ગાથા : भण्णइ खुड्डगभावो कम्मखओवसमभावपभवेणं । चरणेण किं विरुज्झइ ? जेणमजोग्ग त्तिऽसग्गाहो ॥५७॥ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૦ અન્વયાર્થ : મUM$= કહેવાય છે. વર્મgોવરમાવામાં વરોળ = કર્મના ક્ષયોપશમભાવથી પ્રભવવાળા=ઉત્પન્ન થવાવાળા, ચરણ સાથે વૃદુભાવો કિં વિટ્ટ?= ક્ષુલ્લકભાવકબાલભાવ, શું વિરોધ કરે છે? નેf=જે કારણથી (ક્ષુલ્લકો) નો=અયોગ્ય છે, ઉત્ત=એ પ્રમાણે સાદો અસહ્વાહ છે. ગાથાર્થ: ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે તમારા કથનમાં જવાબ કહેવાય છે- કર્મના ક્ષયોપશમભાવથી ઉત્પન્ન થનારા ચાસ્ત્રિ સાથે બાલભાવ શું વિરોધી છે? જે કારણથી બાળકો અયોગ્ય છે, એ પ્રમાણે અસહ્વાહ છે અથતિ ચાસ્ત્રિ સાથે બાલભાવ વિરોધી નથી. ટીકા : भण्यतेऽत्र प्रतिवचनं, क्षुल्लकभावो बालभावः, कर्मक्षयोपशमभावप्रभवेन = कर्मक्षयोपशमभावात् प्रभवः = उत्पादो यस्य तेन, इत्थम्भूतेन चरणेन सहार्थे तृतीयेति सह किं विरु ध्यते ? येनायोग्याः क्षुल्लका इत्यसद्ग्राहः, न विरु ध्यत इति गाथार्थः ॥५७॥ ટીકાર્ય : અહીં પ્રતિવચન કહેવાય છે = ગાથા-પર થી પ૬ સુધીની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકાર જવાબ આપે છેકર્મના ક્ષયોપશમભાવથી પ્રભવ છે = ઉત્પાદ છે જેનો તે, આવા પ્રકારના ચરણ સાથે ક્ષુલ્લકભાવ = બાલભાવ, શુંવિરુદ્ધ થાય છે? જેકારણથી ક્ષુલ્લકો અયોગ્ય છે, એ પ્રકારનો અસહછે? અર્થાત વિદ્ધ થતો નથી. વરનમાં તૃતીયાવિભક્તિ સન્ના અર્થમાં છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ચારિત્ર એ ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમથી થનાર જીવનો પરિણામ છે, તેથી કોઈ જીવને બાલ્યકાળમાં ભવના નૈર્ગસ્થના દર્શનને કારણે સંસારના ભોગો પ્રત્યે વિરક્ત ભાવ થઈ શકે છે. તેથી તેવા જીવોનો ઉંમરથી વર્તતો બાલભાવ ચારિત્રના પરિણામની ઉત્પત્તિ સાથે વિરોધી થતો નથી. તેથી બાલ જીવોને દીક્ષા અપાય નહીં, એ પ્રકારનો અસહ્વાહ છે. આમ છતાં, કોઈ જીવવિશેષને આશ્રયીને બાલ્યકાળમાં તેવો વૈરાગ્ય થાય તેમ ન હોય, પરંતુ ભોગો ભોગવ્યા પછી તેને સંસારની નિઃસારતા જણાય તેમ હોય, તેવા જીવને આશ્રયીને તેનો બાલભાવ દીક્ષાને યોગ્ય નથી, તેમ કહેવાય; એટલામાત્રથી ઉંમરથી બાલપણાવાળા સર્વ જીવો દીક્ષાને અયોગ્ય જ છે, તેમ કહેવું ઉચિત નથી. તે પ૭ અવતરણિકા : एतदेव स्पष्टयन्नाह - For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૮ અવતરણિતાર્થ : આને જ=પૂર્વગાથામાં કહ્યું કે કર્મના ક્ષયોપશમથી ચારિત્ર પ્રગટે છે અને ચારિત્રની સાથે બાલભાવ વિરોધ પામતો નથી એ વાતને જ, સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : तक्कम्मखओवसमो चित्तनिबंधणसमुब्भवो भणिओ। न उ वयनिबंधणो च्चिय तम्हा एआणमविरोहो ॥५८॥ અન્વચાર્થ : તમિરોવરમો તે=ચારિત્રમોહનીય, કર્મનો ક્ષયોપશમ રિનિર્વાદસમુહમવો=અનેક પ્રકારના કારણથી ઉત્પન્ન થવાવાળો મારે કહેવાયેલો છે, વયનિવંથળો વ્યય ૩=પરંતુ વયના કારણે જ નહીં. તડ્ડી તે કારણથી માઈ=આમનોકવય અને ચારિત્રના પરિણામનો, વિરોહો=અવિરોધ છે. ગાથાર્થ : ચારિત્રમોહનીસકર્મનો ક્ષયોપશમ અનેક પ્રકારના કારણથી ઉત્પન્ન થનારો કહેવાયેલો છે, પરંતુ વયના કારણથી જ નહીં. તે કારણથી બાલ્યવય અને ચારિત્રના પરિણામનો અવિરોધ છે. ટીકા : तत्कर्मक्षयोपशम: चारित्रमोहनीयकर्मक्षयोपशमः, चित्रनिबन्धनसमुद्भवो नानाप्रकारकारणादुत्पादो यस्य स तथाविधो, भणितः=उक्तोऽर्हदादिभिः, न तु वयोनिबन्धन एव=न विशिष्टशरीरावस्थाकारण एव, यस्मादेवं तस्मादेतयोः वयश्चरणपरिणामयोः अविरोधः अबाधेति गाथार्थः ॥५८॥ ટીકાર્ય : તે કર્મનો ક્ષયોપશમ = ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ, અહંદાદિ વડે ચિત્રનિબંધનથી સમુદૂભવવાળો કહેવાયો છે = અનેક પ્રકારના કારણથી ઉત્પાદ છે જેનો તે તેવા પ્રકારનો કહેવાયો છે; પરંતુ વયના નિબંધનવાળો જ નથી અર્થાત્ વિશિષ્ટ શરીરની અવસ્થાના કારણવાળો જ કહેવાયો નથી. જે કારણથી આમ છે = ઉપરમાં કહ્યું એમ છે, તે કારણથી આ બેનો = વય અને ચરણના પરિણામનો, અવિરોધ છે = અબાધા છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થવાનાં અનેક કારણો છે. કેટલાક જીવો ભૂતકાળની આરાધનાને કારણે બાલ્યવયમાં પણ તેવો ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત કરી શકે છે, તો કેટલાક જીવોને બાલ્યાવસ્થામાં વૈરાગ્યની સામગ્રી પ્રાપ્ત થઈ હોવાથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. વળી કેટલાક જીવોને બાલ્યવયમાં ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય તેવી સામગ્રી મળવા છતાં ત્યારે ક્ષયોપશમ થતો નથી, અને પાછળની વયમાં સ્વાભાવિક બાલ્યકાળની વાતોનું સ્મરણ કરીને પણ વગર For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૮-૫૯ સામગ્રીએ ક્ષયોપશમ થાય છે. તેથી જે નિમિત્તથી ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થઈ શકે છે, તે નિમિત્તને પામીને, તે વયમાં, તે જીવ ચારિત્રને યોગ્ય બને છે; પરંતુ અતીતવયવાળાઓને જ દીક્ષા આપી શકાય, એ વાત પૂર્વપક્ષીની ઉચિત નથી; કેમ કે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ માત્ર વયને કારણે થતો નથી. અહીં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ વયને કારણે જ નથી, એમ ાવ કાર દ્વારા એ પ્રાપ્ત થાય કે વય કર્મના ક્ષયોપશમનું સર્વથા કારણ નથી એમ નહીં, પરંતુ કેટલાક જીવોને પૂર્વની વયમાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ ન થાય, તોપણ પાછળની વયમાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થવાથી સંયમનો પરિણામ થઈ શકે છે; છતાં, સર્વત્ર વયને કારણે જ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય, તેવો નિયમ નથી. વળી, ગાથા-પર માં કહેલ કે આઠ વર્ષનો પણ બાળક ક્ષુલ્લકભાવવાળો હોવાથી ચારિત્રને અયોગ્ય છે, એમ કેટલાક માને છે, અને ગાથા-પ૩ ના પૂર્વાર્ધમાં કહેલ કે અન્ય કેટલાક, ભુક્તભોગીઓની જ દીક્ષા પાપરહિત માને છે. તે બંન્ને મતનું પ્રસ્તુત ગાથાથી નિરાકરણ થાય છે; કેમ કે કોઇક જીવને બાલ્યવયમાં પણ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ શકે તો કોઈક જીવને યુવાનવયમાં પણ થઈ શકે, તો વળી કોઈક જીવને તો વૃદ્ધાવસ્થામાં પણ ન થાય. તેથી ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમમાં વય જ કારણ નથી. માટે યોગ્ય જીવને કોઇપણ વયમાં પ્રવ્રયા આપી શકાય, એ વાતનું પ્રસ્તુત ગાથાથી સ્થાપન થાય છે. I૫૮ અવતરણિકા : इत्थं चैतदङ्गीकर्तव्यमिति दर्शयतिઅવતરણિકાર્ય : અને આ = પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ વયને કારણે જ થતો નથી એ કથન, આ રીતે અંગીકરવું જોઇએ = પ્રસ્તુત ગાથામાં કહેવાય છે એ રીતે સ્વીકારવું જોઇએ; એ પ્રમાણે દર્શાવે છેગાથા : गयजोव्वणा वि पुरिसा बाल व्व समायरंति कम्माणि । दोग्गइनिबंधणाई जोव्वणवंता वि ण य केइ ॥५९॥ અન્વયાર્થ : નયનો વ્યUT વિકરતયૌવનવાળા પણ પુરિસા=પુરુષો વાત á=બાલોની જેમ=યૌવનોન્મત્તોની જેમ, સોવિંથરું લક્ષ્મણ સમયાંતિ દુર્ગતિનાં નિબંધન એવાં કર્મોને આચરે છે નોવ્યUવંતા વિ 3 T =અને યૌવનવાળા પણ કેટલાક (તેવાં કર્મોને આચરતા) નથી. ગાથાર્થ : ગતવનવાળા પણ પુરુષો ચૌવનોન્મત્તની જેમ દુર્ગતિનાં કારણભૂત એવાં ક્રિયારૂપ કર્મો કરે છે અને યવનવાળા પણ કેટલાક તેવાં કામ કરતા નથી. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ GO પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' હાર | ગાથા ૫૯-૬૦ ટીકા : गतयौवना अपि = अतिक्रान्तवयसोऽपि पुरुषाः बाला इव यौवनोन्मत्ता इव समाचरन्ति आसेवन्ते कर्माणि-क्रियारू पाणि, किंविशिष्टानि? इत्याह- दुर्गतिनिबन्धनानि कुगतिकारणानि, यौवनवन्तोऽपि =यौवनसमन्विता अपि न च केचन समाचरन्ति तथाविधानि कर्माणि, ततो व्यभिचारि यौवनमिति થાર્થ: પ. ટીકાર્ય : ગયેલ છે યૌવન જેમનું એવા પણ = અતિક્રાંત થયેલ છે વય જેમની એવા પણ, પુરુષો બાળકોની જેમ = યૌવનથી ઉન્મત્ત એવા પુરુષોની જેમ, ક્રિયારૂપ કર્મોને આચરે છે = સેવે છે. કેવા પ્રકારનાં કર્મો આચરે છે? એથી કહે છે-દુર્ગતિનાં નિબંધન = કુગતિનાં કારણ, એવાં ક્રિયારૂપ કર્મો આચરે છે અને કેટલાક યૌવનવાળા પણ = યૌવનથી સમન્વિત પુરુષો પણ, તેવા પ્રકારના = દુર્ગતિનાં કારણભૂત, કર્મોને આચરતા નથી. તે કારણથી યૌવન વ્યભિચારવાનું છે, અર્થાત્ યુવાનીમાં અભુક્તભોગીઓને કૌતુકાદિ દોષો થાય જ, એવો નિયમ નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. ૫૯ અવતરણિકા : તતશે - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે યુવાન અવસ્થા પસાર કરી ચૂકેલા પણ કેટલાક પુરુષો અનુચિત પ્રવૃત્તિ કરે છે અને કેટલાક યુવાનીમાં પણ અનુચિત પ્રવૃત્તિ કરતા નથી. તે કથનનો જ ફલિતાર્થ જણાવવા માટે “તત' થી જોડાણ કરતાં કહે છે ગાથા : जोव्वणमविवेगो च्चिअविनेओ भावओ उतयभावो। जोव्वणविगमो सो उण जिणेहिंन कया वि पडिसिद्धो ॥६०॥ અન્વયાર્થ : ભાવમોડવિવે ગોવ્યા=ભાવથી જ પરમાર્થથી જ, અવિવેક જ યૌવન વિશે જાણવું, તથHવો=(અને) તેનો=અવિવેકનો, અભાવ ગોળવાનો યૌવનનો વિગમ (જાણવો). ૩UT= વળી તે=અવિવેકનો અભાવ, નિર્દિકજિનો વડે તે વિર સિદ્ધો ક્યારે પણ પ્રતિષેધાયો નથી. ગાથાર્થ : પરમાર્થથી જ અવિવેક જ યૌવન જાણવું અને અવિવેકનો અભાવ ચૌવનનો નાશ જાણવો. વળી અવિવેકનો અભાવ ભગવાન વડે ક્યારેય પ્રતિષેધાયો નથી. For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૦-૬૧ ૯૧ ટીકા : यौवनमविवेक एव विज्ञेयः भावतस्तु परमार्थत एव तदभावः अविवेकाभावो यौवनविगमः, स पुनः अविवेकाभावो जिनैर्न कदाचित् प्रतिषिद्धः, सदैव सम्भवादिति गाथार्थः ॥६०॥ ટીકાર્થ : ભાવથી જ=પરમાર્થથી જ, અવિવેક જ યૌવન, અને તેનો અભાવ=અવિવેકનો અભાવ, યૌવનનો વિગમ નાશ, જાણવો. વળી તે=અવિવેકનો અભાવ જિનો વડે ક્યારેય પ્રતિષેધાયો નથી, કેમ કે વિવેકનો સદા જ=સર્વ ઉમરમાં જ, સંભવ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. II૬ના અવતરણિકા : મત્રા - અવતરણિતાર્થ : અહીં અર્થાત્ પૂર્વમાં સ્થાપન કર્યું કે ભાવથી અવિવેક જ યૌવન છે અને વિવેકનો સર્વ ઉંમરમાં જ સંભવ છે, તેથી વિવેકવાળાને કોઈપણ ઉંમરમાં દીક્ષા આપી શકાય એ પ્રકારના ગ્રંથકારના કથનમાં, પૂર્વપક્ષી કહે છે અર્થાત્ શંકા કરે છે ગાથા : जइ एवं तो कम्हा वयम्मि निअमो कओ उनणु भणियं । तदहो परिहवखित्ताइ कारणं बहुविहं पुव्वं ॥६१॥ અન્વયાર્થ : નડું વિં=જો આમ છે=યૌવન વ્યભિચારી છે, તો=તો વયકિવયમાં નિયમો =નિયમ વખ્તા=યા કારણથી જમો ૩ કરાયો જ છે? (તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે-) તો =તેની અધઃ=આઠ વર્ષની નીચે, રવિરાછું વહિં ક્ષાર પરિભવક્ષેત્રાદિરૂપ બહુવિધ કારણ પુā=પૂર્વે ભાયં કહેવાયેલ છે. * નg' પૂર્વપક્ષીના આક્ષેપના પરિહાર અર્થક છે. ગાથાર્થ : જે ચોવન વ્યભિચારી છે, તો વયમાં નિયમ કેમ કરાયો જ છે ? તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે કે આઠ વર્ષની નીચે પરિભાવક્ષેત્રાદિ બહુ પ્રકારનાં કારણ પૂર્વે કહેવાયેલ છે. ટીકા : यद्येवं यौवनं व्यभिचारि, ततः कस्माद्वयसि नियमः कृत एव? अष्टौ समा इत्येवंभूतः; अत्रोत्तरमाहननु भणितम् अत्र तदधः परिभवक्षेत्रादि कारणं बहुविधम्=अनेकप्रकारं पूर्वमिति गाथार्थः ॥६१॥ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૨ પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૧-૨ ટીકાર્થ : જો આ પ્રમાણે છેઃયૌવન વ્યભિચારવાનું છે, તો વયમાં કયા કારણથી “આઠ વર્ષો' એ પ્રકારનો નિયમ કરાયો જ છે? અહીં=આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં, ઉત્તરને કહે છે- અહીં=આ શંકાના સમાધાનમાં, તેની નીચે=આઠ વર્ષની નીચે, પરિભવક્ષેત્રાદિરૂપ બહુવિધ =અનેક પ્રકારના, કારણ પૂર્વે કહેવાયેલ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષી શંકા કરે છે- જો યૌવનમાં દીક્ષા ગ્રહણ કરવાથી અભુક્તભોગીઓને દોષો થાય જ, એવો નિયમ નથી, તો આઠ વર્ષની વયવાળો દીક્ષાને યોગ્ય છે, એવો ગાથા-૫૦ માં નિયમ કેમ કર્યો છે? અર્થાત આઠ વર્ષથી નાની ઉંમરવાળાને દીક્ષાનો નિષેધ કેમ કર્યો છે? તેને ગ્રંથકાર ઉત્તર આપે છે- આઠ વર્ષથી નાની વયવાળો દીક્ષિત પરાભવનું પાત્ર બને છે, વગેરે બહુવિધ કારણો ગાથા-પ૧ માં જણાવેલ જ છે. //૬૧ અવતરણિકા : पूर्वपक्षमुल्लिङ्गय व्यभिचारयन्नाह - અવતરણિકાર્ય ગાથા-પર અને ગાથા-પ૩ના પૂર્વાર્ધમાં કેટલાકનૈવેદ્યવૃદ્ધોનો મત બતાવ્યો હતો, તેમનું ગાથા-૫૭થી ૬૧ માં નિરાકરણ કર્યું. હવે ગાથા-પ૩ના ઉત્તરાર્ધમાં પોતાના પક્ષની પુષ્ટિ માટે તે અન્ય નૈવેદ્યવૃદ્ધોએ જે હેતુ આપેલ, તેનું નિરાકરણ કરવા માટે પૂર્વપક્ષનો ઉલ્લેખ કરીને વ્યભિચાર બતાવતાં ગ્રંથકાર કહે છેગાથા : संभावणिज्जदोसा वयम्मि खुड्डु त्ति जं पि तं भणिअं। तं पि न अणहं जम्हा सुभुत्तभोगाण वि समं तं ॥६२॥ અન્વયાર્થ : વશિ=(યુવાન)વયમાં સંભાવાતોસા=સંભાવનીય દોષો વૃદુઃશુલ્લક= ઉન્માદ કરાવે એવા, હોય છે. ઉત્ત=એ પ્રમાણે ન મfમં=જે (ગાથા-પ૩ ના ઉત્તરાર્ધમાં) કહેવાયું, તે પિકતે પણ ન મર્દન અનઘ નથી. નહીં=જે કારણથી અમુત્તમ IIT વિકસુમુક્તભોગવાળાઓને પણ તંત્રત=સંભાવનીયદોષત્વ, સમં=સમાન છે. નોંધ આ ગાથાના બીજા પાદમાં ‘fપ તં મણિ' છે, તેમાં 'પ' અને ‘ત' શબ્દ વધારાનો ભાસે છે; કેમ કે તેનો અર્થ ટીકામાં પણ નથી. અથવા તો આ ગાથાના પૂર્વાર્ધનો અન્વયાર્થી બીજી રીતે નીચે પ્રમાણે થઇ શકે, પરંતુ ટીકામાં તે બીજી રીત પ્રમાણે અર્થ કરેલ નથી. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૯૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૨-૬૩ વત્રિવયમાં સંમવાિનવોના=સંભાવનીય દોષો ઉ=ક્ષુલ્લક હોય છે, ઉત્ત=એ પ્રમાણે = પિ તે મfai=જે પણ તે કહેવાયું, તે પિ=તે પણ મદિં=શોભન નથી. ગાથાર્થ : યુવાનવયમાં સંભાવનીય દોષો ઉન્માદ કરાવે એવા હોય છે, એ પ્રમાણે જે ગાથા-પ૩ ના ઉત્તરાર્ધમાં કહેવાયું તે પણ શોભન નથી. જે કારણથી સુભક્તભોગીઓને પણ સંભાવનીચદોષપણું સમાન છે. ટીકા : 'सम्भावनीयदोषा वयसि क्षुल्लका' इति यद् भणितं पूर्वं, तदपि तद्भणितमपि नानघं न शोभनं, कुत ? इत्याह- यस्मात् सुभुक्तभोगानामपि अतीतवयसां ऋषिशृङ्गपितृप्रभृतीनां समतुल्यं तत् = सम्भावनीयदोषत्वमिति गाथार्थः॥६२॥ ટીકાર્ય : “વયમાંકયૌવનવયમાં, સંભાવનીય દોષો ક્ષુલ્લક હોય છે,” એ પ્રમાણે જે પૂર્વે કહેવાયું, તે પણ=તે કહેવાયેલું પણ, અનઘ નથી શોભન નથી; કયા કારણથી? એથી કહે છે- જે કારણથી અતીતવયવાળા, સારી રીતે ભોગવાયેલ છે ભોગો જેઓ વડે એવા પણ ઋષિશૃંગના પિતા વગેરેને તે=સંભાવનીયદોષપણું, સમ છેeતુલ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષીએ ગાથા-પ૩ ના ઉત્તરાર્ધમાં કહેલ કે યૌવનવયમાં યુવાન વ્યક્તિને કૌતુકાદિ સંભવિત દોષો થાય છે, તેથી ભક્તભોગીઓને જ દીક્ષા આપવી જોઇએ, તે કથન સુંદર નથી; કેમ કે અન્યદર્શનમાં રહેલા ઋષિશંગના પિતા વગેરે સારી રીતે ભોગવેલ ભોગોવાળા અને અતીતવયવાળા હતા; છતાં સંન્યાસ લીધા પછી તેઓ પરસ્ત્રીમાં લંપટ થયા. તેથી અતીતવય કે યૌવનવય સંયમ માટે નિયામક નથી. આથી બાલ, યુવાન કે વૃદ્ધ અવસ્થામાંથી ગમે તે અવસ્થામાં રહેલ પણ પુરુષ પૂર્વે બતાવેલા દીક્ષાને યોગ્ય ૧૬ ગુણો વાળો હોય, તો દીક્ષા લેવા માટે યોગ્ય છે. ૬ર. અવતરણિકા : અવતરણિકાર્ય : ગાથા-પ૩ માં બતાવેલ ભુક્તભોગીઓને જ દીક્ષા આપવાનું કહેનાર નૈવેદ્યવૃદ્ધના મતનું પૂર્વગાથામાં ગ્રંથકારે ખંડન કર્યું. હવે તે મતમાં ‘ગ્નિ' થી અન્ય દોષ બતાવે છે ગાથા : कम्माण रायभूअं वेअंतं जाव मोहणिज्जं तु । संभावणिज्जदोसा चिट्ठइ ता चरमदेहा वि ॥६३॥ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૩ અન્વયાર્થ : વેતિનાવ મોર્જિતુ=વળી વેદના અંતવાળું યાવત મોહનીય=સંપૂર્ણ મોહનીયકર્મ, HIST=કર્મોમાં રાયમૂi=રાજભૂત વિદુરં=રહે છે, સંભાવળિક્કો સંભાવનીય દોષવાળા ઘરમાં વિકરમદેહવાળા પણ છે. * ‘તા' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : વળી વેદ છે અંતમાં જેને એવું સંપૂર્ણ મોહનીયકર્મ કમોંમાં પ્રધાન વર્તે છે, વળી સંભાવનીય દોષવાળા ચરમશરીરીઓ પણ છે. ટીકા : कर्मणां राजभूतं अशुभतया प्रधानमित्यर्थः ओघत एव मिथ्यात्वादेरारभ्य वेदान्तं यावन्मोहनीयं तु तिष्ठतीति योगः, तुर्विशेषणार्थः, किं विशिनष्टि? स्वप्रक्रियामाश्रित्यैवं तन्त्रान्तरं त्वाश्रित्य भवाभिनन्दिनी अविद्या परिगृह्यते, सम्भावनीयदोषाः तावत् चरमदेहा अपि पश्चिमशरीरा अपि, तिष्ठन्तु तावदन्य इति થાઈ: દારૂા. ટીકાર્ય : aff યોજ: વળી ઓઘથી જ = સામાન્યથી જ, મિથ્યાત્વની આદિથી અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મની શરૂઆતથી, આરંભીને વેદના અંતવાળું યાવત્ મોહનીયકર્મ, કર્મોમાં રાજભૂત = અશુભપણાને કારણે પ્રધાન, રહે છે. મૂળગાથાના ચોથા પાદમાં રહેલ તિછતિ નું યોજના બીજા પાદમાં રહેલ મોહની તુ પછી છે. સમાવની યોષા:- તાવ સંભાવનીય દોષો છે જેમને એવા ચરમશરીરવાળા પણ છે, અન્યો તો દૂર રહો=અતીતવયવાળા જીવો તો દૂર રહો. તુઃ વિશેષUTઈ. પરદા, ‘તુ' વિશેષણના અર્થવાળો છે.તે તુ શું વિશેષ કરે છે? તે કહે છેસ્વપ્રક્રિયાને આશ્રયીને આ પ્રમાણે છે અર્થાત જૈનદર્શનની માન્યતા પ્રમાણે મિથ્યાત્વની આદિથી માંડીને વેદના અંતવાળું યાવત્ મોહનીય કર્મોમાં રાજભૂત છે એ પ્રમાણે છે. વળી તંત્રાંતરને = અન્યદર્શનને, આશ્રયીને ભવાભિનંદિની એવી અવિદ્યા કર્મોમાં રાજભૂત પરિગ્રહણ કરાય છે. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વેદના ઉદયને સામે રાખીને યૌવનમાં દીક્ષા આપવાનો નિષેધ કરનાર પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે આઠ કર્મોમાં પ્રધાન એવા મોહનીયકર્મના વિશેષથી અસંખ્યાત ભેદો છે અને સામાન્યથી ૨૮ ભેદો છે. તેમાં પ્રથમ ૩ દર્શનમોહનીય, ત્યારપછી ૧૬ કષાયો અને ત્યારપછી ૯ નોકષાયો છે, અને તે ૯ નોકષાયોમાં For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૩-૬૪ ( ૯૫ પણ સૌથી છેલ્લે ૩ વેદોની ગણના કરેલ છે. માટે સ્વદર્શનની પ્રક્રિયાને આશ્રયીને સામાન્યથી ૨૮ ભેદોવાળી અને વેદના અંતવાળી મોહનીયકર્મની પ્રકૃતિ સર્વ કર્મોમાં પ્રધાન છે; અને અન્યદર્શનની પ્રક્રિયાને આશ્રયીને ભવાભિનંદિની એવી અવિદ્યા સર્વ કર્મોમાં પ્રધાન છે. તેથી મોહનીયકર્મની ૨૮ માંથી કોઈપણ પ્રકૃતિ બલવાન હોય તેવા જીવોને, અથવા અશુચિ આદિમાં શુચિત્વની બુદ્ધિ આદિ રૂપ અવિદ્યા હોય તેવા સંસારના રસિયા જીવોને, દીક્ષા આપી શકાય નહીં તેમ માનવું ઉચિત છે; પરંતુ અતીતવયવાળાને જ દીક્ષા આપી શકાય તેમ માનવું અનુચિત છે; કેમ કે સંભાવનીય દોષો માત્ર વેદના ઉદયથી જ થતા નથી, પરંતુ ક્રોધાદિથી પણ ઘણા જીવો સંયમનો નાશ કરીને દુર્ગતિમાં જાય છે, તે રૂપ બલવાન મોહનીયકર્મના ઉદયથી સંભાવનીય દોષો થાય છે. વળી, પૂર્વપક્ષી કહે છે કે ભુક્તભોગીઓને કામાદિ વિકારો સંભવિત નથી, માટે તેઓને દીક્ષા આપવી ઉચિત છે. તેથી ગ્રંથકાર કહે છે કે સંયમગ્રહણ કરેલ ચરમશરીરીઓને પણ અનાદિકાળના સંસ્કારને કારણે કામાદિ વિકારો થવાનો સંભવ હોય, તો અતીતવયવાળા ભુક્તભોગીઓને તો સંભવ હોય જ. તેથી માત્ર દોષોના સંભવને આશ્રયીને અભુક્તભોગી જીવોને દીક્ષા માટે અયોગ્ય સ્વીકારીએ, તો ચરમશરીરીઓને પણ દીક્ષા આપી શકાય નહીં, તો અતીતવયવાળાને કેવી રીતે આપી શકાય? અર્થાતુ ન જ આપી શકાય. વિશેષાર્થ : સંભાવનીય દોષોને આશ્રયીને અભક્તભોગી જીવોને દીક્ષા માટે અયોગ્ય કહેવા ઉચિત નથી, કેમ કે ભુક્તભોગી એવા પણ ઋષિશંગના પિતા આદિને સંભાવનીય દોષો છે અને ચરમશરીરીને પણ સંભાવનીય દોષો છે. આથી ભક્તભોગી હોય કે અભુક્તભોગી હોય; ચરમશરીરી હોય કે અચરમશરીરી હોય; પરંતુ મોહનીયકર્મની સર્વ પ્રકૃતિઓ મંદ વર્તતી હોવાને કારણે જેઓને વર્તમાનમાં કામાદિ વિકારો સતાવતા ન હોય, તેવા જીવો દીક્ષા માટે યોગ્ય છે. આમ, દીક્ષાયોગ્ય જીવ વયના બળથી નક્કી થતો નથી, પરંતુ સર્વ કર્મોમાં પ્રધાનભૂત મોહનીયકર્મ જેનું મંદ થયું હોય, તે જ જીવ ગ્રહણ કરેલ દીક્ષાને સમ્યગુ પાળી શકે છે. તેથી ભક્તભોગી કે અભુક્તભોગી જીવો જો મંદકષાયવાળા હોય તો જ દીક્ષાને યોગ્ય છે. એ પ્રકારે ગાથા-૬૨-૬૩ નો આશય છે. II૬all અવતરણિકા : यतश्चैवम् - અવતરણિકાર્ય : અને જે કારણથી આમ છે, અર્થાત્ સર્વ કર્મોમાં મોહનીયકર્મ પ્રધાન છે અને દોષોની સંભાવના ચરમદેહવાળા જીવોને પણ રહેતી હોવાથી અતીતવયવાળા જીવોને પણ રહે છે, તે કારણથી શું પ્રાપ્ત થાય? એ પ્રસ્તુતગાથામાં બતાવે છે ગાથા : तम्हा न दिक्खिअव्वा केइ अणिअट्टिबायरादारा। ते न य दिक्खाविअला पायं जं विसममेअंति ॥६४॥ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૬ અન્વયાર્થ : તદ્દા = તે કારણથી = સર્વ કર્મોમાં પ્રધાન મોહનીયકર્મ હોવાથી સંભાવનીય દોષો થાય છે તે કારણથી, અળિમટ્ટિવાયરાવારા = અનિવૃત્તિબાદરગુણસ્થાનકથી પહેલાં વેજ્ઞ ન વિવિશ્ર્વગવ્વા = કોઇને દીક્ષા ન આપવી જોઇએ; તે ય = અને તેઓ અનિવૃત્તિબાદરગુણસ્થાનકવાળા જીવો, પાયં વિશ્ર્વાવિત્રતા ન = પ્રાયઃ દીક્ષાથી વિકલ હોતા નથી; નં = જે કારણથી ત્રં વિત્તમં = આ વિષમ છે = અન્યોન્યાશ્રયદોષવાળું પૂર્વપક્ષીનું કથન વિષમ છે. = * ‘તિ’ પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૬૪ પૂર્વગાથામાં કહ્યું કે સર્વ કર્મોમાં પ્રધાન એવા મોહનીયકર્મથી સંભાવનીય દોષો થાય છે. તે કારણથી પહેલા ગુણઠાણાથી માંડીને આઠમા ગુણઠાણા સુધી કોઇને દીક્ષા ન આપવી જોઇએ, અને અનિવૃત્તિબાદર નામના નવમાગુણસ્થાનકવાળા જીવો પ્રાયઃ દીક્ષારહિત હોતા નથી; જે કારણથી આ પ્રમાણે છે તે કારણથી, સંભાવનીય દોષો હોય ત્યાં સુધી દીક્ષા અપાય નહીં એવું માનીએ તો અનિવૃત્તિબાદરગુણસ્થાનક સુધી કોઇને દીક્ષા અપાય નહીં, અને દીક્ષા લીધા વિના પ્રાયઃ જીવોને અનિવૃત્તિબાદરગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી, એ રૂપ અન્યોન્યાશ્રયદોષસ્વરૂપ પૂર્વપક્ષીનું કથન વિષમ છે. ટીકા ઃ यस्मादेवं तस्मान्न दीक्षितव्या = न प्रव्राजनीयाः केचिद् अनिवृत्तिबादरेभ्य आरात्, क्षपकश्रेणिप्रक्रमे यावदनिवृत्तिबादरा न संजातास्तावन्न दीक्षितव्या इति स्वप्रक्रियानुसारेण, तन्त्रान्तरपरिभाषया त्वानन्दशक्त्यनुबोधेनावाप्ताणिमादिभावेभ्य आरादिति, ते च अनिवृत्तिबादराः अवाप्ताणिमादिभावा वा न दीक्षाविकलाः = न प्रव्रज्याशून्याः प्रायः तत्रान्यत्र वा जन्मनि द्रव्यदीक्षामप्याश्रित्य, मरु देवीकल्पाश्चर्यभावव्यवच्छेदार्थं प्रायोग्रहणम्, एतच्च तन्त्रान्तरेऽपि स्वपरिभाषया गीयत एव 'अत्यन्तमनवाप्तकल्याणोऽपि कल्याणं प्राप्त' इति वचनात्, यद्यस्मादेवं विषममेतत् ततः = तस्माद् विषमं सङ्कटमेतत्, किमुक्तं भवति ? दीक्षाव्यतिरेकेण विशिष्टगुणा न भवन्ति तद्व्यतिरेकेण च न दीक्षेतीतरेतराश्रयविरोध इति गाथार्थः ॥ ६४ ॥ ટીકાર્ય : * યક્ષ્માવે......સ્વક્રિયાનુસારેળ જે કારણથી આમ છે=સર્વ કર્મોમાં પ્રધાનભૂત મોહનીયકર્મ હોવાથી ચરમશરી૨ીઓને પણ સંભાવનીય દોષો છે, તે કારણથી અનિવૃત્તિબાદરગુણસ્થાનકથી પહેલાં કોઈને દીક્ષા આપવી જોઈએ નહિ=પ્રવ્રજ્યા આપવી જોઈએ નહિ. આ કથન સ્પષ્ટ કરે છે- ક્ષપકશ્રેણિના પ્રક્રમમાં જ્યાં સુધી જીવો અનિવૃત્તિબાદરગુણસ્થાનકવાળા ન થાય ત્યાં સુધી દીક્ષા આપવી જોઇએ નહિ. એ પ્રમાણે સ્વપ્રક્રિયાનુસારથી=જૈનદર્શનની પ્રક્રિયા અનુસારે, જાણવું. તા...........વિતિ વળી, તંત્રાન્તરની = અન્યદર્શનની, પરિભાષા વડે આનંદશક્તિના અનુબોધથી = અનુભવથી, પ્રાપ્ત કરેલ અણિમાદિ ભાવોથી પહેલાં કોઇને દીક્ષા આપવી જોઇએ નહીં. ‘કૃતિ’ અન્યદર્શનની પરિભાષાથી કરેલ કથનની સમાપ્તિ માટે છે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૪ તે . ..ધ્યાત્રિ અને તેઓ =અનિવૃત્તિબાદરગુણસ્થાનકવાળા અથવા પ્રાપ્ત કરેલ અણિમાદિભાવવાળા જીવો, પ્રાય: ત્યાં તે જન્મમાં, કે અન્ય જન્મમાં દ્રવ્યદીક્ષાને પણ આશ્રયીને દીક્ષાથી વિકલ હોતા નથી=પ્રવ્રયાથી શૂન્ય હોતા નથી. વી .પ્રદ્યુમ્મરુદેવી જેવા આશ્ચર્યભાવના વ્યવચ્છેદ માટે “પ્રાયઃ'નું ગ્રહણ છે. તિગ્ન ... વવનાત્ અને આ=મરુદેવીમાતા જેવા કેટલાક જીવો દ્રવ્યદીક્ષા વગર પણ અણિમાદિભાવો પ્રાપ્ત કરે છે એ, તંત્રતરમાં પણ=અન્યદર્શનમાં પણ, સ્વની=અન્યદર્શનની પોતાની, પરિભાષા વડે ગવાય જ છે=કહેવાય જ છે; કેમ કે “અત્યંત અનિવાત લ્યાણવાળો પણ કલ્યાણને પામ્યો,” અર્થાત્ ક્યારેય દ્રવ્યદીક્ષા નહીં ગ્રહણ કરવારૂપ અત્યંત નહીં પ્રાપ્ત કરેલા કલ્યાણવાળો પણ મરુદેવીમાતાનો જીવ અણિમાદિભાવ પામવારૂપ કલ્યાણને પામ્યો, એ પ્રકારનું અન્યદર્શનનું વચન છે. તેથી કોઈક જીવને છોડીને સર્વ જીવો કોઇક ભવમાં દ્રવ્યદીક્ષા ગ્રહણ કરીને જ અનિવૃત્તિબાદરગુણસ્થાનક પામે છે, પરંતુ દ્રવ્યદીક્ષા વગર પામી શકતા નથી, એમ નક્કી થાય. ય મરેવં પત્ત વિષમ જ કારણથી આ પ્રમાણે=ઉપરમાં કહ્યું એ પ્રમાણે, આ=દ્રવ્ય દીક્ષા વગર અનિવૃત્તિ બાદરગુણસ્થાનક પ્રાયઃ પ્રાપ્ત થતું નથી એ, વિષમ છે. તત: તwાત વિષમ દૂર તે કારણથી આ=જ્યાં સુધી સંભાવનીય દોષો છે ત્યાં સુધી દ્રવ્ય દીક્ષા અપાય નહીં અને ભુક્તભોગીઓને જ દીક્ષા અપાય એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન, વિષમ સંકટવાળું છે; કેમ કે અનિવૃત્તિબાદરગુણસ્થાનક પામ્યા પહેલાં સંભાવનીય દોષો રહે જ છે અને દ્રવ્યદીક્ષા વગર અનિવૃત્તિબાદરગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. વિમુ મવતિ? વિષમ સંકટ કહેવા દ્વારા શું કહેવાયેલું થાય છે? તે બતાવે છે રીક્ષા ...મત્તિ દીક્ષાના વ્યતિરેકથી વિશિષ્ટ ગુણો થતા નથી=દીક્ષા વગર જ્યાં સંભાવનીય દોષો નથી તેવા અનિવૃત્તિબાદરગુણસ્થાનકની પ્રાપ્તિરૂપ કે અણિમાદિ ભાવોની પ્રાપ્તિરૂપ વિશિષ્ટ ગુણો થતા નથી. તવ્યતિરે ર ર રીક્ષા અને તેના વ્યતિરેકથી દીક્ષા થતી નથી=પૂર્વપક્ષીના કથન મુજબ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ વગર દીક્ષા અપાતી નથી. રૂતિ તરીશ્રવિરોધ: એ પ્રકારનો અન્યોન્યાશ્રયરૂપ વિરોધ છે. આથી જયાં સુધી દોષોનો સંભવ છે, ત્યાં સુધી દીક્ષા ન અપાય, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અયુક્ત છે. આમ, પ્રસ્તુત ગાથાનો ધ્વનિ એ છે કે દીક્ષાયોગ્ય ગુણો જેનામાં હોય, તેવો બાલ, વૃદ્ધ કે યુવાન અથવા ભુક્તભોગી કે અભુક્તભોગી જીવ દીક્ષા લેવા માટે યોગ્ય છે. રૂતિ થઈએ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષી કહે છે કે જયાં સુધી જીવ યૌવનવયને વટાવી ચૂક્યો ન હોય, ત્યાં સુધી કામાદિ વિકારો થવાનો સંભવ છે, માટે અભુક્તભોગીને દીક્ષા આપી શકાય નહીં. તેને ગાથા-૬૩ માં ગ્રંથકારે કહ્યું કે For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૨૪ મોહનીયકર્મ સર્વ કર્મોમાં પ્રધાન છે, અને જયાં સુધી જીવ અનિવૃત્તિબાદરગુણસ્થાનક પામે નહીં, ત્યાં સુધી દોષોનો સંભવ રહે છે, તે આ રીતે ક્ષપકશ્રેણિમાં ત્રીજા અનિવૃત્તિકરણથી જીવ મોહનીયકર્મનો સંપૂર્ણ નાશ કરે છે, અને તે અનિવૃત્તિકરણ નવમા ગુણસ્થાનકે પ્રગટ થાય છે, અને ક્ષપકશ્રેણિમાં પ્રગટ થયેલું તે અનિવૃત્તિકરણ અવશ્ય કર્મોનો નાશ કરીને નિવર્તન પામે છે, તેથી નવમાં ગુણસ્થાનકને અનિવૃત્તિકરણ ગુણસ્થાનક કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અનિવૃત્તિકરણની પ્રાપ્તિ પૂર્વે દોષો પેદા કરાવી શકે તેવા કર્મો આત્મા પર વિદ્યમાન હોય છે, તેથી અનિવૃત્તિકરણ પ્રાપ્ત કર્યું નથી તેવા જીવોને દોષો થવાનો સંભવ રહે છે. માટે સંભાવનીય દોષોવાળા જીવોને દીક્ષા ન અપાય, એમ કહેવાથી, અનિવૃત્તિકરણ નામના નવમાં ગુણસ્થાનકની પ્રાપ્તિ પૂર્વે કોઈ જીવને દીક્ષા આપી શકાય નહીં, તેમ જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે માનવાની આપત્તિ આવે; અને ઉપશમશ્રેણી દ્વારા અગિયારમા ગુણસ્થાનકે જઈ આવેલા જીવને પણ મોહના ઉદયથી દોષો થઈ શકે છે, માટે ઉપશાંતમોહ ગુણસ્થાનકવાળા જીવને પણ દીક્ષા આપી શકાય નહીં. વળી, અન્યદર્શનની પરિભાષા પ્રમાણે આનંદશક્તિના અનુભવથી અણિમા, ગરિમાદિ લબ્ધિઓ પ્રગટ થાય, ત્યારપછી જીવમાં દોષોનો સંભવ રહેતો નથી, તેથી અન્યના મત પ્રમાણે પણ અણિમા વગેરે લબ્ધિઓની પ્રાપ્તિ પહેલાં દીક્ષા આપી શકાય નહીં. વળી, ઉપરમાં કહ્યું એમ સ્વીકારી લેવામાં આવે તો એ પ્રશ્ન થાય કે, દ્રવ્યદીક્ષા ગ્રહણ કર્યા વગર પ્રાયઃ કરીને કોઈ જીવને અનિવૃત્તિબાદરગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી, અને અનિવૃત્તિ બાદરગુણસ્થાનક પ્રાપ્ત થયા વગર કોઈ જીવ દીક્ષાનો અધિકારી થાય નહીં; તેથી સંભાવનીય દોષોને આશ્રયીને અભુક્તભોગીને દીક્ષા ન જ અપાય તેમ કહેવું અત્યંત અસંબદ્ધ છે; કેમ કે સંભાવનીય દોષોને આશ્રયીને અભુક્તભોગીને દીક્ષા માટે અયોગ્ય સ્વીકારીએ તો, જયાં સુધી નવમું ગુણસ્થાનક પામે નહીં ત્યાં સુધી કોઈ જીવ દીક્ષાનો અધિકારી બને નહીં, અને જીવ દીક્ષા ગ્રહણ કરે નહીં ત્યાં સુધી પ્રાયઃ કરીને નવમું ગુણસ્થાનક આવે નહીં, તેવો અન્યોન્યાશ્રયદોષ પ્રાપ્ત થાય છે. માટે આ કથન અત્યંત વિષમ છે. તેથી પૂર્વે બતાવેલા દીક્ષાયોગ્ય ૧૬ ગુણોવાળા જીવોને દીક્ષા આપવાનો નિષેધ કરી શકાય નહીં. અહીં “પ્રાયઃ' શબ્દથી એ પ્રાપ્ત થાય કે મોક્ષમાં જનારા મોટા ભાગના જીવો ચરમ ભવમાં સંયમના પાલન દ્વારા ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે; તો કેટલાક જીવો ગૃહસ્થલિંગમાં પણ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત કરે છે, પરંતુ તેઓએ પ્રાય: કરીને પૂર્વભવમાં તો દ્રવ્યદીક્ષા ગ્રહણ કરી હોય છે. તેથી ક્ષપકશ્રેણિની પ્રાપ્તિમાં દ્રવ્યદીક્ષા અતિઉપકારક છે, છતાં મરુદેવીમાતા જેવા કોઈક જીવને સર્વથા દ્રવ્યદીક્ષા વગર પણ ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થઈ શકે છે, તે પ્રાયઃ શબ્દથી ગ્રહણ થાય છે. વળી, અન્યદર્શનવાળા પણ પ્રાયઃ કરીને દ્રવ્યદીક્ષાથી અણિમાદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ માને છે. આથી તેઓ કહે છે કે અત્યંત નહીં પામેલા કલ્યાણવાળો પણ જીવ કલ્યાણને પામ્યો, અર્થાત્ કોઈ ભવમાં સંયમ ગ્રહણ કરેલ નહીં હોવા છતાં અણિમાદિ લબ્ધિને પામ્યો. તેથી મરુદેવી માતા જેવા કોઈક જીવને છોડીને દ્રવ્યદીક્ષા વગર મોક્ષરૂપ કલ્યાણ પામી શકાતું નથી, માટે દોષોની સંભાવનામાત્રને આશ્રયીને દીક્ષા આપવાનો નિષેધ કરવો અનુચિત છે. For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૪-૬૫ વળી, ક્ષપકશ્રેણિના નવમા ગુણસ્થાનક પછી જીવને દીક્ષાનો અધિકારી સ્વીકારવામાં આવે તો, મરુદેવીમાતા જેવા કોઇક જીવો દીક્ષાના અધિકારી બની શકે, તે સિવાયના કોઈ જીવો દીક્ષાના અધિકારી બની શકે નહીં, કેમ કે મોટાભાગના જીવો દ્રવ્ય દીક્ષા ગ્રહણ કર્યા વિના ક્ષપકશ્રેણિના નવમા ગુણસ્થાનકને પામી શકતા નથી, તેથી તેવા જીવોને આશ્રયીને દોષોની સંભાવનામાત્રથી દીક્ષાનો નિષેધ કરવામાં આવે તો કલ્યાણમાર્ગનો ઉચ્છેદ થાય. માટે ભુક્તભોગીઓને જ દીક્ષાદાનનું પૂર્વપક્ષીનું કથન અસમંજસ છે. વિશેષાર્થ : ક્ષપકશ્રેણિનો પ્રારંભ ચોથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનકમાં થઈ શકે છે, અને જો ક્ષપકશ્રેણિમાં ચઢનાર જીવે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તો તે જીવ ક્ષપકશ્રેણિ પૂરી કરીને અટકે છે, તેથી તેવા જીવને દોષોની સંભાવના રહેતી નથી; અને ક્ષપકશ્રેણિમાં ચઢેલ અને અપૂર્વકરણગુણસ્થાનકને પ્રાપ્ત કરેલ જીવ અવશ્ય મોહનો નાશ કરવાનો છે, તોપણ તે જીવમાં સંભાવનીય દોષોના કારણભૂત એવો મોહનીયકર્મનો ઉદય વર્તે છે. માટે સંભાવનાને આશ્રયીને જેમ અભક્તભોગીને દીક્ષા આપી ન શકાય, તેમ ક્ષપકશ્રેણિમાં ચઢેલ આઠમા અપૂર્વકરણગુણસ્થાનકવાળા જીવને પણ દીક્ષા આપી ન શકાય; કેમ કે અભુક્તભોગીને જેમ દોષસંભવનું કારણ તેણે નહીં ભોગવેલા ભોગ છે, તેમ ક્ષપકશ્રેણિએ ચઢેલા આઠમા ગુણસ્થાનકવાળા જીવને પણ દોષનિષ્પત્તિનું કારણ તેનામાં વર્તતી મોહનીયકર્મની પ્રકૃતિ છે. આથી દોષસંભવરૂપ કારણ વિદ્યમાન હોય ત્યાં સુધી દીક્ષાદાનરૂપ કાર્ય ન કરાય, તેમ માનવું પડે. માટે પરમાર્થથી નવમા અનિવૃત્તિબાદરગુણસ્થાનકથી દોષોનો સંભવ નથી. તેથી નવમું ગુણસ્થાનક પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈને દીક્ષા આપી શકાય નહીં, એમ માનવું પડે. // ૬૪/ અવતરણિકા : अन्यदुच्चार्य समतां दर्शयन्नाहઅવતરણિકાર્ય : ગાથા-પર-પ૩માં પૂર્વપક્ષીનો અભિપ્રાય બતાવીને તે અભિપ્રાયનું ગ્રંથકારે ગાથા-પ૭ થી ૬૪માં નિરાકરણ કર્યું. હવે અન્ય અભિપ્રાયને ઉચ્ચારીને =ગાથા-૫૪ માં પૂર્વપક્ષીએ યુક્તિ આપેલ કે ભુક્તભોગીઓ વિજ્ઞાત-વિષયસંગવાળા હોવાથી સુખે કરીને સંયમ પાળી શકે છે એનું ઉચ્ચારણ કરીને, અભુક્તભોગીઓમાં પણ વિજ્ઞાતવિષયસંગપણું સમાન જ છે, એ રૂપ સમપણાને દર્શાવતાં ગ્રંથકાર કહે છે ગાથા : विण्णायविसयसंगा जमुत्तमिच्चाइ तं पि णणु तुल्लं । अण्णायविसयसंगा वि तग्गुणा केइ जं हुंति ॥६५॥ અન્વયાર્થ : વિધાવિયí ફુગ્ગા=વિજ્ઞાતવિષયસંગવાળા' ઇત્યાદિ = ૩ત્ત જે કહેવાયું, તે પિ તુછું તે પણ ખરેખર (અમારા પક્ષમાં પણ) તુલ્ય છે; બં=જે કારણથી મUTયવિયર્સ વિ =અજ્ઞાતવિષયસંગવાળા પણ કેટલાક તો હૃતિeતેના=વિજ્ઞાતવિષયસંગના, ગુણવાળા હોય છે. For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૫ ગાથાર્થ : વિજ્ઞાતવિષયસંગવાળા' ઇત્યાદિ જે ગાથા-૫૪માં કહેવાયું તે પણ ખરેખર અમારા પક્ષમાં પણ તુલ્ય છે જે કારણથી અજ્ઞાતવિષયસંગવાળા પણ કેટલાક વિજ્ઞાતવિષયસંગના ગુણવાળા હોય છે. ટીકા : विज्ञातविषयसङ्गा यदुक्तमित्यादि पूर्वपक्षवादिना, तदपि ननु तुल्यं मत्पक्षेऽपि, कथंमित्याह-अज्ञातविषयसङ्गा अपि तद्गुणाः = विज्ञातविषयसङ्गगुणा: केचन प्राणिनो यद्-यस्माद् भवन्तीति गाथार्थः ॥ ६५ ॥ ટીકાર્ય “વિજ્ઞાતવિષયસંગવાળા” ઈત્યાદિ જે પૂર્વપક્ષવાદી વડે કહેવાયું, તે પણ ખરેખર મારા પક્ષમાં પણ તુલ્ય છે. કઈ રીતે તુલ્ય છે? એથી કહે છે- જે કારણથી અજ્ઞાતવિષયસંગવાળા પણ કેટલાક પ્રાણીઓ= જીવો, તેના ગુણવાળા = વિજ્ઞાતવિષયસંગના ગુણવાળા, હોય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૫૪ માં પૂર્વપક્ષીએ કહેલ કે વિજ્ઞાતવિષયસંગવાળા એવા અતીતવયવાળા જીવો કૌતુકની નિવૃત્તિવાળા અને અશકનીય હોય છે, તેથી તેઓ સુખે કરીને સંયમ પાળી શકે છે; તે સર્વ પણ બાલ અને યુવાનને દીક્ષાયોગ્ય કહેનાર જૈનદર્શનના પક્ષમાં પણ સમાન જ છે. તે આ રીતે બાલ્યકાળમાં કે લગ્ન પહેલાં યુવાનીમાં જેમણે દીક્ષા લીધી છે, તેવા સાધુઓ, વ્યવહારથી વિષયસંગ નહીં જાણતા હોવા છતાં શાસ્ત્રાભ્યાસમાં અને સંસારના અવલોકનમાં પટ્પ્રજ્ઞાવાળા હોવાને કારણે વિષયના સંગો કેવા છે, તે સારી રીતે જાણે છે; એટલું જ નહીં, પરંતુ વિષયસંગના સ્વરૂપને જે રીતે અનુભવી લોક જાણે છે, તે રીતે વગર અનુભવે પણ તેઓ જાણતા હોય છે; છતાં તેની પારમાર્થિક નિઃસારતા સારી રીતે જાણનારા હોવાથી તેવા ઉત્તમ પુરુષોને સંસારના ભોગ-સુખો પ્રત્યે લેશ પણ આકર્ષણ થતું નથી. જેમ કે કલિકાલ સર્વજ્ઞ પૂ. હેમચંદ્રસૂરિ મ.સા.ને એક વખત રાજસભામાં કોઈક વિદ્વાને કટાક્ષ કર્યો કે જેણે કામનું સુખ અનુભવ્યું નથી, તેને કામના સુખની શું ખબર પડે? તેના સંદર્ભમાં જ પૂજ્યશ્રીએ “કામ” ના સ્વરૂપને જણાવનાર અદ્દભુત ગ્રંથની રચના કરી, જેથી વિદ્વાનોને પણ કહેવું પડ્યું કે આ સાધુ કામશાસ્ત્રમાં પણ અતિનિપુણ છે. / ૬૫ અવતરણિકા : स्वपक्षोपचयमाहઅવતરણિકાર્ય : સ્વપક્ષના ઉપચયને કહે છે For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા દક ૧૦૧ અવતરણિકાનો ભાવાર્થ : ગાથા-૫૪ માં બતાવેલ પૂર્વપક્ષીનાં કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારે ગાથા-૬૫ માં કહ્યું કે અભક્તભોગવાળા પણ કેટલાક વિજ્ઞાતવિષયસંગના ગુણવાળા હોય છે, માટે ભુક્તભોગી જીવોને જ દીક્ષા અપાય તેવી એકાંતે વ્યાપ્તિ થઈ શકે નહીં. હવે પોતાના પક્ષને વધારે પુષ્ટ કરવા માટે ગ્રંથકાર આગળ કહે છે કે અભુક્તભોગીઓને સંયમ પાળવું સહેલું છે, જયારે ભુક્તભોગીઓને તો પૂર્વના સંસ્કારને કારણે ફરીથી કામની મનોવૃત્તિ થવાની સંભાવના રહે છે. તેથી અભુક્તભોગી જીવો ભુક્તભોગી જીવો કરતાં દીક્ષા માટે સુંદરતર છે, એમ સ્થાપન કરતાં ગ્રંથકાર કહે છે – ગાથા : अब्भासजणिअपसरा पायं कामा य तब्भवब्भासो । असुहपवित्तिणिमित्तो तेसिं नो सुंदरतरा ते ॥६६॥ અન્વયાર્થ : અમાસ પસY = અભ્યાસથી જનિત પ્રસરવાળા પાર્થ = પ્રાયઃ #HT = કામો છે, તે =અને તેઓને = અજ્ઞાતવિષયસંગવાળાઓને, સમુદપવિત્તિમત્ત = અશુભ પ્રવૃત્તિનું નિમિત્ત એવો તત્રમવમાનો= તભવનો અભ્યાસ નો = નથી, (તેથી) તે = તેઓ = અજ્ઞાતવિષયસંગવાળા જીવો, સુંદરતા = સુંદરતર છે. ગાથાર્થ : અભ્યાસથી જનિત પ્રસરવાળા પ્રાયઃ કરીને કામ હોય છે, અને અજ્ઞાતવિષયના સંગવાળાઓને અશુભ પ્રવૃત્તિનું કારણ એવો તે ભવનો અભ્યાસ હોતો નથી, તેથી અજ્ઞાતવિષયસંગવાળા જીવો વિજ્ઞાતવિષયસંગવાળા જીવો કરતાં દીક્ષા ગ્રહણ કરવા માટે સુંદરતર છે. ટીકા : अभ्यासजनितप्रसराः आसेवनोद्भूतवेगा: प्रायः कामाश्च-बाहुल्येन कामा एवंविधा वर्तन्ते, तद्भवाभ्यासः अशुभप्रवृत्तिनिमित्तस्तेषां न विद्यते, अन्यभवाभ्यासस्तु मनाग् विप्रकृष्टः, इति सुन्दरतरास्ते शोभनतरास्ते = अज्ञातविषयसङ्गा इति गाथार्थः ॥ ६६ ॥ ટીકાર્ય : અભ્યાસથી જનિત પ્રસરવાળા = આસેવનથી ઉદ્ભવેલ વેગવાળા, પ્રાયઃ કામો છે=બહુલપણાથી કામ આવા પ્રકારના વર્તે છે; અને તેઓને = અજ્ઞાતવિષયસંગવાળાઓને, અશુભ પ્રવૃત્તિના નિમિત્તવાળો For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૬-૬૭ તે ભવનો અભ્યાસ હોતો નથી, વળી અન્ય ભવનો અભ્યાસ થોડો વિપ્રકૃષ્ટ = મંદ હોય છે. એથી તેઓ = અજ્ઞાતવિષયસંગવાળા જીવો, સુંદરતર છે = શોભનાર છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જેમ જેમ કામનું આસેવન કરવામાં આવે, તેમ તેમ કામના સેવનકાળમાં અનુભવેલા આનંદના સંસ્કારો આત્મા ઉપર દઢ થાય છે. તેથી મોટાભાગના જીવોને ભોગોના અનુભવ પછી પુનઃ પુનઃ કામસેવનની મનોવૃત્તિ અધિક અધિક વૃદ્ધિ પામે છે. વળી, જેમણે વિષયસુખનો અનુભવ કર્યો નથી, તેવા જીવોને તે ભવના કામના સંસ્કારો નહીં હોવાથી તે પ્રકારની પ્રવૃત્તિ કરવાની મનોવૃત્તિ થવાની શક્યતા ઓછી રહે છે; કેમ કે શરીરનો સંબંધ છૂટવાથી પૂર્વજન્મોના સંસ્કાર અતિ મંદ થઈ જાય છે, તેથી પૂર્વભવના સંસ્કારો બીજા ભવમાં વ્યક્ત મૃતિરૂપે રહેતા નથી. તેથી જેઓએ વિષયોનું સુખ અનુભવ્યું નથી, તેઓ દીક્ષા માટે વિશેષ રીતે યોગ્ય છે. વિશેષાર્થ : આ કથન પણ અપેક્ષાવિશેષથી છે; કેમ કે કેટલાક જીવોને ભોગનો અનુભવ નહીં હોવાથી સંયમ સુલભ બન્યું છે, તે દષ્ટિથી આ કથન છે; જ્યારે કેટલાક જીવો એવા પણ હોય કે યૌવનમાં ભોગનો અનુભવ કર્યો હોવાથી તેમનું ચિત્ત વિષયોથી વિમુખ બની ગયું હોય, અને તેવા જીવોને આશ્રયીને ભુક્તભોગીને દીક્ષા આપવી ઉચિત ગણાય. આથી જેમ કોઈક જીવની અપેક્ષાએ ભુક્તભોગીને દીક્ષા આપવી ઉચિત છે, તેમ કોઈક જીવની અપેક્ષાએ અભુક્તભોગીને પણ દીક્ષા આપવી ઉચિત છે; માટે એકાંતે કોઈપણ વ્યાપ્તિ નથી, તે દર્શાવવા માટે પ્રસ્તુત ગાથા છે. llll અવતરણિકા : परोपन्यस्तमुपपत्त्यन्तरमुच्चार्य परिहरन्नाहઅવતરણિતાર્થ : ગાથા-૫૫ માં પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે ચાર પ્રકારના પુરુષાર્થને પોતપોતાના કાળે સેવવા જોઇએ, જેથી કામપુરુષાર્થના કારણભૂત કર્મનો ક્ષય થયેલો હોય તો સંયમ સુખે પળાય. તે રૂપ પરમતથી ઉપન્યસ્ત == રજૂ કરાયેલ, અતીતવયવાળાની દીક્ષાની યોગ્યતાની ઉપપત્તિઅંતરનું = અન્ય યુક્તિનું, ઉચ્ચારણ કરીને પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : धम्मत्थकाममोक्खा जमुत्तमिच्चाइ तुच्छमेअं तु । संसारकारणं जं पयईए अत्थकामाओ ॥६७॥ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્ય દ્વાર | ગાથા ૨૦ ૧૦૩ અન્વયાર્થ : થસ્થામમોમા= ધર્મ, અર્થ, કામ, મોક્ષરૂથ્વી=ઈત્યાદિ ગં=જે ઉત્ત=કહેવાયું, ૩ તુ=એ પણ તુચ્છે તુચ્છ છે, નં=જે કારણથી અસ્થામા=અર્થ અને કામ પયા=પ્રકૃતિથી સારવારVi= સંસારનું કારણ છે. * “ તુ” માં “તુ' મણિ અર્થમાં છે અને તે વિ' થી એ કહેવું છે કે અજ્ઞાતવિષયસંગવાળાને દીક્ષા આપવી અનુચિત છે એ પ્રકારનું પૂર્વપક્ષીએ ગાથા-૫૪માં કરેલ કથન તો અસાર છે, પરંતુ ઉચિતકાળે ધમદિ ચાર પુરુષાર્થનું સેવન કરવું જોઇએ, એ પણ ગાથા-પ૫ માં કરેલ કથન અસાર છે. ગાથાર્થ : ધર્મ, અર્થ, કામ, મોક્ષ' ઇત્યાદિ જે ગાથા-પપમાં કહેવાયું, એ પણ તુચ્છ છે, જે કારણથી અર્થ અને કામ સ્વભાવથી સંસારનું કારણ છે. ટીકા : __धर्मार्थकाममोक्षा यदुक्तमित्यादि पूर्वपक्षवादिना, तुच्छमेतदपि असारमित्यर्थः, कुतः ? इत्याह-संसारकारणं यद्-यस्मात्प्रकृत्या स्वभावेन अर्थकामौ, ताभ्यां बन्धादिति गाथार्थः ॥६७॥ ટીકા : ધર્મ, અર્થ, કામ, મોક્ષ” ઇત્યાદિ જે પૂર્વપક્ષવાદી વડે કહેવાયું, એ પણ તુચ્છ છે = અસાર છે. કયા કારણથી? એથી કહે છે જે કારણથી અર્થ અને કામ પ્રકૃતિથી = સ્વભાવથી, સંસારનું કારણ છે; કેમ કે તે બેથી = અર્થ અને કામથી, બંધ = કર્મનો બંધ, થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષીએ ગાથા-પ૫ માં સ્થાપન કરેલ કે ચારેય પુરુષાર્થ ઉચિતકાળે સેવવા જોઇએ, જેથી સુખે કરીને સંયમનું પાલન થાય, એ કથન અસાર છે; કેમ કે અર્થપુરુષાર્થ અને કામપુરુષાર્થ સ્વભાવથી કર્મબંધનું કારણ છે. અર્થાત્ અર્થસેવનનો અને કામસેવનનો અધ્યવસાય કર્મબંધનું કારણ છે, તેથી “ઉચિતકાળે અર્થ-કામ સેવવા જોઇએ” તેમ કહેવું અનુચિત છે. વસ્તુતઃ મનુષ્યભવ પામીને અનાદિ સંસારના કારણભૂત એવા સંસ્કારોના નાશ માટે ધર્મમાં યત્ન કરવો જોઇએ, જેથી અર્થ-કામના સંસ્કારો ક્ષીણ-ક્ષીણતર થાય. કદાચ કોઈ જીવને અર્થ-કામના સંસ્કાર અતિ હેરાન કરતા હોય તો અર્થ-કામને ગૌણ કરીને અને ધર્મને પ્રધાન કરીને શ્રાવકજીવન જીવવાની વિધિ છે, જેથી ક્રમે કરીને સંપૂર્ણ અર્થ-કામના સંસ્કારો નાશ કરવાનું સર્વ પ્રગટ થાય ત્યારે સંયમમાં પ્રયત્ન થઈ શકે; પરંતુ જેઓ આઘભૂમિકામાં અર્થ-કામને છોડીને ધર્મમાં યત્ન કરી શકે તેવા છે તેઓને યુવાનકાળમાં અર્થ-કામનું સેવન કરવાનું કહેવું અત્યંત અનુચિત છે. ૬થી For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અવતરણિકા : ततः किमिति चेदुच्यते અવતરણિકાર્ય : - પૂર્વગાથામાં કહ્યું કે અર્થ-કામ પ્રકૃતિથી સંસારનું કારણ છે, ત્યાં પૂર્વપક્ષી કહે કે તેનાથી શું ? એથી ગ્રંથકાર કહે છે કે, જો એમ છે, તો કહેવાય છે ગાથા : પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૬૦-૬૮ અવતરણિકાનો ભાવાર્થ : પૂર્વપક્ષીનો આશય એ છે કે ઉચિતકાળે ચારેય પુરુષાર્થો સેવવા જોઇએ, તેથી યૌવનવયમાં અર્થ અને કામપુરુષાર્થનું સેવન કરવું જોઈએ, તે ભલે સંસારનું કારણ હોય; પરંતુ વૃદ્ધવયમાં ધર્મ અને મોક્ષપુરુષાર્થનું સેવન કરશું, તેથી સંસારનો ઉચ્છેદ થશે; માટે અતીતવયવાળા જીવોને દીક્ષાયોગ્ય સ્વીકારીએ તો શું વાંધો આવે ? આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકાર કહે છે – असुहो अ महापावो संसारो तप्परिक्खयणिमित्तं । बुद्धिमया पुरिसेणं सुद्धो धम्मो अ कायव्वो ॥ ६८ ॥ અન્વયાર્થ : સંભારો = સંસાર અમુદ્દો મહાપાવો = = અશુભ અને મહાપાપરૂપ છે, તવિશ્ર્વનિમિત્તે x = અને તેના પરિક્ષયના નિમિત્તે બુદ્ધિમયા પુમેળ = બુદ્ધિમાન પુરુષે સુો ૬ ધમ્મો વાવવો વળી શુદ્ધ ધર્મ કરવો જોઇએ. ગાથાર્થ : સંસાર અશુભ અને મહાપાપરૂપ છે અને તે સંસારના પરિક્ષય નિમિત્તે બુદ્ધિમાન પુરુષે શુદ્ધ ધર્મ કરવો જોઇએ. ટીકા : अशुभश्च महापापः संसारस्तत्परिक्षयनिमित्तं संसारपरिक्षयनिमित्तं बुद्धिमता पुरुषेण शुद्धो धर्म्मस्तु कर्त्तव्यः, शुद्ध एव चारित्रधर्म्मः स्वप्रक्रियया, अप्रवृत्तिरूपस्तु तन्त्रान्तरानुसारेणेति गाथार्थः ॥ ६८ ॥ ટીકા : = = સંસાર અશુભ અને મહાપાપવાળો છે, તેના = તે સંસારના, પરિક્ષયના નિમિત્તે બુદ્ધિમાન પુરુષે વળી શુદ્ધ ધર્મ કરવો જોઇએ. સ્વપ્રક્રિયા વડે = જૈનદર્શનની પ્રક્રિયા અનુસારે, શુદ્ધ જ ચારિત્રધર્મ છે, વળી તંત્રાંતરના અનુસારથી = અન્યદર્શનની પ્રક્રિયા અનુસારે, અપ્રવૃત્તિરૂપ શુદ્ધધર્મ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૮-૬૯ ૧૦૫ ભાવાર્થ : સંસાર એ જીવના કર્મ અને શરીર સાથેના સંબંધરૂપ છે, તેથી કર્મો અને શરીરને પરવશ થયેલા જીવને સંસારમાં અનેક પ્રકારની વિડંબણાઓ પ્રાપ્ત થાય છે, માટે સંસાર અશુભ છે. વળી, સંસારની અવસ્થા એવી છે કે જેથી જીવનક્રિયામાં આરંભ-સમારંભરૂપ મહાપાપો થવાથી અશુભ કર્મો અને દુર્ગતિની પરંપરા પ્રાપ્ત થાય છે, માટે સંસાર મહાપાપરૂપ છે. અને આ સંસારને વાસ્તવિક સ્વરૂપમાં જોનાર પુરુષ બુદ્ધિમાન છે, અને તેવા બુદ્ધિમાન પુરુષે સંસારના નાશના નિમિત્તભૂત એવો શુદ્ધ ધર્મ જ કરવો જોઈએ; અને તે શુદ્ધ ધર્મ જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ચારિત્ર છે, અને અન્યદર્શનની માન્યતા પ્રમાણે સંસારની અપ્રવૃત્તિસ્વરૂપ છે. માટે આવા પ્રકારનો ધર્મ કરવાથી આ સંસારનો પરિક્ષય થતો હોવાને કારણે, અર્થ-કામ સેવવા જોઇએ એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અત્યંત અનુચિત છે, એ પ્રકારનું પૂર્વગાથા સાથે પ્રસ્તુતગાથાનું યોજન છે. //૬૮ ગાથા : अन्नं च जीविअंजं विज्जुलयाडोवचंचलमसारं । पिअजणसंबंधोऽवि अ सया तओ धम्ममाराहे ॥६९॥ અન્વયાર્થ : સન્ન રં=અને બીજું (ગ્રંથકાર કહે છે-) ==જે કારણથી નવિ નિપસંવંથોfa =જીવિત અને પ્રિયજનનો સંબંધ પણ વિનુનયાકોવવંવતંત્રવિદ્યુતલતાના આટોપ જેવો ચંચળ (અને) સારં= અસાર છે, તો=તે કારણથી સા=સદા થÍ=ધર્મને મારાદે આરાધવો જોઇએ. ગાથાર્થ : અને બીજું ગ્રંથકાર કહે છે કે જે કારણથી જીવિત અને પ્રિયજનનો સંબંધ પણ વિધુતુલતાના ઝબકારા જેવો ચંચળ અને અસાર છે, તે કારણથી સદા ધર્મને આરાધવો જોઇએ. ટીકા : अन्यच्च जीवितं यत् यस्माद् विद्युल्लताटोपचञ्चलं स्थितितः असारं स्वरू पतः, प्रियजनसम्बन्धोऽपि च एवम्भूत एव, यतश्चैवं सदा ततो धर्ममाराधयेत् = धर्मं कुर्यादिति गाथार्थः ॥६९॥ ટીકાર્ય : અને અન્ય-જે કારણથી જીવિત સ્થિતિથી વિદ્યુતની લતાના આટોપ જેવું = વીજળીના ચમકારા જેવું, ચંચળ છે, અને સ્વરૂપથી અસાર છે; અને પ્રિયજનનો સંબંધ પણ આવા પ્રકારનો જ છે = ચંચળ અને અસાર જ છે, અને જે કારણથી આમ છે, તે કારણથી સદા ધર્મને આરાધવો જોઈએ = ધર્મને કરવો જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રવજ્યાવિધાનવસ્તક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૯-૦૦ ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવ્યું કે સંસાર અશુભ છે અને મહાપાપરૂપ છે, માટે સદા ધર્મ કરવો જોઇએ. તે વાતને દઢ કરવા માટે કહે છે કે જે કારણથી સ્થિતિથી વીજળીના ચમકારા જેવો ચંચળ મનુષ્યભવ છે, માટે અતીતવયમાં ધર્મ કરીશું એ પ્રમાણે વિચારવા જતાં કદાચ યુવાનીમાં જીવન પૂરું થઈ જાય, તો ધર્મની આરાધના વગર મનુષ્યભવ વ્યર્થ જાય. વળી, જીવન ભોગવિલાસમાં પસાર થતું હોય તો મનુષ્યભવ ખરેખર સ્વરૂપથી પણ અસાર છે, તે રીતે પ્રિયજનનો સંગમ પણ ચંચળ અને અસાર છે. માટે મનુષ્યભવને પામીને અર્થ-કામમાં યત્ન કરવાનો ઉપદેશ આપવો અનુચિત છે, પરંતુ સદા ધર્મની આરાધનામાં યત્ન કરવાનો ઉપદેશ આપવો ઉચિત છે. અવતરણિકા : લિશ - અવતરણિકાર્ય : ગાથા-પ૫ માં પૂર્વપક્ષીએ કહેલ કે ધર્માદિ ચાર પુરુષાર્થોને નિજનિજકાળમાં સેવવા જોઇએ, માટે અતીતવયમાં દીક્ષા ગ્રહણ કરવી ઉચિત છે. તેનું નિરાકરણ કરતાં ગાથા-૬૭ થી ૬૯ માં ગ્રંથકારે કહ્યું કે અર્થ-કામ એ સંસારનું કારણ છે, અને સંસાર એ અશુભ અને મહાપાપરૂપ છે, જીવિત ચપળ અને અસાર છે, માટે અર્થ અને કામપુરુષાર્થ સેવવા જેવા નથી, પરંતુ સદા ધર્મ આરાધવો જોઈએ, એમ સિદ્ધ થયું. અને એમ સિદ્ધ થવાથી એ ફલિત થયું કે સદા ધર્મ અને મોક્ષપુરુષાર્થ સેવવો જોઇએ, અને મોક્ષપુરુષાર્થ પણ ધર્મપુરુષાર્થનું ફળ છે, આથી મનુષ્યભવ પામીને કેવલ ધર્મપુરુષાર્થમાં યત્ન કરવો જોઈએ, તે દર્શાવવા ગ્રંથકાર શિશ્ચ' થી સમુચ્ચય કરીને કહે છે – ગાથા : मोक्खोऽवि तप्फलं चिअनेओ परमत्थओ तयत्थं पि। धम्मो च्चिअ कायव्वो जिणभणिओ अप्पमत्तेणं ॥७०॥ અન્વયાર્થ : પરમQ=પરમાર્થથી મોવરોવિ=મોક્ષ પણ ત« =તેના=ધર્મના, ફળરૂપ જ નેગો= જાણવો, તલ્થ પિકતદર્થે પણ=મોક્ષ માટે પણ, અપ્રમત્તેv=અપ્રમત્તે નિગમો જિનભણિત= ભગવાન વડે કહેવાયેલો, થપ્પો બ્રિ=ધર્મ જ વ્યોઃકરવો જોઇએ. ગાથાર્થ : પરમાર્થથી મોક્ષ પણ ધર્મનું ફળ જ જાણવું. મોક્ષ માટે પણ અપ્રમત્ત એવા સાધુએ ભગવાન વડે કહેવાયેલ ધર્મ જ કરવો જોઇએ. For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવજુક | ‘કેભ્યઃ હાર | ગાથા ૦૦-૦૧ ૧૦૦ ટીકા : मोक्षश्च तत्फलमेव-धर्मफलमेव ज्ञेयः परमार्थतः, यतश्चैवमतः तदर्थमपि मोक्षार्थमपि धर्म एव कर्त्तव्यः जिनभणितः चारित्रधर्म: अप्रमत्तेनेति गाथार्थः ॥ ७० ॥ કે “તથ€ fપ” માં ‘મણિ' થી એ કહેવું છે કે મોક્ષ ન મળે ત્યાં સુધી સતિની પરંપરા અર્થે તો ધર્મ કર્તવ્ય છે જ, પરંતુ તેના અર્થે પણ = મોક્ષના અર્થે પણ, જિનભણિત ધર્મ જ કર્તવ્ય છે. ' ટીકાર્ય અને પરમાર્થથી મોક્ષ તેના ફળરૂપ જ = ધર્મના ફળરૂપ જ, જાણવો; અને જે કારણથી આમ છે એ કારણથી તેના અર્થે પણ = મોક્ષના અર્થે પણ, અપ્રમત્તે જિન વડે કહેવાયેલો ધર્મ જ = ચારિત્રધર્મ જ, કરવો જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : “મોક્ષ પણ પરમાર્થથી ધર્મનું જ ફળ છે,” એમ કહેવા દ્વારા ગ્રંથકારને એ જણાવવું છે કે, જયાં સુધી મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અપ્રમાદભાવથી લેવાયેલા ધર્મનું ફળ અભ્યદય હોવા છતાં તે અભ્યદયરૂપ ફળ આનુષંગિક છે, પરંતુ મુખ્ય ફળ તો મોક્ષ જ છે. આથી સંયમ ગ્રહણ કર્યા પછી આ ભવમાં પૂર્ણકક્ષાનો ધર્મ પ્રગટ ન થાય તો, પરભવમાં ઉત્તમ જન્મ અને અર્થ-કામાદિ ભોગસામગ્રી પ્રાપ્ત કરાવીને તે ધર્મ દરેક ભવમાં વિશેષ-વિશેષતા સેવીને મોક્ષરૂપ ફલમાં પર્યવસાન પામે છે. માટે મોક્ષના અર્થે પણ અપ્રમાદભાવથી ધર્મ જ કરવો જોઇએ. એ ૭0ો. અવતરણિકા : अन्यदप्युच्चार्य तिरस्कुर्वन्नाहઅવતરકિર્થ : ગાથા-પ૫ માં પૂર્વપક્ષીએ કહેલ કે ધર્મ-અર્થ-કામ-મોક્ષ એ ચારેય પુરુષાર્થો નિજ-નિજ કાળમાં સેવવા જોઈએ. તે કથન દ્વારા અન્યનું પણ=ગાથા-પ૬ માં પૂર્વપલે કહેલ કે અભુક્તભોગીને કૌતુક, કામસેવનની ઇચ્છા, સ્ત્રી પાસે ભોગની પ્રાર્થના આદિ દોષોની સંભાવના છે, અને અતીતવયવાળાને તે દોષો થતા નથી, એ કથનનું પણ, ઉચ્ચારણ કરીને, તિરસ્કાર કરતાં-નિરાકરણ કરતાં, ગ્રંથકાર કહે છે* “ જિમાં “પિ' થી એ કહેવું છે કે ગાથા-૫૫માં કરેલ કથનનો તો ઉચ્ચાર કરીને ગાથા-૬૭ થી 90માં પરિહાર કર્યો જ, પરંતુ ગાથા-૫૬માં કરેલ અન્ય કથનનો પણ ઉચ્ચાર કરીને પ્રસ્તુત ગાથામાં પરિહાર કરતાં કહે છે. ગાથા : तहऽभुत्तभोगदोसा इच्चाइ जमुत्तमुत्तिमित्तमिदं । इयरेसिं उ दुट्ठयरा सइमाईया जओ दोसा ॥७१॥ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૧ અન્વચાર્યું : - તડકુત્તપાપડોસT=“અને અભુક્તભોગવાળાના દોષો’ ફુન્નાફુ=ઇત્યાદિ નં ૩રં=જે કહેવાયું, = એ ઉત્તિમિત્ત=ઉક્તિમાત્ર છે =કથનમાત્ર છે; નો=જે કારણથી રૂfi૩=ઈતરોને=ભુક્તભોગીઓને, વળી યુથર=દુષ્ટતર એવા સરૂમાડ઼યા=સ્મૃત્યાદિ વોર=દોષો થાય છે. ગાથાર્થ : અને અભુક્તભોગીઓને થતા દોષો' ઇત્યાદિ જે ગાથા-પટ્ટમાં કહેવાયું, એ કથનમાત્ર છે, જે કારણથી મુક્તભોગીઓને વળી મૃત્યાદિ દુષ્ટતર દોષો થાય છે. ટીકા : ___ तथा अभुक्तभोगदोषा इत्यादि यदुक्तं पूर्वपक्षवादिना, उक्तिमात्रमिदं वचनमात्रमिदमित्यर्थः, किमित्यत आह-इतरेषां तु भुक्तभोगानां दुष्टतराः स्मृत्यादयो यतो दोषा इति गाथार्थः॥ ७१॥ * “મૃત્યારિ" માં ગરિ પદથી દુષ્ટતર કામાભિલાષ, તેમ જ બીજી અનુચિત પ્રવૃત્તિઓનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : તથા અભુક્તભોગવાળાના દોષો” ઇત્યાદિ જે પૂર્વપક્ષવાદી વડે કહેવાયું, એ ઉક્તિમાત્ર છેઃવચનમાત્ર છે. ક્યા કારણથી? એથી કહે છે. જે કારણથી ઇતરોને=ભુક્તભોગવાળાઓને, વળી દુષ્ટતર એવા મૃત્યાદિ દોષો થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષીએ ગાથા-પ૬ માં કહેલ કે અભુક્તભોગી જીવોને કૌતુકાદિ દોષોની સંભાવના છે, માટે અતીતવયવાળાઓને જ દીક્ષા આપવી જોઇએ. તેને ગ્રંથકાર કહે છે કે, એ વચન કહેવામાત્ર છે અર્થાત્ અર્થ વગરનું છે; કેમ કે અતીતવયવાળા ભુક્તભોગીઓને પણ ભૂતકાળમાં સેવેલા ભોગોનું સ્મરણાદિ થવાથી કામેચ્છા થવાની સંભાવના રહે છે, અને આવા સ્મૃતિ વગેરે દુષ્ટતર દોષો ભુક્તભોગીઓને થઈ શકે; કેમ કે જેમણે ભોગો ભોગવ્યા નથી તેઓને ભોગોની સ્મૃત્યાદિ કંઈ શકે નહીં. માટે વસ્તુને વિચાર્યા વગર કેવલ યુક્તિથી તો સ્મૃતિ આદિ દોષો થવાની સંભાવના હોવાથી મુક્તભોગીઓને દીક્ષા અપાય નહીં, પરંતુ અભુક્તભોગીઓને જ અપાય, એમ પણ કહી શકાય. મૃત્યાદિનું “દુષ્ટતર' વિશેષણ મૂકવા દ્વારા એ કહેવું છે કે, અભુક્તભોગીઓને કૌતુકાદિ થાય તોપણ પૂર્વમાં ભોગોને નહીં ભોગવ્યા હોવાથી મૃત્યાદિના અભાવે શમી પણ જાય, જયારે ભુક્તભોગીઓ તો સંયમ ગ્રહણ કર્યા પછી સંયમની ઉચિત ક્રિયાઓમાંથી ચિત્તસ્વાથ્યરૂપ આનંદ મેળવી ન શકે તો, તેઓને ભૂતકાળમાં ભોગવેલા ભોગોનું સ્મરણ એવું તીવ્ર થાય કે જેથી સંયમજીવનમાં સ્થિર થવું પણ મુશ્કેલ બને; કેમ કે જીવ સુખનો અર્થી છે, માટે સંયમની ક્રિયાઓમાંથી જીવ સુખનો અનુભવ ન કરી શકે તો, તેને For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૧-૦૨ ૧૦૯ ભૂતકાળમાં અનુભવેલ સુખનું સ્મરણ બળવાન બને તેથી મુક્તભોગીઓને દીક્ષા આપવી વિશેષ રીતે જોખમી બને. આનાથી બાળકને જ દીક્ષા અપાય કે યુવાનને જ દીક્ષા અપાય કે અતીતવયવાળાને જ દીક્ષા અપાય એવો કોઇ નિયમ નથી; પરંતુ પૂર્વમાં બતાવેલા દીક્ષાને યોગ્ય ગુણો જેનામાં હોય, તેવા આઠ વર્ષથી માંડીને અત્યંત વૃદ્ધ ન હોય તેવા સર્વ જીવોને દીક્ષા આપવી જોઇએ, અન્યને નહીં. એ પ્રમાણે સ્થાપન થયું. ૭૧ અવતરણિકા : स्वपक्षोपचयमाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે ભુક્તભોગીઓને દુષ્ટતર એવા મૃત્યાદિ દોષો થાય છે, અને તે દોષો થવાની સંભાવના બાલાદિ અભુક્તભોગીઓને ઓછી છે, તે રૂ૫ સ્વપક્ષની પુષ્ટિ માટે ગ્રંથકાર ઉપચયને કહે છે ગાથા : इयरेसिं बालभावप्पभिई जिणवयणभाविअमईणं । अणभिण्णाण य पायं विसएसु न हुंति ते दोसा ॥७२॥ અન્વયાર્થ : વીમufખરું નિવયUTHવિકમ = બાલભાવથી આરંભીને જિનવચનથી ભાવિતમતિવાળા વિરપણુ ય = અને વિષયોમાં સમUTIOT = અનભિન્ન એવા રૂi = ઇતરોને = અભુક્તભોગીઓને, પાયં તે ટોસા ન હૃતિ = પ્રાયઃ તે = કૌતુકાદિ, દોષો થતા નથી. ગાથાર્થ : બાલભાવથી માંડીને જિનવચનથી ભાવિત થયેલી મતિવાળા અને વિષયોમાં અનભિજ્ઞ એવા અભુક્તભોગીઓને પ્રાયઃ કૌતુકાદિ દોષો થતા નથી. ટીકા : इतरेषां अभुक्तभोगानां, बालभावप्रभृति बाल्यादारभ्य, जिनवचनभावित मतीनां सतां वैराग्यसम्भवात् अनभिज्ञानां च विषयसुखस्य प्रायो न भवन्ति ते दोषाः कौतुकादय इति गाथार्थः॥ ७२॥ ટીકાર્ય : બાલભાવથી માંડીને = બાલપણાથી આરંભીને, જિનવચનથી ભાવિતમતિવાળા છતા અને વિષયસુખના અનભિજ્ઞ = નહીં જાણનારા, એવા ઇતરોને = અભુક્તભોગવાળાઓને, વૈરાગ્યનો સંભવ હોવાથી પ્રાયઃ તે = કૌતુકાદિ, દોષો થતા નથી. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૨-૦૩ ભાવાર્થ : બાલપણાથી માંડીને જિનવચનથી ભાવિતમતિવાળા અભુક્તભોગીઓને વૈરાગ્યનો સંભવ હોવાથી અને આ ભવમાં ભોગો ભોગવ્યા નહીં હોવાને કારણે પ્રાયઃ કરીને કૌતુકાદિ દોષો થતા નથી. અહીં ‘પ્રાય:’ શબ્દથી એ કહેવું છે કે જિનવચનથી ભાવિત હોવા છતાં ક્વચિત્ બલવાન કર્મનો ઉદય થાય કે બલવાન નિમિત્ત પ્રાપ્ત થાય તો, અભુક્તભોગીઓને પણ કૌતુકાદિ દોષો થઇ શકે છે; તોપણ જેણે બાલ્યકાળથી સંયમગ્રહણ કરેલ છે, દીક્ષા લીધા પછી જિનવચનનો નિત્ય અભ્યાસ કરવાથી જેની મતિ ભગવાનના વચનથી ભાવિત થયેલી છે, અને ભાવિતમતિ હોવાને કારણે સંસારના સ્વરૂપને જે સારી રીતે જોઇ શકે છે, અને આ ભવમાં પણ પૂર્વે જેણે વિષયોનું સેવન કર્યું નથી, તેવા જીવને વિષયસેવનના સંસ્કારો નહીં હોવાના કારણે ભોગો તરફ ચિત્ત જાય તેવી શક્યતા નહિવત્ હોય છે. તેથી અતીતવયવાળા જીવો કરતાં બાલભાવવાળા જીવોને દીક્ષા આપવી વધારે ઉચિત છે. II ૭૨ II અવતરણિકા : उपसंहरन्नाह - અવતરણિકાર્ય : ગાથા-૩૨ થી ૩૭ માં દીક્ષાયોગ્ય જીવોના ગુણો બતાવ્યા, ત્યારપછી ગાથા-૫૦ માં દીક્ષા ગ્રહણ કરવા માટે યોગ્ય વય બતાવી, ત્યારપછી વયના વિષયમાં ગાથા-૫૧ થી ૫૬ માં અન્યમતના અભિપ્રાયો બતાવીને તે સર્વનું ગાથા-૫૭ થી ૭૨ માં નિરાકરણ કર્યું, હવે તે સર્વનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : અન્વયાર્થ : તદ્દા=તે કારણથી સં=આ=હવે કહે છે એ, સિદ્ધ સિદ્ધ થયું. નદ્દાઓ=જધન્યથી મળિયવવનુ =ભણિતવયથી યુક્ત=ગાથા-૫૦ માં કહેવાયેલ આઠ વર્ષની ઉંમરવાળા જીવો, નો=યોગ્ય છે. (અને) ોસ=ઉત્કૃષ્ટથી અળવજ્ઞે=અનવકલ્પ=અત્યંત વૃદ્ધ ન હોય તેવો જીવ, (યોગ્ય) છે. સંથારસામણે= સંસ્તારકસંબંધી શ્રમણપણામાં મયા=ભજના છે=વિકલ્પ છે. * ‘૩’ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : तम्हा सिद्धमेअं जहण्णओ भणियवयजुआ जोग्गा । उक्कोस अणवगल्लो भयणा संथारसामण्णे ॥ ७३ ॥ તે કારણથી એ સિદ્ધ થયું કે જઘન્યથી આઠ વર્ષની વયવાળા અને ઉત્કૃષ્ટથી અનત્યન્ત વૃદ્ધ જીવો પ્રવ્રજ્યાને યોગ્ય છે અને કયારેક ભાવિતમતિવાળો અત્યંત વૃદ્ધ જીવ પણ સંસ્તારક શ્રમણ કરાય છે. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૩ ૧૧૧ ટીકા : ___ यस्मादेवं तस्मात्सिद्धमेतत्, जघन्यतो भणितवयोयुक्ताः अष्टवर्षा योग्या प्रव्रज्यायाः, उत्कृष्टतोऽनवकल्पो योग्यः, अवकल्पमधिकृत्याह-भजना संस्तारकश्रामण्ये, कदाचिद्भावितमतिरवकल्पोऽपि संस्तारकः श्रमणः क्रियत इति गाथार्थः॥७३॥ ટીકાર્ય : જે કારણથી આમ છે = ગાથા-પર થી ૭૩માં બતાવ્યું એમ છે, તે કારણથી આ સિદ્ધ થયું. જઘન્યથી ભણિતવયથી યુક્તો = આઠ વર્ષવાળાઓ, વ્રયાને યોગ્ય છે, ઉત્કૃષ્ટથી અનવકલ્પ=અત્યંત વૃદ્ધ ન હોય તેવો જીવ, યોગ્ય છે. અવકલ્પને અધિકરીને=અત્યંત વૃદ્ધ જીવને આશ્રયીને, કહે છે- સંસ્મારકસંબંધી શ્રમણ્યમાં ભજના છે. તે ભજના સ્પષ્ટ કરે છે- ક્યારેક ભાવિત છે મતિ જેની એવો અવકલ્પ પણ=અત્યંત વૃદ્ધ પણ, સંસ્મારક શ્રમણ કરાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા-પર થી પ૬ માં પરના અભિપ્રાયનું ઉદ્દભાવન કરીને તેનું ગાથા-પ૭ થી ૭ર માં નિરાકરણ કર્યું. તેથી એ સિદ્ધ થયું કે જઘન્યથી આઠ વર્ષની વયવાળા જીવો અને ઉત્કૃષ્ટથી અત્યન્ત વૃદ્ધ ન હોય તેવા જીવો દીક્ષાને યોગ્ય છે. વળી ભાવિતમતિવાળા એવા અત્યંત વૃદ્ધને પણ ક્યારેક સંથારામાં દીક્ષા અપાય છે, પરંતુ તે સિવાય અત્યંત વૃદ્ધને દીક્ષા આપવાનો નિષેધ છે. વિશેષાર્થ : સંસારમાં ચિત્રપ્રકારની પ્રકૃતિવાળા જીવો હોય છે. તેથી ગુણસંપન્ન પણ જીવને ક્યારેક વયને કારણે કામાદિ વિકારો થવાની સંભાવના રહે છે. માટે બાલ્યકાળમાં યોગ્ય દેખાતા પણ જીવને યુવાનીમાં વિકારો થઇ શકે છે, માટે બાલ્યકાળમાં દીક્ષા લેનાર જીવ યુવાનીમાંથી દોષો વગર પસાર થઈ શકશે કે નહીં? તેની પણ વિચારણા દીક્ષા આપતાં પહેલાં ગુરુ માટે કરવી આવશ્યક છે; કેમ કે પૂર્વપક્ષીનું કથન સર્વથા અસંગત નથી, પરંતુ કોઈક નયની દૃષ્ટિથી સંગત છે; છતાં પૂર્વપક્ષી પોતાની વાતને એકાંતે વ્યાપક બનાવીને અતીતવયવાળાને જ દીક્ષાના અધિકારી કહે છે, તે ઉચિત નથી. આમ, બાલ્યકાળમાં દીક્ષા લેનાર વ્યક્તિની યૌવનકાળમાં પણ સંયમનિર્વાહ કરવાની વિશેષ યોગ્યતા હોય અને તે સત્શાસ્ત્રોનો અભ્યાસ કરીને ભાવિતમતિવાળો બનશે તેમ જણાતું હોય, તો બાલને દીક્ષા આપવી ઉચિત છે; અને સંસારથી વિરક્ત થયેલા અતીતવયવાળાને પણ વારંવાર વિકારો સતાવતા હોય અને સંયમ લીધા પછી પણ તેને ભોગવેલા ભોગોની સ્મૃતિ વગેરે દોષો થાય તેમ જણાતું હોય તો, તેવા ભુક્તભોગીને પણ દીક્ષા આપવી વિચારણીય છે. વળી, કોઇક જીવ બાલ્યવયમાં દીક્ષા ગ્રહણ કરી હોય તો સંયમમાં સારી રીતે સ્થિર થઈ શકે તેવો હોય, તો કોઇક જીવ અતીતવયમાં દીક્ષા ગ્રહણ કરી હોય તો સંયમ સારું પાળી શકે તેવો હોય; માટે ચિત્ર પ્રકારના કર્મોવાળા જીવોના વયને આશ્રયીને અનેક વિકલ્પો થઈ શકે છે; અને તે વિકલ્પો ઉચિત રીતે For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૩-૦૪ જોડવામાં આવે તો દીક્ષા તેના લેનારના હિતનું કારણ બને. પરંતુ દીક્ષા માત્ર મુક્તભોગીને અપાય, અથવા દીક્ષા બાલને આપવામાં વિશેષ લાભ છે, તેવો કોઈપણ પ્રકારનો એકાંત ગ્રહણ કરવામાં આવે તો તે દીક્ષા દોષરૂપ પણ બની શકે છે. / ૭૩ ગાથા : अण्णे गिहासमं चिय बिंति पहाणं ति मंदबुद्धीया । जं उवजीवंति तयं नियमा सव्वेऽवि आसमिणो ॥७४॥ અન્વચાર્યું ; મંદબુદ્ધીયા =મંદબુદ્ધિવાળા અન્યો ઉપહાસ રિય=ગૃહાશ્રમ જ પહાઈ=પ્રધાન છે, તિ=એ પ્રમાણે, વિતિ કહે છે; વં=જે કારણથી સળેવ મામ=સર્વ પણ આશ્રમીઓ=સાધુઓ, નિયમ= નિયમથી તયં ૩વનીવંતિeતેના ઉપર જીવે છે=ગૃહસ્થ ઉપર જીવે છે. ગાથાર્થ : મંદબુદ્ધિવાળા અન્ય વાદીઓ ગૃહાશ્રમ જ પ્રધાન છે, એ પ્રમાણે કહે છે, જે કારણથી સર્વ પણ. લિંગીઓ નિયમથી ગૃહસ્થની ઉપર જીવે છે. ટીકા : ___ अन्ये वादिनो गृहाश्रममेव-गृहस्थत्वमेव, ब्रुवते प्रधानमिति-अभिदधति श्लाघ्यतरमिति, मन्दबुद्धयः = अल्पमतय इति, उपपत्तिं चाभिदधति, यद्-यस्मात् उपजीवन्ति तकं = गृहस्थं अन्नलाभादिना नियमात् =नियमेन सर्वेऽप्याश्रमिणो लिङ्गिन इति गाथार्थः ॥७४॥ ટીકાર્ય : મંદબુદ્ધિવાળા=અલ્પમતિવાળા, અન્ય વાદીઓ ગૃહાશ્રમ જ=ગૃહસ્થપણું જ, પ્રધાન છે એ પ્રમાણે બોલે છેeગ્લાધ્યતર છે એ પ્રમાણે કહે છે, અને ઉપપત્તિને કહે છેઃયુક્તિ આપે છે જે કારણથી સર્વ પણ આશ્રમવાળાઓ=લિંગીઓ, અન્નનો લાભ વગેરે દ્વારા નિયમથી–નિયમ વડે, તેના ઉપર જીવે છે=ગૃહસ્થ ઉપર જીવે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી મંદબુદ્ધિવાળા એવા અન્ય વાદીઓ કહે છે કે સંયમજીવન કરતાં ગૃહસ્થજીવન વધારે પ્રશંસાપાત્ર છે; કેમ કે ગૃહસ્થો પાસેથી જ સંયમીઓને અન્ન વગેરે પ્રાપ્ત થાય છે. તેથી સર્વ પણ સાધુઓ ગૃહસ્થો ઉપર જીવે છે, માટે સંયમજીવન કરતાં ગૃહાશ્રમ વધારે શ્રેષ્ઠ છે. I૭૪ અવતરણિકા : अत्रोत्तरमाह For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૫ ૧૧૩ અવતરણિકાર્ય : અહ=મંદબુદ્ધિવાળા વાદીઓ યુક્તિથી ગૃહાશ્રમને સંયમજીવન કરતાં પ્રધાન કહે છે એમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે – ગાથા : उपजीवणाकयं जइ पाहण्णं तो तओ पहाणयरा । हलकरिसगपुढवाई जं उवजीवंति ते तेऽवि ॥ ७५॥ અન્વયાર્થ : વડું=જો ૩૫નવUTયંsઉપજીવનામૃત પઢિUTi=પ્રાધાન્ય છે, તો તો તeતેનાથીeગૃહાશ્રમથી, હરિસપુઢવા=હળ, ખેડૂત, પૃથિવી આદિ પહાપાયર=પ્રધાનતર છે; બં=જે કારણથી તેવિ=તેઓ પણ=ગૃહસ્થો પણ, તે ડવગીવંતિકતેઓની ઉપર જીવે છે = હળાદિ ઉપર જીવે છે. ગાથાર્થ : જો ઉપજીવનામૃત પ્રાધાન્ય હોય, તો ગૃહાશ્રમથી હળ, ખેડૂત, પૃથિવી આદિ પ્રધાનતર છે, જે કારણથી ગૃહસ્થો પણ હળાદિની ઉપર જીવે છે. ટીકા : __उपजीवनाकृतं यदि प्राधान्यं-उपजीव्यं प्रधानमुपजीवकस्त्वप्रधानमित्याश्रीयते, तो इति ततः = तस्मात् तत इति गृहाश्रमात् प्रधानतरा:-श्लाघ्यतराः हलकर्षकपृथिव्यादयः पदार्था इति, आदिशब्दाज्जलपरिग्रहः, किमित्यत्राह-यद्-यस्मात् उपजीवन्ति तेभ्यो धान्यलाभेन तान्-हलादीन् तेऽपि गृहस्था अपीति गाथार्थः || ૭૫. ટીકાર્ય : ૩૫નવનાd ... શ્રીયતે ઉપજીવનામૃત પ્રાધાન્ય છે. તે સ્પષ્ટ કરે છે- ઉપજીવ્ય પ્રધાન છે વળી ઉપજીવક અપ્રધાન છે, એ પ્રમાણે આશ્રય કરાય છે. અર્થાત્ જિવાડનાર મુખ્ય છે અને જીવનાર ગૌણ છે, એ પ્રમાણે સ્વીકારાય છે. તો ... પ્રિ. તો તેનાથીeગૃહાશ્રમથી, હળ, કર્ષક–ખેડૂત, પૃથિવી આદિ પદાર્થો પ્રધાનતર છે=ગ્લાધ્યતર છે. શબ્દથી જલનો પરિગ્રહ છે. વિમિત્રત્રાદ- ગૃહાશ્રમથી હળાદિ ક્યા કારણથી પ્રધાનતર છે? એ પ્રકારની શંકામાં કહે છે - ય થાર્થ: જે કારણથી તેઓથી=હળાદિથી, ધાન્યના લાભ વડેaધાન્યની પ્રાપ્તિ થવા વડે, તેઓ પણ=ગૃહસ્થો પણ, તેની ઉપર જીવે છે હળાદિ ઉપર જીવે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ” દ્વાર | ગાથા ૦૫-૦૬ (૧) ગૃહસ્થો દ્વારા અપાયેલ અન્નાદિથી સાધુઓની થતી જીવનનિર્વાહની ક્રિયાને ઉપજીવના કહેવાય. (૨) સાધુઓને અન્નાદિના દાન દ્વારા જિવાડનાર હોવાથી ગૃહસ્થો ઉપજીવ્ય કહેવાય. (૩) ગૃહસ્થો ઉપર જીવતા હોવાથી સાધુઓ ઉપજીવક કહેવાય. ભાવાર્થ : ગૃહસ્થો પર જીવતા હોવાથી સાધુ ઉપજીવક છે, અને સાધુને જીવનનિર્વાહની સામગ્રી ગૃહસ્થો પૂરી પાડે છે, આથી જીવનનિર્વાહની સામગ્રી આપવારૂપ ઉપજીવનકૃત પ્રાધાન્ય ઉપજીવ્ય એવા ગૃહસ્થોને છે, એ પ્રમાણે પૂર્વપક્ષી માને છે. તેને ગ્રંથકાર કહે છે કે ખેડૂત હળ દ્વારા પૃથિવી ખેડે છે અને તે પૃથિવી ખેડવામાં પાણીની આવશ્યકતા છે. તેથી હળાદિ ચાર પદાર્થો ગૃહસ્થને ધાન્યની પ્રાપ્તિ કરાવે છે, માટે ગૃહસ્થ પણ આ ચાર પદાર્થો પર જીવતા હોવાથી ગૃહસ્થ કરતાં આ ચારેય પદાર્થો વધારે પ્રશંસાપાત્ર થશે. આમ, ગૃહસ્થો સાધુને અન્નાદિ આપતા હોવાથી સાધુ કરતાં ગૃહાશ્રમ શ્રેષ્ઠ માનીએ તો ગૃહસ્થને હળાદિ ચાર પદાર્થો ધાન્ય આપતા હોવાથી ગૃહસ્થ કરતાં હળાદિ શ્રેષ્ઠતર માનવા પડે. // ૭૫TI ગાથા : सिअ णो ते उवगारं करेमु एतेसिं धम्मनिरयाणं। एवं मन्नंति तओ कह पाहण्णं हवइ तेसिं? ॥७६॥ અન્વયાર્થ : - સિ=કદાચ (પૂર્વપક્ષી આશંકા કરે કે) થર્મોનરયાઈf =ધર્મનિરત એવા આમનોકગૃહસ્થોનો, ૩વારંsઉપકાર મુ=અમે કરીએ છીએ', á=એ પ્રમાણે તેeતેઓ=હળાદિ, મન્નતિ માનતા નથી. તોતે કારણથી તેffeતેઓનું કહળાદિનું, પહUVi=પ્રાધાન્ય #દ હવે?=કેવી રીતે થાય? ગાથાર્થ : કદાચ પૂર્વપક્ષી આશંકા કરે કે “ધર્મમાં રક્ત એવા ગૃહસ્થોનો અમે ઉપકાર કરીએ છીએ', એ પ્રમાણે હળાદિ જાણતા નથી, તે કારણથી હળાદિનું પ્રાધાન્ય કેવી રીતે થાય? ટીકા : - स्यात् इत्याशङ्कायाम्, अथैवं मन्यसे-नो ते हलादय एवं मन्यन्त इति योगः, मन्यन्ते-जानन्ति, कथं न मन्यन्ते ? इत्याह-उपकारं कुर्मो धान्यप्रदानेन एतेषां धर्मनिरतानां गृहस्थानामिति, यतश्चैवं ततः कथं प्राधान्यं भवति तेषां =हलादीनामिति ? नैव प्राधान्यं, तथा मननाभावादिति गाथार्थः।। ७६॥ ટીકાર્ય : ચાત્ એ પ્રકારનું પદ આશંકામાં છે. ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે- હવે તું આ પ્રમાણે માને છે, શું? તે For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૬-૦૦ બતાવે છે. તે હલાદિ આ રીતે માનતા નથી = જાણતા નથી. કઈ રીતે જાણતા નથી? એથી કહે છે“ધાન્યના પ્રદાન દ્વારા અમે ધર્મમાં નિરત એવા આમના = ગૃહસ્થોના, ઉપકારને કરીએ છીએ,” એ પ્રમાણે માનતા નથી. અને જે કારણથી આમ છે, તે કારણથી તેઓનું = હળાદિનું, પ્રાધાન્ય કેવી રીતે થાય? અર્થાતુ પ્રાધાન્ય ન જ થાય; કેમ કે હળાદિમાં તે પ્રકારના = ગૃહસ્થો કરી શકે છે તે પ્રકારના, મનનનો અભાવ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે જવાબ આપ્યો કે સંયતોને અન્ન વગેરે આપતા હોવાથી સંયતો કરતાં ગૃહસ્થો વધારે પ્રશંસનીય છે, તેમ માનીએ તો, ગૃહસ્થોને જિવાડનાર હળ, ખેડૂત, પૃથ્વી, પાણી છે, માટે ગૃહસ્થો કરતાં વધારે પ્રશંસનીય તે હલાદિ થશે. ત્યાં ગ્રંથકાર વાદીને કહે છે કે તું કદાચ અહીં એમ કહે કે હળ, ખેડૂત વગેરે એમ જાણતા નથી કે “ધર્મનિરત એવા ગૃહસ્થોનો અમે ઉપકાર કરીએ છીએ, તેથી ગૃહસ્થો કરતાં હળ, ખેડૂત આદિ કેવી રીતે પ્રધાન બને? અર્થાત્ ન જ બને. II૭૬ll અવતરણિકા : अत्रोत्तरमाह - અવતરણિતાર્થ : અહીં પૂર્વગાથામાં ગ્રંથકારે ઉભાવન કરેલી પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે ગાથા : ते चेव तेहिं अहिआ किरियाए मंनिएण किं इत्थ? । णाणाइविरहिआ अह इअ तेसिं होइ पाहण्णं ॥७७ ॥ અન્વયાર્થ : શિરિયા=ક્રિયા વડે તે વેવ=તેઓ જ=હળાદિ જ, તેë મહિeતેઓથીeગૃહસ્થોથી, અધિક છે. સ્થ=અહીં=સાધુઓ કરતાં ગૃહસ્થોને ગ્લાધ્યતર કહીએ તો ગૃહસ્થો કરતાં હળાદિને ગ્લાધ્યતર કહેવાની આવેલી આપત્તિમાં, મંUિT ર્વિ=મુનિત વડે શું?=મનન કરે છે એ પ્રકારના દૃષ્ટાંત વડે શું? =હવે (હળાદિ) ITIવિરદિ=જ્ઞાનાદિથી વિરહિત છે, (એમ તું માને તો) =એ રીતે તે તેઓનું= જ્ઞાનાદિનું, પહor ટોફુ=પ્રધાનપણું થાય છે. ગાથાર્થ : ક્રિયા વડે હળાદિ જ ગૃહસ્થોથી અધિક છે, તેથી સાધુઓ કરતાં દાન આપનાર ગૃહસ્થોને ગ્લાધ્યતર કહીએ તો ગૃહસ્થો કરતાં હળાદિને ગ્લાધ્યતર કહેવાની આવેલી આપત્તિમાં પૂર્વપક્ષીએ કહેલ કે “હળાદિ મનન કરતાં નથી માટે તેઓને પ્રાધાન્ય નથી' એ પ્રકારના દષ્ટાંત વડે શું? અથતિ એવું દષ્ટાંત નિરર્થક For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૭ છે. હવે અથથી ગ્રંથકાર કહે છે કે હળાદિ જ્ઞાનાદિથી વિરહિત છે, એમ હું માનતો હોય તો એ રીતે તો જ્ઞાનાદિનું પ્રધાનપણું થાય છે. ટીકા : ते एव हलादयः तेभ्यो गृहस्थेभ्यः, अधिकाः क्रियया-प्रधानाः करणेनैव, यतस्तेभ्यो धान्यादिलाभतस्ते उपजीव्यन्ते गृहस्थैः, अतो मुनितेनज्ञातेन किमत्र? क्रियाया एव प्राधान्ये सति, ज्ञानादिविरहिताः अथ ते हलादय इति मन्यसे ? एतदाशङ्क्याह-इति= एवं एतेषां ज्ञानादीनां भवति प्राधान्यं, नोपजीव्यत्वस्येति પથાર્થ: II૭છો. ટીકાર્ય : તે પુર્વ ગૃહસ્થે તેઓ જ = હળાદિ જ, તેઓથી = ગૃહસ્થોથી, ક્રિયા વડે અધિક છે = કરણ વડે જ પ્રધાન છે, જે કારણથી તેઓથી = હળાદિથી, ધાન્યાદિનો લાભ થતો હોવાને કારણે ગૃહસ્થો વડે તેઓ હળાદિઓ, ઉપર જિવાય છે. ગતો .... અતિ આથી ક્રિયાનું જ પ્રાધાન્ય હોતે છતે, અહીંeગૃહસ્થો કરતાં હળાદિ પ્રધાન નથી એ પ્રકારના સ્થાપનમાં, મુનિત એવા જ્ઞાત વડે શું?=“હું ગૃહસ્થો પર ઉપકાર કરું છું એ પ્રકારનું હળાદિ મનન કરતાં નથી” એ દષ્ટાંત વડે શું? અર્થાત્ ક્રિયાનું પ્રાધાન્ય હોય તો ગાથા-૭૬ માં પૂર્વપક્ષીએ આપેલા દૃષ્ટાંતથી હળાદિ કરતાં ગૃહસ્થો પ્રધાન થઈ શકે નહીં. જ્ઞાના િપતાશર્વાદ-૩થ થી ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે કે તે હળાદિ જ્ઞાનાદિથી વિરહિત છે, માટે હળાદિ ગૃહસ્થો કરતાં પ્રધાન નથી. એ પ્રમાણે તું માને છે ? એની આશંકા કરીને કહે છે ત્તિ ... થાઈ: આ રીતે =હળાદિ જ્ઞાનાદિથી રહિત હોવાથી ગૃહસ્થોથી પ્રધાન નથી એ રીતે, આમનું જ્ઞાનાદિનું, પ્રાધાન્ય થાય છે, ઉપજીવ્યત્વનું નહીં=સાધુઓના ઉપજીવ્ય એવા ગૃહસ્થપણાનું નહીં. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * પ્રસ્તુત ગાથાની ટીકામાં વૃહસ્થ તે સપનાવ્યો'= ગૃહસ્થો વડે તેઓ ઉપર જિવાય છે, એ વાક્ય કર્મણિપ્રયોગમાં છે, આથી કર્મ પ્રથમા વિભક્તિમાં છે અને કત તૃતીયા વિભક્તિમાં છે, વળી ગાથા-૭૫ ની ટીકામાં ‘દસ્થા મા તાન ૩૫નીવત્તિ'= ગૃહસ્થો પણ તેઓની ઉપર જીવે છે, એ વાક્ય કર્તરિપ્રયોગમાં છે. આથી કત પ્રથમા વિભક્તિમાં છે અને કર્મ દ્વિતીયા વિભક્તિમાં છે. * “જ્ઞાનાવિવિરહિતા:' માં મારિ પદથી સાધુઓને સંયમમાં ઉપકારક થવાનો અધ્યવસાય ગ્રહણ કરવાનો છે, અને જ્ઞાન” શબ્દથી સાધુઓ સંયમની સાધના કરે છે તે શ્રેષ્ઠ છે, માટે સાધુઓ ભક્તિપાત્ર છે; અને સાધુઓની ભક્તિ કરી ધર્મપરાયણ થવું જોઇએ, એ પ્રકારનો બોધ ગ્રહણ કરવાનો છે. આથી હળ, પૃથ્વી અને પાણી જડ હોવા છતાં હળાદિમાં માઃિ પદથી પ્રાપ્ત એવો ખેડૂત જડ નથી, તોપણ આવું જ્ઞાન કે સંયમમાં ઉપકારક થવાનો અધ્યવસાય ખેડૂતમાં નથી, માટે હળાદિની જેમ ખેડૂતને પણ શ્રેષ્ઠ કહી શકાશે નહીં; જ્યારે ગૃહસ્થોમાં આવું જ્ઞાન અને આવો શુભ અધ્યવસાય છે, માટે ગૃહસ્થોને સાધુઓ કરતાં શ્રેષ્ઠ કહી શકાશે, એ પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે. For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૭૭-૭૮ ૧૧૦ » ‘ગોપની વ્યવસ્થ' માં “ઉપજીવ્ય’ શબ્દથી સાધુને ઉપજિવાડનાર ગૃહસ્થ પ્રાપ્ત થાય અને ત્ય પ્રત્યય લગાડવાથી ઉપજીવ્યનો ભાવ = ઉપજીવનક્રિયા, ગ્રહણ કરવાની છે. તેથી ગ્રંથકારને એ કહેવું છે કે તમે જ્ઞાનાદિનું પ્રાધાન્ય સ્વીકારશો તો, ઉપજીવનની ક્રિયાનું પ્રાધાન્ય થશે નહીં. ભાવાર્થ : મંદબુદ્ધિવાળા અન્ય વાદીઓ, સાધુઓને જિવાડનાર એવા ગૃહસ્થોને સાધુ કરતાં શ્રેષ્ઠ માને છે, અને તેમાં તેઓ યુક્તિ આપે છે કે આહારાદિ દ્વારા ગૃહસ્થો સાધુઓને જિવાડે છે, જેથી સાધુઓ સંયમની આરાધના કરી શકે છે, માટે સાધુઓ કરતાં ગૃહસ્થો વધારે શ્રેષ્ઠ છે. તેને ગ્રંથકારે ગાથા-૭૫ માં કહ્યું કે જો પૂર્વપક્ષી આ પ્રમાણે ઉપજીવનામૃત પ્રાધાન્ય માનતા હોય તો ગૃહસ્થો કરતાં પણ શ્રેષ્ઠ હળ, ખેડૂત આદિને માનવા જોઇએ. તેનું સમાધાન કરવા ગાથા-૭૬ માં પૂર્વપક્ષી કહે છે કે હળ, ખેડૂત આદિ “ધર્મમાં નિરત એવા ગૃહસ્થોનો અમે ઉપકાર કરીએ છીએ” એમ જાણતા નથી, માટે હળાદિ પ્રધાન નથી. તેને ગ્રંથકાર કહે છે કે દાન આપવાની ક્રિયાને કારણે જો સાધુ કરતાં ગૃહસ્થ પ્રધાન હોય, તો હળાદિ “હું આમને ઉપકાર કરું છું” એ પ્રકારે વિચાર કરતા નથી, માટે ગૃહસ્થો કરતાં પ્રધાન નથી, એ પ્રકારના દૃષ્ટાંતથી શું ? કેમ કે તે પ્રકારનો વિચાર કરતા હોવાથી ગૃહસ્થોની પ્રધાનતા થતી નથી, પરંતુ આપવાની ક્રિયાથી ગૃહસ્થોની પ્રધાનતા થાય છે. આથી જેમ ગૃહસ્થો સાધુઓને અન્નાદિ આપવાની ક્રિયા કરે છે, તેમ ગૃહસ્થોને ધાન્યાદિ આપવાની ક્રિયા હળાદિ કરે છે, તેથી હળાદિ કરતાં ગૃહસ્થો પ્રધાન નથી. આ રીતે પૂર્વપક્ષીના દષ્ટાંતથી જ્યારે સાધુ કરતાં ગૃહસ્થો શ્રેષ્ઠ સિદ્ધ થયા નહીં, ત્યારે પૂર્વપક્ષી એમ કહે છે કે હળાદિમાં જ્ઞાનાદિ ભાવો નથી, માટે ગૃહસ્થ કરતાં હલાદિનું પ્રાધાન્ય ન થઈ શકે; અને ગૃહસ્થોમાં જ્ઞાનાદિ ભાવો છે માટે સાધુ કરતાં ગૃહસ્થો પ્રધાન થઈ શકે; તેને ગ્રંથકાર કહે છે કે જ્ઞાનાદિની પ્રધાનતા સ્વીકારવાથી પૂર્વપક્ષીની વાત સિદ્ધ થઈ શકતી નથી, અને તેનું કારણ આગળની ગાથામાં બતાવે છે. Il૭ી . અવતરણિકા : ततः किमिति चेत् उच्यतेઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે હળાદિ જ્ઞાનાદિથી વિરહિત છે અને ગૃહસ્થો જ્ઞાનાદિથી યુક્ત છે, માટે હળાદિનું પ્રાધાન્ય નથી, પરંતુ ગૃહસ્થોનું પ્રાધાન્ય છે. ત્યાં ગ્રંથકારે કહ્યું કે હળાદિ કરતાં ગૃહસ્થોને શ્રેષ્ઠ સ્વીકારવામાં જ્ઞાનાદિનું પ્રાધાન્ય થશે, પરંતુ ઉપજીવનક્રિયાનું નહીં. માટે તેનાથી શું? એમ કહીને જ્ઞાનાદિનું પ્રાધાન્ય સ્વીકારવાથી હળાદિનું પ્રાધાન્ય સિદ્ધ થશે નહીં અને સાધુ કરતાં ગૃહસ્થોનું પ્રાધાન્ય સિદ્ધ થઈ શકશે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો, તેને કહેવાય છે અર્થાત્ ગ્રંથકાર વડે ઉત્તર અપાય છે ગાથા : ताणि य जईण जम्हा हुँति विसुद्धाणि तेण तेसिं तु । तं जुत्तं आरंभो अ होइ जं पावहेउ त्ति ॥७८॥ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૮ અન્વયાર્થ : નહીં=જે કારણથી નળ યતિઓનાં તાળ તેઓ=જ્ઞાનાદિ, વિશુદ્ધ હૃતિકવિશુદ્ધ હોય છે, તેureતે કારણથી તેfસ તુeતેઓનું જ=ધતિઓનું જ, તંત્રએ=પ્રાધાન્ય, ગુજંયુક્ત છે, (ગૃહસ્થોનું પ્રાધાન્ય યુક્ત કેમ નથી? તેમાં અન્ય યુક્તિ બતાવે છે-) = =અને જે કારણથી સારંગ પાવડ=આરંભ પાપનો હેતુ હોરૅ=છે, gિ=એથી કરીને પણ સાધુઓનું જ પ્રાધાન્ય યોગ્ય છે.) ગાથાર્થ : જે કારણથી યતિઓનાં જ્ઞાનાદિ વિશુદ્ધ હોય છે, તે કારણથી ચતિઓનું જ પ્રાધાન્ય યુક્ત છે. ગૃહસ્થોનું પ્રાધાન્ય કેમ યુક્ત નથી? તેમાં અન્ય યુક્તિ બતાવે છે કે, જે કારણથી આરંભ પાપનો હેતુ છે, જેથી કરીને પણ સાધુઓનું જ પ્રાધાન્ય યોગ્ય છે. ટીકા : तानि च ज्ञानादीनि यतीनां प्रव्रजितानां यस्माद् भवन्ति विशुद्धानि-निर्मलानि, तेन हेतुना तेषामेव यतीनां तत् प्राधान्यं युक्तं, आरम्भश्च भवति यद्-यस्मात् पापहेतुः, इति-अतोऽपि तन्निवृत्तत्वात्तेषामेव प्राधान्यं युक्तमिति गाथार्थः ॥ ७८ ॥ ટીકાર્ય : અને જે કારણથી તેઓ=જ્ઞાનાદિ, યતિઓના=પ્રવ્રજિતોના=પ્રવ્રયા ગ્રહણ કરેલ સાધુઓના, વિશુદ્ધ =નિર્મલ, હોય છે; તે હેતુથીeતે કારણથી, તેઓનું જ=ધતિઓનું જ, તે=પ્રધાનપણું, યુક્ત છે. અને જે કારણથી આરંભ પાપનો હેતુ છે, એથી પણ તેનાથી=આરંભથી, નિવૃત્તપણું હોવાથી તેઓનું જ યતિઓનું જ, પ્રાધાન્ય યુક્ત છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગૃહસ્થોને “સુસાધુની ભક્તિ કરવી તે મારું કર્તવ્ય છે” એ પ્રકારનું જ્ઞાન હોય છે અને સાધુઓને સંયમમાં સહાય કરવાનો શુભ અધ્યવસાય પણ હોય છે; જ્યારે હળાદિને આવું જ્ઞાન કે શુભ અધ્યવસાય હોતો નથી, એમ પૂર્વપક્ષી કહે છે. તેને ગ્રંથકાર કહે છે કે આવું જ્ઞાન અને આવો અધ્યવસાય ગૃહસ્થો કરતાં તો સાધુઓને અધિક નિર્મલ હોય છે. તે આ રીતે યતિઓને “ભગવાનના વચન પ્રમાણે ચાલવું એ જ એકાંતે હિતકર છે” એ પ્રકારનું જ્ઞાન હોય છે, અને જગતના જીવમાત્રને કાંઇ પીડા ન થાય, કોઈની સાથે અનુચિત પ્રવૃત્તિ ન થાય અને એકાંતે સ્વ-પરનું હિત થાય, તેવો અધ્યવસાય હોય છે. તેથી ગૃહસ્થો કરતાં યતિઓનું જ્ઞાન અને અધ્યવસાય નિર્મલતર હોવાથી ગૃહસ્થો કરતાં યતિઓનું પ્રાધાન્ય યુક્ત છે. વળી, ગૃહસ્થો આરંભમાં પ્રવૃત્ત થયેલા છે, તે પાપનું કારણ છે, અને યતિઓ તે પાપનું કારણ એવા આરંભથી નિવૃત્ત થયેલા છે, આથી પણ સાધુઓનું જ પ્રાધાન્ય યુક્ત છે. I૭૮ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૯-૮૦ ૧૧૯ ગાથા : अण्णे सयणविरहिआ इमीए जोग्ग त्ति एत्थ मण्णंति । सो पालणीयगो किल तच्चाए होइ पावं तु ॥७९॥ અન્વયાર્થ : 0 = અહીં = લોકમાં, સવિધ્ય = સ્વજનથી વિરહિતો બીજી = આને = પ્રવ્રજ્યાને, નોT= યોગ્ય છે, ત્તિ = એ પ્રમાણે મ00 = અન્યો મUUતિ = માને છે. (અને તેમાં યુક્તિ સ્થાપે છે-) = તે = સ્વજન, પત્નિળીયા = પાલનીય છે, વિલન = ખરેખર તત્રી = તેના = સ્વજનના, ત્યાગમાં પાવંતુ = પાપ જ રોડ = થાય છે. ગાથાર્થ : લોકમાં રવજનથી વિરહિત જીવો પ્રવજ્યાને યોગ્ય છે, એ પ્રમાણે અન્ય વાદીઓ માને છે; અને તેમાં યુક્તિ સ્થાપે છે કે વજન પાલનીય છે, ખરેખર રવજનના ત્યાગમાં પાપ જ થાય છે. ટીકા : __ अन्ये वादिनः स्वजनविरहिताः भ्रात्रादिबन्धुवर्जिताः अस्याः प्रव्रज्याया योग्या इति एवं अत्र= लोके मन्यन्ते, कया युक्त्येति तां युक्तिं उपन्यस्यति, सः स्वजनः पालनीयो=रक्षणीयः, किल तत्त्यागे =સ્વનનત્યાનો મવતિ પાપતિ થાર્થ: ૭૨ ટીકાર્ય : અહીં=લોકમાં, સ્વજનથી વિરહિતો=ભાઈ વગેરે બંધુઓથી વર્જિતો, આને=પ્રવજ્યાને, યોગ્ય છે, એ પ્રમાણે અન્ય વાદીઓ માને છે. કઈ યુક્તિ વડે આવું માને છે? એથી કરીને તે યુક્તિને ઉપસ્થાપે છે બતાવે છે- તે= સ્વજન, પાલવા યોગ્ય છે=રક્ષવા યોગ્ય છે, તેના ત્યાગમાં સ્વજનના ત્યાગમાં, ખરેખર પાપ જ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : सोगं अकंदण विलवणं च जं दुक्खिओ तओ कुणइ। सेवइ जं च अकज्जं तेण विणा तस्स सो दोसो ॥८०॥ અન્વયાર્થ : | સુવિમgો=દુઃખિત દુઃખી થયેલા, તમો=આ=સ્વજન, નં=જે તો કશોક, મÉT=આક્રંદન, વિવા=વિલપન, ર=અને તાડનાદિ $=કરે છે, તે વિUT ==અને તેના વિના=પ્રવ્રજયાભિમુખ થયેલ પાલક વગર, ગં =જે અકાર્ય એવડું=સેવે છે, તો રોણો =એ દોષ તસ=એનેકસ્વજનને છોડીને પ્રવજ્યા સ્વીકારનારને, થાય છે. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૦-૮૧ ગાથાર્થ : દુખી થયેલા સ્વજન જે શોક, આક્રંદ, વિલાપ અને તાડનાદિ કરે છે, અને પ્રવૃજ્યાભિમુખ થયેલ પાલક વગર જે અકાર્ચ સેવે છે, એ દોષ જે સ્વજનને છોડીને પ્રવજ્યા સ્વીકારે છે, તેને થાય છે. ટીકા : शोकमाक्रन्दनं विलपनं च चशब्दादन्यच्च ताडनादि यद् दुःखितः तक इत्यसौ स्वजन: करोति, सेवते यच्चाकार्यं शीलखण्डनादि तेन विना तेनेति पालकेन प्रव्रज्याभिमुखेन, तस्यासौ दोष इति यः स्वजनं विहाय प्रव्रज्यां प्रतिपद्यत इति गाथार्थः॥ ८०॥ ટીકાર્ય દુઃખી થયેલા તે=આ સ્વજન, જે શોક, આક્રંદન, વિલપન અને ર શબ્દથી બીજું તાડનાદિ કરે છે, અને તેના વિના=પ્રવ્રયાને અભિમુખ એવા પાલક વિના, શીલખંડનાદિ જે અકાર્ય સેવે છે, એ દોષ તેને છે=જે સ્વજનને છોડીને પ્રવજયા સ્વીકારે છે. તેને તે સર્વનું પાપ લાગે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી, બીજા વાદીઓ એમ કહે છે કે ભાઈ આદિ સંબંધ વગરના જીવો જ પ્રવ્રયાને યોગ્ય છે; કેમ કે સંસારમાં રહેલ વ્યક્તિએ પોતાના સ્વજનનું પાલન કરવું જોઇએ, માટે સ્વજનનો ત્યાગ કરવો, એ પાપરૂપ જ છે. વળી, બીજા પણ દોષો બતાવે છે કે, જો સ્વજનવાળી વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે તો તેનો સ્વજનવર્ગ શોક કરે, આક્રંદ કરે, વિલાપ કરે, તાડન વગેરે કરે, જેથી તેઓ દુઃખી થાય છે. વળી પાલકના અભાવને કારણે સ્વજનવર્ગ શીલખંડનાદિ અકાર્યો પણ કરે, એ સર્વ દોષ પ્રવ્રજયા ગ્રહણ કરનાર એવા પાલકને થાય છે. માટે જેનું કોઈ સ્વજન ન હોય તે વ્યક્તિએ સંયમ ગ્રહણ કરવું ઉચિત છે. // ૭૯૮૦ | અવતરણિકા : एष पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિકાર્ય : આ =ગાથા ૭૯-૮૦માં બતાવ્યો એ, પૂર્વપક્ષ છે, અહીં = પૂર્વપક્ષની યુક્તિમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે ગાથા : इअ पाणवहाईआ ण पावहेउ त्ति? अह मयं तेऽवि । णणु तस्स पालणे तह ण होंति ते? चिंतणीअमिणं ॥८१॥ અન્વયાર્થ : રૂ=આ રીતે (સ્વજનના ત્યાગથી દોષ હોતે છતે શું) પાળવાર્ફ પાવધે ?=પ્રાણવધાદિ પાપના હેતુ નથી? =હવે તેવિ=તેઓ પણ=પ્રાણવધાદિ પણ, મયં= (પાપનું કારણ જ) મનાયેલ છે, (તો) For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૧ ૧૨૧ પુaખરેખર તરસ તેના=સ્વજનના, પાન=પાલનમાં તદ–તે પ્રકારે (આરંભનો યોગ હોવાને કારણે) તે જ દોતિ?=તેઓ=પ્રાણવધાદિ, નહીં થાય? રૂur fધત મંત્રએ ચિંતવવું જોઇએ. » ‘ત્તિ' સ્વજનના પરિત્યાગથી પ્રાણવધાદિ પાપહેતુ નથી થતા ? એ પ્રકારે ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછ્યું, તેની સમાપ્તિ માટે છે. ગાથાર્થ : આ રીતે સ્વજનના ત્યાગથી દોષ હોતે છતે પ્રાણવધાદિ પાપના કારણ નથી? હવે પ્રાણવધાદિ પણ પાપનો હેતુ જ માન્ય છે, તો ખરેખર રવજનના પાલનમાં તે પ્રકારે આરંભનો ચોગ હોવાને કારણે પ્રાણવધાદિ નહીં થાય? એ વિચારવું જોઇએ. ટીકા : इतिएवं स्वजनत्यागाद् दोषे सति प्राणवधाद्या न पापहेतव इति, आदिशब्दात् मृषावादादिपरिग्रहः, स्वजनत्यागादेव पापभावादित्यभिप्रायः। अथ मतं तेऽपि प्राणवधादयः पापहेतव एव, एतदाशक्याहननु तस्य स्वजनस्य पालने तथा इत्यारम्भयोगेन न भवन्ति ते-प्राणवधादयः? चिन्तनीयमिदं चिन्त्यमेतद्, પ્રવચેતિ થાર્થઃ | yIUવધાઃ " માં માત્ર શબ્દથી મૃષાવાદાદિનો પરિગ્રહ છે. ટીકાર્ય : આ રીતેeગાથા-૭૯-૮૦માં બતાવ્યું એ રીતે, સ્વજનના ત્યાગથી દોષ હોતે છતે પ્રાણવાદિ પાપના હેતુઓ નથી? અર્થાત્ પાપના હેતુઓ છે જ; કેમ કે સ્વજનના ત્યાગથી જ પાપનો ભાવ છે, એ પ્રકારનો ગ્રંથકારનો અભિપ્રાય છે. હવે તેઓ પણ=પ્રાણવધાદિ પણ, પાપના હેતુઓ જ માન્ય છે, એની આશંકા કરીને ગાથાના ઉત્તરાર્ધમાં ગ્રંથકાર કહે છે – ખરેખર તેના સ્વજનના, પાલનમાં તે પ્રકારે આરંભનો યોગ હોવાને કારણે તેઓ=પ્રાણવાદિ, નથી થતા? એ ચિતનીય છે=વિચારવા યોગ્ય છે, અર્થાત્ સ્વજનના પાલનમાં પ્રાણવધાદિ થાય જ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે કે ગાથા-૭૯-૮૦ માં કહ્યું એ રીતે સ્વજનના ત્યાગથી દીક્ષા લેનારને દોષની પ્રાપ્તિ થતી હોય, તો પ્રાણવધ, મૃષાવાદાદિ અસંયમની પ્રવૃત્તિઓ પાપનો હેતુ નથી? કેમ કે સ્વજનના ત્યાગથી જ પાપ થાય છે. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૧-૮૨ વળી, પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે પ્રાણવધાદિ પાપના હેતુ જ છે, એમ પણ તું માને છે, તો તારે | વિચારવું જોઈએ કે સ્વજનના પાલનમાં આરંભનો યોગ હોવાથી પ્રાણવધાદિ નથી થતા? અર્થાત્ થાય જ છે. માટે પ્રાણવધાદિ મોટા પાપથી બચવા માટે સ્વજનત્યાગ વગર બીજો કોઈ ઉપાય નથી. I૮૧ અવતરણિકા : एतदेव प्रकटयन्नाह - અવતરણિકાર્ય : આને જ = પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે સ્વજનના પાલનમાં પ્રાણવધાદિપાપોનહીંથાય? એ વાત પૂર્વપક્ષીએ વિચારવી જોઇએ એને જ, પ્રગટ કરતાં કહે છે અર્થાત્ સ્વજનના પાલનમાં થતા પ્રાણવધાદિ પાપો સ્પષ્ટ છે, તે બતાવતાં કહે છેગાથા : आरंभमंतरेणं ण पालणं तस्स संभवइ जेणं । तंमि अ पाणवहाई नियमेण हवंति पयडमिणं ॥८२॥ અન્વયાર્થ : નેvi=જે કારણથી આરંભમંતરેvi=આરંભ વગર તeતેનું=સ્વજનનું, પતિ જ મવડું પાલન સંભવતું નથી, તમિ =અને તેમાં=આરંભમાં, પામવહારું=પ્રાણવધાદિ નિયા =નિયમથી વંતિક થાય છે, રૂપાંત્રએ (લોકમાં પણ) પથ૬=પ્રગટ છે. (તે કારણથી સ્વજનના પાલનમાં પાપ થાય કે નહીં? એ પૂર્વપક્ષીએ વિચારવું જોઈએ.) ‘ને ' નો અન્વય ગાથા-૮૧ ના અંતે રહેલ “રૂપ તિ ' સાથે છે. ગાથાર્થ : જે કારણથી આરંભ વગર રવજનનું પાલન સંભવતું નથી અને આરંભમાં પ્રાણવધાદિ નિયમથી થાય છે, એ લોકમાં પણ પ્રગટ છે, તે કારણથી સ્વજનના પાલનમાં પ્રાણવધાદિ થાય કે નહીં? એ પૂર્વપક્ષીએ વિચારવું જોઈએ. ટીકા : __ आरम्भमन्तरेण न पालनं तस्य-स्वजनस्य सम्भवति येन, तस्मिंश्च आरम्भे प्राणवधाद्या नियमेन भवन्ति, प्रकटमिदं लोकेऽपीति गाथार्थः॥ ८२॥ * “નોર''માં ‘પ' થી એ કહેવું છે કે લોકોત્તર એવા જિનશાસનમાં તો આ પ્રગટ છે જ, પરંતુ લોકમાં પણ આ પ્રગટ છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૨-૮૩ * ૧૨૩ ટીકાર્ય : જે કારણથી આરંભ વગર તેનું=સ્વજનનું, પાલન સંભવતું નથી, અને તે આરંભમાં પ્રાણવધાદિ નિયમથી થાય છે, એ લોકમાં પણ પ્રગટ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્વજનના ત્યાગથી પાપ થાય એમ પૂર્વપક્ષી કહે છે, પરંતુ સ્વજનનું પાલન આરંભ વગર સંભવતું નથી અને આરંભમાં પ્રાણવધાદિ નિયમથી થાય છે એ વાત લોકમાં પણ પ્રગટ છે, તે કારણથી સ્વજનના પાલનથી પણ પ્રાણવધારિરૂપ પાપ થાય છે, એ પ્રમાણે પૂર્વપક્ષીએ વિચારવું જોઇએ. l૮૨ા ગાથા : अण्णं च तस्स चाओ पाणवहाई व गुरु तरा होज्जा। जइ ताव तस्स चाओ को एत्थ विसेसहेउ त्ति ? ॥८३॥ અન્વયાર્થ : મur ā=અને અન્ય (ગ્રંથકાર કહે છે-) ત=તેનોનસ્વજનનો, વીડિયો–ત્યાગ પાખવા =અથવા પ્રાણવધાદિ ગુરુતર=ગુરુતર રોm=થાય. ગટ્ટ=જો તeતેનો=સ્વજનનો, રાત્રત્યાગ (ગુરુતર છે, એમ પૂર્વપક્ષી કહે તો) પી=અહીં વિલિહેકો વિશેષહેતુ કયો છે? ત્તિ એ પ્રકારે (ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે.) * ‘તાવ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને ગ્રંથકાર પૂર્વપક્ષીને બીજું કહે છે કે વજનનો ત્યાગ અથવા પ્રાણવધાદિ ગુરુતર થાય, એમ બે વિકલ્પો છે. જો વજનનો ત્યાગ ગુરુતર છે, એમ પૂર્વપક્ષી કહે તો એમાં વિશેષહેતુ શું છે? એ પ્રકારે ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે. ટીકા : ___ अन्यच्च-तस्य स्वजनस्य त्यागः प्राणवधादयो वा पापचिन्तायां गुरुतरा भवेयुरिति विकल्पो, किं चात इत्याह-यदि तावत् तस्य स्वजनस्य त्यागो गुरु तर इत्यत्राह-कोऽत्र विशेषहेतुरिति, यतोऽयमेवेति માથાર્થ: I૮રૂા. ટીકાર્ય : ચશ્વ વિકલ્પ અને બીજું- પાપની ચિંતામાં વિચારણામાં, તેનો-સ્વજનનો, ત્યાગ ગુરુતર થાય અથવા પ્રાણવધાદિ ગુરુતર થાય, એ પ્રકારે બે વિકલ્પ છે. હિં વાતાદ-અને આનાથી શું?=બે વિકલ્પથી શું? એથી કહે છે For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૩-૮૪ ચરિ ગુરુતર: જો તેનો-સ્વજનનો, ત્યાગ ગુરુતર છે, એમ તું કહે છે. રૂત્રએથી અહીં = રવજનનો ત્યાગ ગુરુતર છે એ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર કહે છે ત્ર ... મથાઈ: અહીં-તારા કથનમાં, વિશેષહેતુ શું છે? જે કારણથી આ જ=સ્વજનનો ત્યાગ જ, ગુરુતર છે, એમ તું કહે છે? એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૮૧-૮૨ માં ગ્રંથકારે પૂર્વપક્ષીને કહ્યું કે જો તું એમ કહે કે સ્વજનના ત્યાગમાં સ્વજનને પીડા વગેરે થતી હોવાથી સ્વજન વગરનાએ દીક્ષા ગ્રહણ કરવી જોઈએ, તો સ્વજનના પાલનમાં પ્રાણવધાદિ દોષો નથી? એ તારે વિચારવું જોઈએ. આ રીતે સ્વજનના પાલનમાં પ્રાણવધાદિ દોષોની પૂર્વપક્ષીને આપત્તિ બતાવીને ગ્રંથકાર બીજું કહે છે કે સ્વજનના ત્યાગમાં અને પ્રાણવધાદિમાં, એમ બંનેમાં પાપ સ્વીકારીએ તો, કાં સ્વજનનો ત્યાગ મોટો દોષ થાય, કાં તો પ્રાણવધાદિ મોટો દોષ થાય, એ પ્રમાણે બે વિકલ્પો છે. તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે કે સ્વજનનો ત્યાગ એ મોટો દોષ છે, માટે સ્વજન વગરનાએ દીક્ષા લેવી ઉચિત છે, તો ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે કે પ્રાણવધાદિ મોટો દોષ નથી અને સ્વજનનો ત્યાગ એ મોટો દોષ છે, એમાં વિશેષહેતુ શું છે? કે જેથી તું સ્વજનના ત્યાગને મોટો દોષ અને પ્રાણવધાદિને નાનો દોષ કહે છે. ll૮૩ અવતરણિકા : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહ્યું કે પ્રાણવધાદિ કરતાં સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ છે, ત્યાં ગ્રંથકારે તેને પૂછેલું કે તેમાં વિશેષ હેતુ શું છે? તેના જવાબરૂપે પ્રસ્તુત ગાથામાં પૂર્વપક્ષીએ આપેલ વિશેષહેતુ બતાવીને તેનું ગ્રંથકાર નિરાકરણ કરે છે - ગાથા : अह तस्सेव उ पीडा किं णो अण्णेसि पालणे तस्स ? । अह ते पराइ सोऽवि हु सतत्तचिंताइ एमेव ॥८४॥ અન્વયાર્થ : =હવે આ પ્રમાણે તું માને છે.) તસેવ ૩ વા=વળી તેની જ=સ્વજનની જ, પીડા (એ વિશેષહેતુ છે.) તરૂ પાત્રને તેના=સ્વજનના, પાલનમાં મિસિ=શું અન્યોને ?= (પીડા) નથી ? =હવે(પૂર્વપક્ષી કહે છે...) તે પરાડુંeતેઓ સ્વજનના પાલનમાં જેઓની હિંસાદિ થાય છે તેઓ, પરાદિ છેઃપારકા વગેરે છે. (ગ્રંથકાર ઉત્તર આપે છે.) તત્તરતાડુિં=સ્વતત્ત્વની, ચિંતામાં= વિચારણામાં, સોવિ=આ પણ=સ્વજન પણ, અવ=એમ જ છે=પારકા વગેરે જ છે. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૪ ૧૨૫ *‘દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અથ થી ગ્રંથકાર કહે છે. આ પ્રમાણે તું માને છે કે સ્વજનની જ પીડા એ વિશેષહેતુ છે, તો સ્વજનના પાલનમાં શું અન્ય જીવોને પીડા નથી? કદ થી પૂર્વપક્ષી કહે છે કે વજનના પાલનમાં જેઓની હિંસાદિ થાય છે તેઓ પારકા વગેરે છે. તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે કે પરમાર્થની ચિંતામાં વજન પણ પારકા વગેરે જ છે. ટીકા : ____ अह इत्यथैवं मन्यसे-तस्यैव तु स्वजनस्य पीडा विशेषहेतुरिति, अनोत्तरमाह-किं नो अन्येषां सत्त्वानां पालने तस्य पीडा? पीडैवेति भावः। अथ ते परादय इति अपरे आदिशब्दादेकेन्द्रियादयश्च, अत्रोत्तरम्असावपि स्वजनः स्वतत्त्वचिन्तायां=परमार्थचिन्तायां एवमेव परादिरेव, अनित्यत्वात् संयोगस्येति गाथार्थः ૮8L પર:' માં મા પદથી એકેન્દ્રિયાદિનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે સ્વજનના પાલનમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવો જેમ પર છે અને એકેન્દ્રિયાદિ છે, તેમ પરમાર્થની વિચારણામાં વજન પણ પર જ છે અને પંચેન્દ્રિય છે. ટીકાર્ય : હવે આ પ્રમાણે તું માને છે કે “તેની જ=સ્વજનની જ, પીડા વિશેષહેતુરૂપ છે.' ‘રૂતિ' પૂર્વપક્ષીના કથનની સમાપ્તિ અર્થે છે. અહીં=પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે-તો શું તેના સ્વજનના, પાલનમાં અન્ય સત્ત્વોનેકસ્વજન સિવાયના બીજ જીવોને, પીડા નથી થતી? પીડા થાય જ, એ પ્રકારનો ભાવ છે. - હવે પૂર્વપક્ષી કહે છે કે તેઓ=સ્વજનના પાલનમાં જેઓના પ્રાણવધાદિ થાય છે તેઓ, પરાદિ છેઃ અપર છે, અને માત્ર શબ્દથી એકેન્દ્રિયાદિ છે. અહીં પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે-આ પણ સ્વજન પણ, સ્વતત્ત્વની ચિંતામાં=પરમાર્થની ચિંતામાં, આ રીતે જ છે=પરાદિ જ છે; કેમ કે સંયોગનું અનિત્યપણું છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછયું કે સ્વજનના પાલનથી થતી હિંસા વગેરે કરતાં સ્વજનના ત્યાગથી સ્વજનને થતી પીડા અધિક દોષવાળી છે, એમ તમે કહો છો તો તેમાં વિશેષહેતુ શું છે? તો પૂર્વપક્ષી જવાબ આપે છે કે સ્વજનને જે પીડા થાય છે એ જ વિશેષહેતુ છે. તો ગ્રંથકાર કહે છે કે સ્વજનના પાલનમાં અન્ય જીવોને પીડા નથી થતી? અર્થાતુ અન્ય જીવોને પણ પીડા થાય જ છે. આથી સ્વજનને થતી પીડા મોટી અને અન્ય જીવોને થતી પીડા નાની, એમ કઈ રીતે કહી શકાય ? તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે છે – સ્વજનના પાલનમાં જે જીવોની હિંસાદિ થાય છે તે જીવો સ્વજન નથી, પરંતુ પરજન છે અને એકેન્દ્રિયાદિ છે. આથી તેઓને થતી પીડા કરતાં સ્વજનને થતી પીડા અધિક દોષવાળી છે. તેને ગ્રંથકાર For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૮૪-૮૫ જવાબ આપે છે કે પરમાર્થદષ્ટિથી વિચારીએ તો સ્વજન પણ પર જ છે અને પંચેન્દ્રિય છે, કેમ કે કુટુંબ સાથેનો સંયોગ અનિત્ય છે. આથી આજના સ્વજન કાલે પરજન બની શકે છે, તે અપેક્ષાએ સ્વજન પણ પરજન જ છે. વિશેષાર્થ : સ્વજનના પાલનમાં જેમ એકેન્દ્રિય, બેઇન્દ્રિય આદિ ત્રસ જીવોની હિંસા થાય છે, તેમ સ્વજનના પાલનમાં અનેક પંચેન્દ્રિય જીવોને પણ પીડા થાય છે, અર્થાત્ એકેન્દ્રિય આદિ જીવોનો પ્રાણનાશ, તેમ જ તેઓને અનેક પ્રકારનાં દુઃખ ઉત્પાદનરૂપ પીડા પણ થાય છે, અને પંચેન્દ્રિય જીવ પાસે કાર્ય કરાવવાથી તેને પણ પીડા થાય છે. જ્યારે સ્વજનના ત્યાગમાં પોતાના તરફથી સ્વજનોને સાક્ષાત્ કોઇ પીડા કરવામાં આવતી નથી, પરંતુ સ્વજનો પાલક ઉપર સ્નેહસંબંધ રાખીને બેઠેલા હોય છે, તેથી પાલક પ્રવ્રજ્યા ગ્રહણ કરે તો તેઓને પીડા થાય છે. પરંતુ સ્વજનના પાલનથી એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવોને તો સાક્ષાત્ પીડા થાય છે, અને કેટલાક જીવોનો તો પ્રાણનાશ પણ થાય છે. વળી પરમાર્થની દૃષ્ટિએ વિચારીએ તો કોઇ સ્વજન કે પરજન નથી; કેમ કે અનાદિકાળમાં, દરેક જીવોએ, બધા જીવો સાથે, ઘણી વખત સંબંધો બાંધ્યા છે; અને અત્યારે જે સ્વજન છે, તે સ્વજન અન્યભવમાં પરજનરૂપે બની જાય છે. માટે સ્વજનની પીડાના પરિહાર માટે અન્ય અનેક જીવોને પીડાનું અને પ્રાણવધાદિનું કારણ બને તેવી સ્વજનના પાલનની ક્રિયામાં સ્વજનના ત્યાગરૂપ ક્રિયા કરતાં ગુરુતર દોષ છે. એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૮૪] અવતરણિકા : पक्षान्तरमाह અવતરણિકાર્ય : ગાથા-૮૩ માં ગ્રંથકારે બે વિકલ્પો પાડેલા કે સ્વજનનો ત્યાગ ગુરુતર છે કે પ્રાણવાદિ ? ત્યાં પૂર્વપક્ષીએ કહ્યું કે સ્વજનનો ત્યાગ એ ગુરુતર દોષ છે. તેથી પૂર્વપક્ષીને ફરી પ્રશ્ન કરીને ગ્રંથકારે ગાથા-૮૪ માં સ્થાપન કર્યું કે સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ સિદ્ધ થઇ શકે નહીં. તેથી હવે સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ બતાવવા માટે પૂર્વપક્ષનું ઉદ્દ્ભાવન કરીને ગ્રંથકાર અન્ય પક્ષને કહે છે – ગાથા : सिअ तेण कयं कम्मं एसो नो पालगो त्ति किं ण भवे ? | ता नूणमण्णपालगजोग्गं चिअ तं कयं तेण ॥ ८५ ॥ અન્વયાર્થ : સિગ્ન=કદાચ (પૂર્વપક્ષી માને કે) સો=આ=દીક્ષા લેનાર, નો=અમારો પાલો=પાલક થાય, ત્ત= એ પ્રમાણે તેળ=તેના વડે=સ્વજન વડે, માં=કર્મ યં=કરાયું છે=બંધાયું છે, (એથી પાલકે દીક્ષા લેવી ઉચિત નથી, છતાં તે દીક્ષા લે તો ગુરુતર દોષ થાય; તેને ગ્રંથકાર કહે છે-) વ્ઝિ ન મવે?=શું નહીં થાય ? For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨. પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૫ =પાલક પ્રવ્રયા લઈ લે તો સ્વજનનું કર્મ ફળ નહીં આપે? (અર્થાતુ આપશે.) તાકતે કારણથી નૂUT= અવશ્ય તેTeતેના વડેઃસ્વજન વડે, મUાપાનનો વિર=અન્ય પાલકને યોગ્ય જ તે તે=કર્મ, યે =કરાયું છે. ગાથાર્થ : કદાચ આ પ્રમાણે પૂર્વપક્ષી માને કે દીક્ષા લેનાર અમારો પાલક થાય, એ પ્રમાણે વજન વડે કર્મ બંધાયું છે, એથી પાલકે દીક્ષા લેવી ઉચિત નથી, છતાં તે દીક્ષા લે તો ગુરુતર દોષ થાય; તેને ગ્રંથકાર કહે છે કે પાલક પ્રવજ્યા લઇ લે તો સ્વજનનું કર્મ ફળ નહીં આપે? અથતિ આપશે. સ્વજને બાંધેલું કર્મ અવશ્ય ફળ આપશે, તે કારણથી સ્વજનઃ વડે અન્ય પાલકને યોગ્ય જ કર્મ કરાયેલું છે. ટીકા : ___ स्याद् इत्यथैवं मन्यसे, तेन-स्वजनेन कृतं कर्म-अदृष्टं, किं फलमित्याह-एष प्रविव्रजिषुः नः= अस्माकं पालक इत्येवं फलम्, ટીકાર્ય : હવે આ પ્રમાણે તું માને, તેના વડેઃસ્વજન વડે, કર્મ=અદષ્ટ, કરાયું છે, કેવા ફળવાળું કર્મ છે? એથી કહે છે-આ=પ્રવજ્યાની ઈચ્છાવાળો, અમારો પાલક થાય, એવા પ્રકારના ફળવાળું કર્મ છે. ભાવાર્થ : સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ આપવા માટે પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે આ પ્રવ્રજયા લેવાની ઈચ્છાવાળો સ્નેહીજન અમારો પાલક થાય તેવું કર્મ તેના સ્વજને બાંધેલું છે, તેથી જો તે પાલક સ્નેહીજન દીક્ષા લઇ લે તો સ્વજનને જે કદર્થના થાય તે સર્વનું પાપ પ્રવ્રયા લેનાર પાલકને પ્રાપ્ત થાય, માટે સ્વજનના ત્યાગમાં મોટો દોષ છે. ટીકા : अत्रोत्तरं-किं न भवति ? कर्मणः स्वफलदानात्, ટીકાર્ય : અહીં ઉપરમાં બતાવેલ પૂર્વપક્ષીના કથનમાં, ઉત્તર આપે છે – શું કરેલ કર્મનું ફળ નહીં થાય? અર્થાતું ફળ થશે જ; કેમ કે કર્મથી સ્વના ફળનું દાન છેઃપ્રાપ્તિ છે. ભાવાર્થ : તેને ગ્રંથકાર ઉત્તર આપે છે કે સ્વજને બાંધેલું કર્મ શું સ્વજનને ફળ નહીં આપે ? અર્થાત્ આપશે જ; કેમ કે કર્મ પોતાનું ફળ અવશ્ય આપે છે. ટીકા : न च भवति, For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૫-૮૬ ટીકાર્થ : અને કરેલ કર્મનું ફળ થતું નથી. ભાવાર્થ : ગ્રંથકારના ઉત્તરમાં પૂર્વપક્ષી કહે છે કે પાલક દીક્ષા લઈ લે તો સ્વજને બાંધેલ કર્મ ફળ નહીં આપે; કેમ કે સ્વજને તેવું જ કર્મ બાંધેલું છે કે દીક્ષા લેવાની ઇચ્છાવાળો પાલક તે સ્વજનનું પાલન કરે; અને તે પાલક જીવ પોતાની જવાબદારી છોડીને પ્રવ્રયા ગ્રહણ કરે તો સ્વજને કરેલ કર્મ ફળ આપી શકે નહીં, માટે સ્વજનના ત્યાગમાં દીક્ષા લેનારને મોટો દોષ છે. ટીકા : तन्नूनम् अवश्यम् अन्यः पालक इत्येतदुचितमेव तत्-कर्म कृतं तेन स्वजनेनेति गाथार्थः ॥८५॥ ટીકાર્ય તે કારણથી તે સ્વજનનો પાલક અવશ્ય અન્ય છે, એથી આને=અન્ય પાલક થાય એને, ઉચિત જ તે =કર્મ, તેના વડેઃસ્વજન વડે, કરાયું છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : કર્મ પોતાનું ફળ અવશ્ય આપે છે, અને પાલક દીક્ષા લઈ લે તો તે પાલક દ્વારા તે સ્વજનનું પાલન થતું નથી એ વાત પૂર્વના કથનથી સિદ્ધ થઇ, તે કારણથી સ્વજન વડે તેવું કર્મ બંધાયું છે કે જેથી તેનો પાલક અવશ્ય બીજો થાય, તેમ માનવું ઉચિત છે. I૮પા અવતરણિકા : જિગ્ન - અવતરણિકાર્ય : સ્વજનના પાલનથી થતી હિંસાદિ કરતાં સ્વજનના ત્યાગમાં મોટો દોષ છે, તેમાં વિશેષહેતુ ગાથા૮માં પૂર્વપક્ષે બતાવ્યો અને ગ્રંથકારે તેનું પૂર્વગાથામાં નિરાકરણ કર્યું. હવે સ્વજનના ત્યાગ કરતાં સ્વજનના પાલનમાં ગુરુતર દોષ બતાવવા માટે ગ્રંથકાર ‘ગ્નિ' થી સમુચ્ચય કરતાં કહે છે - ગાથા : बहुपीडाए अ कहं थेवसुहं पंडिआणमिटुं ति ? । जलकट्ठाइगयाण य बहूण घाओ तदच्चाए ॥८६॥ અન્વયાર્થ : વહુપીડા =અને બહુની પીડામાં થવસુધં થોડાનું સુખ પંડિમાપ દં=પંડિતોને કેવી રીતે દં? =ઈષ્ટ હાય ? તન્ના =અને તેના=સ્વજનના, અત્યાગમાં નrgફયા=જલ, કાષ્ઠાદિગત વદૂT =બહુઓનો=ઘણા જીવોનો, વાવો ઘાત થાય છે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૮૬-૮o ગાથાર્થ : અને બહુની પીડામાં થોડાનું સુખ પંડિતોને કેવી રીતે ઇષ્ટ હેાય ? અર્થાત્ ન જ હોય, અને સ્વજનના અત્યાગમાં જલ, કાષ્ઠાદિમાં રહેલા ઘણા જીવોનો ઘાત થાય છે. ટીકા : " बहुपीडायां च = अनेकजलाद्युपमर्दने च कथं स्तोकसुखं = स्तोकानां स्वजनानां स्तोकं वा स्वल्पकालभावेन सुखं स्तोकसुखं, पण्डितानामिष्टमिति ? बहुपीडामाह-जलकाष्ठादिगतानां च प्राणिनामिति गम्यते बहूनां घातः तदत्यागे = स्वजनात्यागे, आरम्भमन्तरेण तत्परिपालनाऽभावादिति गाथार्थः ॥ ८६ ॥ ટીકાર્ય : – અને બહુની પીડા હોતે છતે = અનેક જલાદિનું ઉપમર્દન હોતે છતે, સ્તોસુખ એટલે થોડા સ્વજનોનું સુખ અથવા અલ્પકાળના ભાવને કારણે = સ્વજનોને અલ્પકાળ રહેનારું હોવાને કારણે, થોડું એવું સુખ; પંડિતોને કઈ રીતે ઈષ્ટ હોય ? ‘કૃત્તિ’ કથનની સમાપ્તિ અર્થે છે. બહુની પીડાને કહે છે - અને જલ, કાષ્ઠાદિમાં રહેલા બહુ પ્રાણીઓનો = ઘણા જીવોનો, તેના અત્યાગમાં = સ્વજનના અત્યાગમાં, ઘાત થાય છે; કેમ કે આરંભ વગર તેના = સ્વજનના, પરિપાલનનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૫૮૬॥ અવતરણિકા : ૧૨૯ પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સ્વજનના પાલનમાં ઘણો આરંભ છે, તેથી સ્વજનના ત્યાગ કરતાં સ્વજનના પાલનમાં અધિક દોષ છે. હવે તે કથનનું પૂર્વપક્ષી દ્વારા કરાયેલ સમાધાન બતાવીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : एवंविहा उ अह ते सिट्ठत्ति न तत्थ होइ दोसो उ । इअ सिट्ठिवायपक्खे तच्चाए णणु कहं दोसो ? ॥ ८७ ॥ અન્વયાર્થ : અદ્ભુ=ગથ થી પૂર્વપક્ષી કહે છે- તે=તેઓ=જલ, કાષ્ઠાદિગત જીવો, વંવિા ૩=આવા પ્રકારના જ =તે રીતે મરણ પામવાના ધર્મવાળા જ, સિટ્ટ=સર્જાયા છે, ત્તિ=એથી તત્ત્વ=ત્યાં=સ્વજનના પાલનથી થતી જીવોની હિંસામાં, વોસો=દોષ ન ૩ ો=નથી જ થતો. (તેને ગ્રંથકાર કહે છે-) ઞ=આ પ્રકારે સિદ્દિવાયપદ્ધે=સૃષ્ટિવાદનો પક્ષ હોતે છતે તન્ત્રા=તેના=સ્વજનના, ત્યાગમાં ગળુ & વોો?= ખરેખર કેવી રીતે દોષ હોય ? For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પ્રવજ્યોવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૦ ગાથાર્થ : પૂર્વપક્ષી કહે છે કે જલ,કાષ્ઠાદિગત જીવો તે રીતે મરણ પામવાના ધર્મવાળા જ સર્જાયા છે, એથી કરીને રવજનના ભરણથી થતી તેમની હિંસામાં દોષ નથી જ થતો. તેને ગ્રંથકાર કહે છે કે આ પ્રકારે સૃષ્ટિવાદપક્ષનો અંગીકાર કરાતે છતે રવજનના ત્યાગમાં ખરેખર દોષ કેવી રીતે હોય? અથતુ ન જ હોય. જે કારણથી આ સ્વજન તેવા પ્રકારે જ સર્જાયો છે કે જેના કારણે પાલક વડે ત્યજાય. ટીકા : एवंविधा एव तथामरणधर्माणः अथ ते जलकाष्ठादिगताः प्राणिनः सृष्टा इति न तत्र-स्वजनभरणार्थं तज्जिघांसने भवति दोषस्तु, अत्रोत्तरमाह-इति एवं सृष्टिवादपक्षेऽङ्गीक्रियमाणे तत्त्यागे स्वजनत्यागे ननु कथं दोषः? नैव दोष इति, यतोऽसौ स्वजनस्तथाविध एव सृष्टः येन त्यज्यत इति गाथार्थः ॥८७॥ ટીકાર્ય : - હવે પૂર્વપક્ષી કહે છે- તેઓ=જલ, કાષ્ઠાદિમાં રહેલાં પ્રાણીઓ, આવા પ્રકારના જ તે રીતે મરવાના ધર્મવાળા જ, સર્જાયા છે, એથી ત્યાં=સ્વજનના ભારણના અર્થે તેઓના જિઘાંસનમાં=જલ,કાષ્ઠાદિગત જીવોને હણવામાં, દોષ નથી જ થતો. અહીં આવા પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે- આ રીતે સૃષ્ટિવાદનો પક્ષ અંગીકરાને છતે તેના ત્યાગમાં=સ્વજનના ત્યાગમાં, ખરેખર કેવી રીતે દોષ છે? દોષ નથી જ, એ પ્રમાણે ગ્રંથકારનો અભિપ્રાય છે. જે કારણથી આ સ્વજન તે પ્રકારના જ સર્જાયો છે, જેથી પાલક વડે તે ત્યજાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સૃષ્ટિવાદપક્ષ માને છે કે જે વસ્તુ જે રીતે સર્જાઇ હોય તે વસ્તુ તે રીતે જ થાય અને જૈનદર્શન પણ જે નિયતિને માને છે તે સૃષ્ટિવાદપક્ષરૂપ છે, પરંતુ જૈનદર્શન નિયતિને એકાંતથી માનતું નથી. આથી જ્યારે જીવના રક્ષણ માટે સમ્યગ્યત્ન કરાયો હોય તો પણ કોઈ જીવની હિંસા થઈ જાય, ત્યારે કહી શકાય કે આ જીવની ભવિતવ્યતા એવી હતી કે જેથી સમ્યગ્યત્ન કરવા છતાં પણ તે મર્યો; જ્યારે પૂર્વપક્ષી તો સ્વપક્ષના સ્થાપન માટે અસ્થાને સૃષ્ટિવાદપક્ષનો આશ્રય કરે છે. તેથી ગ્રંથકાર તેનું નિરાકરણ કરે છે - પૂર્વપક્ષી કહે છે કે જલ, કાષ્ઠાદિમાં રહેલા જીવો તો મરવાનાં સ્વભાવવાળા જ સર્જાયા છે, આથી સ્વજનના રક્ષણ માટે કરાતા યત્નથી તે જીવોની હિંસા થાય છે, તેમાં પાલકને કોઈ દોષ નથી. તેને ગ્રંથકાર કહે છે કે જો આ રીતે તું સૃષ્ટિવાદનો સ્વીકાર કરે છે, તો સ્વજન પણ એ રીતે સર્જાયા છે કે જેથી પ્રવ્રયા લેનાર પાલક તેનો ત્યાગ કરે, તેથી સ્વજનના ત્યાગમાં પાલકનો શું દોષ છે? અર્થાત્ તારી યુક્તિ પ્રમાણે કોઈ દોષ નથી. વસ્તુતઃ સ્વજનનું પાલન ઘણા આરંભથી યુક્ત હોવાને કારણે પાલક સ્વજનનો ત્યાગ કરે છે તે દોષરૂપ નથી; પરંતુ પૂર્વપક્ષીની યુક્તિ પ્રમાણે સૃષ્ટિવાદ સર્વત્ર સ્વીકારવામાં આવે તો જીવને કોઇપણ પ્રવૃત્તિ કરવામાં દોષ નથી, એમ સિદ્ધ થાય; કેમ કે કોઈ જીવ અન્ય કોઈ જીવનો ઘાત કરે તો એમ કહી શકાય કે જેનો ઘાત થયો તે જીવ તે રીતે જ સર્જાયેલો હતો કે જેથી આ વ્યક્તિ દ્વારા તે વિનાશ પામે, માટે ઘાતક જીવનો કોઈ દોષ નથી; અને તેમસ્વીકારીએ તો ધર્મ-અધર્મની વ્યવસ્થાનો લોપ થાય. II૮ણી For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૮ ૧૩૧ અવતરણિકા : यतश्चैतदित्यं न घटतेઅવતરણિતાર્થ : સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ છે કે સ્વજનના પાલનથી થતા પ્રાણવધાદિમાં ગુરુતર દોષ છે? એ પ્રકારના બે વિકલ્પો ગાથા-૮૩ માં પાડ્યા અને સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ કહેનાર પૂર્વપક્ષીએ આપેલ વિશેષહેતુ કઈ રીતે સંગત નથી, તે સર્વ વાત ગાથા-૮૪ થી ૮૭ માં બતાવી. તેને ઉપસ્થિત કરતાં ગ્રંથકાર કહે છે કે જે કારણથી આ=સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ છે એ, આ રીતેeગાથા-૮૪ થી ૮૭ સુધી બતાવ્યું એ રીતે, ઘટતું નથી, તે કારણથી શું? તે પ્રસ્તુત ગાથામાં નિગમનરૂપે જણાવે છે ગાથા : तो पाणवहाईआ गुरु तरया पावहेउणो नेआ। सयणस्स पालणंमि अ नियमा एइ त्ति भणियमिणं ॥८८॥ અન્વયાર્થ : તો = તે કારણથી = જે કારણથી ગાથા-૮૪ થી ૮૭ માં સ્થાપન કર્યું એ પ્રમાણે છે તે કારણથી, પાર્વહા = પ્રાણવધાદિ ગુરુતરયા = ગુરુતર પાવÈ૩ળો = પાપહતુઓ નેમ = જાણવા, સાયપાસ = અને સ્વજનના પત્નિuiમિ = પાલનમાં નિયમ = નિયમથી પણ = આ થાય છે = પ્રાણવધાદિ થાય છે, ઉત્ત = એ પ્રમાણે રૂ = આ પૂર્વે) મયં = કહેવાયું છે. ગાથાર્થ : ગાથા-૮૪ થી ૮૦ સુધી સ્થાપન કર્યું એ પ્રમાણે છે, તે કારણથી, પ્રાણવધાદિ ગુરુતર પાપના કારણ જાણવા; અને રવજનના પાલનમાં નિયમથી પ્રાણવધાદિ થાય છે, એ પ્રમાણે આ પૂર્વે કહેવાયું છે. ટીકા : यस्मादेवं तस्मात्प्राणिवधाद्या गुरु तराः पापहेतवो ज्ञेयाः स्वजनत्यागात् सकाशात्, ततः किमिति चेत् उच्यते-स्वजनस्य पालने च नियमादेते = प्राणिवधाद्या इति भणितमिदं पूर्वमिति गाथार्थः ॥४८॥ ટીકા : જે કારણથી આમ છે તે કારણથી સ્વજનના ત્યાગ કરતાં પ્રાણીવધાદિ પાપના હેતુઓ ગુરુતર જાણવા. તેનાથી શું? એ પ્રમાણે જ છે તો કહેવાય છે. અને સ્વજનના પાલનમાં નિયમથી આ થાય છેઃપ્રાણિવધાદિ થાય છે- એ પ્રમાણે આ પૂર્વેકગાથા-૮૨માં, કહેવાયેલું છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષના નિરાકરણ કરેલ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે કે પૂર્વમાં બતાવ્યું એ રીતે For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૮૮-૮૯ સ્વજનના પાલનમાં અલ્પ દોષ સિદ્ધ થતો નથી, તે કારણથી સ્વજનના ત્યાગ કરતાં સ્વજનના પાલનથી થતો આરંભ ગુરુતર દોષ છે એમ સિદ્ધ થાય છે. તેથી જ ગાથા-૮૨ માં બતાવ્યું કે સ્વજનના પાલનમાં નિયમથી પ્રાણવધાદિ થાય છે, એ લોકમાં પણ પ્રગટ છે. આથી સ્વજનથી વિરહિત જીવો પ્રવ્રયાને યોગ્ય છે, એ પ્રકારનું ગાથા-૭૯માં બતાવેલ અન્ય વાદીઓનું કથન અનુચિત છે. II૮૮॥ અવતરણિકા : ૧૩૨ अत्राह અવતરણિકાર્ય : અહીં=ગાથા-૮૮ માં સ્થાપન કર્યું કે સ્વજનના ત્યાગ કરતાં પ્રાણવાદિમાં મોટો દોષ છે એ કથનમાં, પૂર્વપક્ષી કહે છે ગાથા : एवं पि पावहेऊ अप्पयरो णवर तस्स चाउ त्ति । सो कह ण होइ तस्सा धम्मत्थं उज्जयमइस्स ? ॥ ८९ ॥ અન્વયાર્થ : i પિ=આ રીતે પણ=પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે પ્રાણવધાદિમાં ગુરુતર દોષ છે એ રીતે પણ, ગવર =ખરેખર તા= F=તેનો=સ્વજનનો, ઓ=ત્યાગ અપ્પયો=અલ્પતર પાવહે=પાપહેતુ છે. ત્તિ=એથી ધમ્મતૢ=ધર્મના અર્થે ન્નયમટ્ટમ્સ તસ્મા=ઉઘતમતિવાળા તેને=પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળાને, મો=તે =પાપનો હેતુ, ન્હ ળ હોફ?=કેવી રીતે ન થાય ? ગાથાર્થ : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે પ્રાણવધાદિમાં ગુરુતર દોષ છે, એ રીતે પણ ખરેખર સ્વજનનો ત્યાગ અલ્પતર પાપનો હેતુ છે, એથી ધર્મને માટે ઉઘતમતિવાળા પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળાને અલ્પ પાપ કેમ નહીં થાય ? ટીકા : एवमपि पापहेतुरेव अल्पतरो नवरं तस्य = स्वजनस्य त्याग:, इति स = पापहेतुः कथं न भवति तस्य = प्रविव्रजिषोः धर्म्मार्थमुद्यतमतेः ? भवत्येवेति गाथार्थः ॥ ८९ ॥ ટીકાર્ય : આ રીતે પણ ખરેખર તેનોસ્વજનનો, ત્યાગ અલ્પતર પાપનો હેતુ જ છે. એથી કરીને ધર્મના અર્થે ઉદ્યત છે મતિ જેની એવા તેનેપ્રવ્રજ્યાની ઇચ્છાવાળાને, કેવી રીતે તે = પાપનો હેતુ, નહીં થાય? અર્થાત્ થાય જ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૮૯-૯૦ ભાવાર્થ : ગાથા-૮૮ માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સ્વજનના પરિત્યાગ કરતાં સ્વજનના પાલનથી થતા પ્રાણવધાદિ ગુરુતર પાપના હેતુઓ છે. ત્યાં પૂર્વપક્ષ કહે છે કે એ રીતે પણ સ્વજનનો ત્યાગ અલ્પતર પણ પાપનો હેતુ જ સિદ્ધ થાય છે. આથી ધર્મ કરવા માટે ઉઘતમતિવાળા એવા પ્રવ્રજ્યાની ઈચ્છાવાળાને પણ અલ્પ પાપ કેમ નહીં લાગે ? અર્થાત્ લાગશે જ. ॥૮॥ અવતરણિકા : अत्रोत्तरमाह - અવતરણિકાર્ય : અહીં=પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે તમારા કથન પ્રમાણે પણ દીક્ષા લેનારને સ્વજનના ત્યાગમાં અલ્પતર પાપની તો પ્રાપ્તિ થશે જ, તેથી સ્વજનનો ત્યાગ કરવો ઉચિત નથી. એ કથનમાં ગ્રંથકાર ઉત્તરને કહે છે ગાથા : अवगमेण भणिअं ण उ विहिचाओऽवि तस्स हेउ त्ति । सोगाइंमि वि तेसिं मरणे व विसुद्धचित्तस्स ॥ ९०॥ ૧૩૩ અન્વયાર્થ : અમુવમેળ મળિયં=અભ્યપગમ દ્વારા કહેવાયું=સ્વજનના ત્યાગ કરતાં પ્રાણવાદિમાં ગુરુતર દોષ કહેવાથી સ્વજનના ત્યાગમાં અલ્પતર દોષ સિદ્ધ થાય; પરંતુ તે ગ્રંથકારને માન્ય નથી, તોપણ સ્વજનના ત્યાગમાં સ્વજનને શોકાદિ પીડા થશે, એ રૂપ અલ્પ દોષ સ્થૂલથી દેખાય છે, તેથી ગાથા-૮૩ વગેરેમાં સ્વીકારવા દ્વારા કહેવાયું છે. વિશુદ્ધચિત્તK ૩=વળી વિશુદ્ધચિત્તવાળાના મળે=મરણમાં સિં=તેઓને= સ્વજનોને, સોગાકૃમિ વિ વ=શોકાદિ થયે છતે પણ જેમ (મરણ પામનારને અલ્પ પણ દોષ નથી, તેમ) વિહિવાઓવિ=(સ્વજનનો) વિધિથી ત્યાગ પણ તF=તેનો=પાપનો, હે =હેતુ નથી. * ‘ત્તિ' કથનની સમાપ્તિ માટે છે. ગાથાર્થ : ગાથા-૮૮ માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સ્વજનના ત્યાગ કરતાં પ્રાણવધાદિમાં ગુરુતર દોષ છે, તેથી સ્વજનના ત્યાગમાં અલ્પતર દોષ સિદ્ધ થાય; પરંતુ તે વાત ગ્રંથકારને માન્ય નથી, તોપણ પૂર્વપક્ષીએ ગાથા-૮૦માં કહેલું કે સ્વજનના ત્યાગમાં સ્વજનને શોકાદિ પીડા થશે, તેનો દોષ પાલકને લાગશે, એ રૂપ દોષ સ્વીકારીને ગ્રંથકાર દ્વારા ગાથા-૮૩ વગેરેમાં કહેવાયું છે. વળી રાગાદિથી રહિત જીવના મરણમાં સ્વજનોને શોકાદિ થાય, તોપણ જેમ મરણ પામનારને અલ્પ પણ દોષ નથી, તેમ સ્વજનનો વિધિથી ત્યાગ પણ પાપનો હેતુ નથી. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૦ ટીકા : ___ अभ्युपगमेन भणितं 'अन्यच्च तस्य त्याग' (८३) इत्यादौ, न तु विधित्यागोऽपि स्वजनस्येति गम्यते तस्य हेतुरिति तस्येति पापस्य न हेतुः, विधित्यागस्तु कथनादिना अन्यत्र निर्ममस्य, शोकादावपि तेषां स्वजनानां, मरण इव विशुद्धचित्तस्य-रागादिरहितस्य मरण इव, इति च सिद्धः परस्य दृष्टान्तः, अन्यथा तत्रापि स्वजनशोकादिभ्यः पापप्रसङ्ग इति गाथार्थः ॥१०॥ ટીકાર્ય : અચંન્ને તર્યા ત્યા' રૂત્યા અમ્યુપામેન મણિd “અને બીજું-તેનો ત્યાગ ઈત્યાદિમાં અભ્યપગમ દ્વારા=સ્વીકાર કરવા દ્વારા, કહેવાયું છે. विशुद्धचित्तस्य तु मरण इव रागादिरहितस्य मरण इव तेषां स्वजनानां शोकादौ अपि स्वजनस्य વિચિત્યાનો તહેત રકતથતિ પાપયેતન, વળી વિશુદ્ધ ચિત્તવાળાના મરણમાં જેમ=રાગાદિથી રહિતના મરણમાં જેમ, તેઓને-સ્વજનોને, શોકાદિ હોતે છતે પણ મરણ પામનારને પાપનો હેતુ નથી, તેમ સ્વજનનો વિધિથીત્યાગ પણ તેનો હેતુ નથી=પાપનો હેતુ નથી. અન્યત્રફુનિવનિવિન વિથિયા:વળી અન્યત્ર=પ્રવ્રયાથી અન્ય સ્થાનમાં, નિર્મમનો કથનાદિ દ્વારા સ્વજનનો ત્યાગ વિધિત્યાગ થાય છે. રૂતિ વ રૂણાન્ત: પરસિદ્ધ અને આ પ્રકારનું દષ્ટાંત પરન=પૂર્વપક્ષને, સિદ્ધ છે. મચથી તત્રપિસ્વનનશોન્નવિષ્ણ:પાપuઅન્યથા=આ દષ્ટાંત જો પર સ્વીકારે નહીં તો, ત્યાં પણ વિશુદ્ધ ચિત્તવાળાના મરણમાં પણ, સ્વજનના શોકાદિથી પાપનો પ્રસંગ આવે. રૂતિ થાઈ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષીએ ગાથા-૮૦ માં કહેલ કે સ્વજનવાળો પાલક દીક્ષા લે તો તેનાં સ્વજન પાલક વિના શોકાદિ જે કરે છે, તેનો દોષ પ્રવ્રજ્યાને અભિમુખ પાલકને થાય છે. તે વાતનો સ્વીકાર કરીને ગાથા-૮૩ માં ગ્રંથકારે બે વિકલ્પો પાડેલા કે સ્વજનના ત્યાગમાં મોટો દોષ છે કે પ્રાણવધાદિમાં મોટો દોષ છે? આમ છતાં દીક્ષા લેવાની ઇચ્છાવાળો પાલક સ્વજનનો ત્યાગ કરે તો સ્વજનને દુઃખ થાય તેનું પાપ પાલકને લાગે, તે વાત ગ્રંથકારને માન્ય નથી. તેથી સ્વજનને થતા શોકાદિનું પાપ દીક્ષા લેનારને કેમ લાગતું નથી? તે ગ્રંથકાર કહે છે – કોઈ રાગાદિથી રહિત વ્યક્તિના મૃત્યુથી તેના સ્વજનાદિ શોક વગેરે કરે તો મરનારને કોઈ પાપ લાગતું નથી, અને જો મરનારને પાપ લાગે છે તેમ સ્વીકારીએ તો વીતરાગના મૃત્યુથી અન્યને શોક થતો હોવાથી વીતરાગને પણ કર્મબંધ માનવાની આપત્ત આવે, જેથી કોઇનો મોક્ષ થઈ શકે નહીં. આ રીતે રાગાદિથી રહિતને જેમ અન્યના શોકાદિમાં કર્મબંધ થતો નથી; તેમ વિવેકસંપન્ન પાલક For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૦-૯૧ સ્વજનનો ત્યાગ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરે તો તે ઉચિત પ્રવૃત્તિ કરનાર હોવાથી સ્વજનને થતા શોકાદિમાં તેને પાપ થતું નથી, પરંતુ જો અવિધિથી દીક્ષા ગ્રહણ કરે તો પ્રવ્રજયા ગ્રહણ કરનાર પાલકને સ્વજનના શોકાદિથી પાપ થાય છે. I૯૦ણા * સ્વજનત્યાગની કથનાદિ વિધિ પંચસુત્ર આદિ ગ્રંથો દ્વારા જાણવી. અવતરણિકા : ગાથા-૭૯ માં અન્ય વાદીઓનો મત બતાવેલ કે સ્વજનથી રહિત જીવો દીક્ષાને યોગ્ય છે. તેનું યુક્તિથી નિરાકરણ કરવા દ્વારા ગ્રંથકારે પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે વિધિપૂર્વક કરેલ સ્વજનનો ત્યાગ પાપનો હેતુ નથી. હવે અન્ય વાદીઓના બીજા મતને બતાવે છે ગાથા : अण्णे भणंति धन्ना सयणाइजुआ उ होंति जोग्ग त्ति । संतस्स परिच्चागा जम्हा ते चाइणो हुंति ॥ ९१॥ અન્વયાર્થ: અને મviતિ અન્યો કહે છે- લયHફગુમ ૩થન્ના=સ્વજનાદિથી યુક્ત જ ધન્યો =(પ્રવ્રજ્યાને) યોગ્ય હાંતિ થાય છે, નહીં=જે કારણથી સંત=સના વિદ્યમાનના, પરિગ્લીIT=પરિત્યાગથી તે= તેઓ=સ્વજનાદિથી યુક્ત જીવો, વાળો ત્યાગી સુંતિ=થાય છે. » ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અન્ય વાદીઓ કહે છે કે રવજનાદિથી યુક્ત જ ધન્ય જીવો પ્રવજ્યાને યોગ્ય છે, જે કારણથી વિધમાન એવા સ્વજનાદિના પરિત્યાગથી રવજનાદિથી યુક્ત જીવો ત્યાગી થાય છે. ટીકા : ___ अन्ये वादिनो भणन्ति अभिदधति, धन्या:-पुण्यभाजः स्वजनादियुक्ता एव-स्वजनहिरण्यादिसमन्विता एव भवन्ति योग्याः प्रव्रज्याया इति गम्यते, उपपत्तिमाह-सतो-विद्यमानस्य परित्यागात् स्वजनादेः यस्मात् कारणात्ते= स्वजनादियुक्ताः त्यागिनो भवन्ति, त्यागिनां च प्रव्रज्येष्यत इति गाथार्थः॥११॥ ટીકાર્ય : અન્ય વાદીઓ કહે છે- સ્વજનાદિથી યુક્ત જ=સ્વજન, હિરણ્યાદિથી સમન્વિત જ, ધન્યોઃ પુણ્યશાળીઓ, પ્રવ્રયાને યોગ્ય થાય છે. તેમાં ઉપપત્તિને=સંગતિને, કહે છે- જે કારણથી સત્ એવા= વિદ્યમાન એવા, સ્વજનાદિના પરિત્યાગથી તેઓ સ્વજનાદિથી યુક્તો, ત્યાગી થાય છે, અને ત્યાગીઓની પ્રવ્રજ્યા ઈચ્છાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૨ અવતરણિકા : સ્વજનાદિથી રહિત જીવોને દીક્ષા કેમ ન અપાય? તે યુક્તિથી બતાવે છે ગાથા : जे पुण तप्परिहीणा जाया दिव्वाओ चेव भिक्खागा। तह तुच्छभावओ च्चिअ कहण्णु ते होंति गंभीरा? ॥९२॥ અન્વયાર્થ : રિવ્યા ઘેવ-દેવથી જ કર્મપરિણામથી જ, તે પુનઃજેઓ વળી તપૂરિVT fમgTTeતેનાથી =સ્વજનાદિથી, પરિહીન (અને) ભિક્ષા વડે ભોજન કરનારા, ગાયત્રથયા, તદ તે પ્રકારે તુચ્છમાવો ત્રિવ=તુચ્છ ભાવ હોવાથી જ તેeતેઓ=સ્વજનાદિથી રહિત જીવો, દુઃખરેખર હં કેવી રીતે મીરા હતિ =ગંભીર=ઉદારચિત્તવાળા, હોય? * “y' વિતર્કના અર્થમાં છે. ગાથાર્થ : કર્મના પરિણામથી જ જેઓ વળી સ્વજનાદિથી પરિહીન અને ભિક્ષા વડે ભોજન કરનારા થયા, તેથી તે પ્રકારે તુચ્છ ભાવ હોવાથી જ રવજનાદિથી રહિત જીવો કેવી રીતે ઉદારચિત્તવાળા હોય? અથતિ ન જ હોય. ટીકા : __ ये पुनस्तत्परिहीना जाता दैवादेव-कर्मपरिणामादेव भिक्षाका:= भिक्षाभोजनाः, ततश्च तथा तेन प्रकारेण तुच्छभावत्वादेव-असारचित्तत्वादेव कथं नु ते भवन्ति गम्भीराः? नैव ते भवन्ति गम्भीरा: नैव ते भवन्त्युदारचित्ता:, अनुदारचित्ताश्चायोग्या इति गाथार्थः ॥९२॥ ટીકાર્થ : દૈવથી જ=કર્મના પરિણામથી જ, જેઓ વળી તેનાથી પરિહીન વજનાદિથી રહિત, અને ભિક્ષાથી ભોજન છે જેમનું એવા થયેલા છે, અને તે કારણથી તે પ્રકારે તુચ્છભાવપણું હોવાથી જ=અસારચિત્તપણું હોવાથી જ, તેઓઃસ્વજનાદિથી પરિહીન જીવો, કેવી રીતે ગંભીર થાય? અર્થાત્ તેઓ ગંભીર નથી જ થતા તેઓ ઉદારચિત્તવાળા નથી જ થતા, અને અનુદારચિત્તવાળા પ્રવ્રયા માટે અયોગ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : જિગ્ન - For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦. પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્ય દ્વાર | ગાથા ૯૩ અવતરણિકાર્ય : વળી સ્વજનાદિથી રહિત જીવો દીક્ષાને યોગ્ય નથી, તેમાં અન્ય યુક્તિનો વિશZ થી સમુચ્ચય કરતાં અન્ય વાદીઓ કહે છે ગાથા : मज्जंति अ ते पायं अहिअयरं पाविऊण पज्जायं । लोगंमि अ उवघाओ भोगाभावा ण चाईणो ॥ ९३॥ અન્વયાર્થ : હિયાં ન પળાવં=અને (આ લોકમાં જ) અધિકતર પર્યાયને પવિઝT=પામીને તે તેઓ= અગંભીર જીવો, પાચં=પ્રાયઃ મન્નતિ-મદ પામે છે, નોમિક ડેવલો =અને લોકમાં ઉપઘાત થાય છે, મોજમાવી વા =ભોગનો અભાવ હોવાને કારણે તેઓ) ત્યાગી નથી. ગાથાર્થ : અને આ લોકમાં જ અધિકતર પચચને પામીને રવજનાદિથી રહિત એવા અગંભીર જીવો પ્રાયઃ કરીને મદ કરે છે અને લોકમાં ઉપઘાત પામે છે, તેમ જ ભોગનો અભાવ હોવાને કારણે તેઓ ત્યાગી નથી. ટીકા : ___ माद्यन्ति च-मदं गच्छन्ति च, ते अगम्भीराः, प्रायो बाहुल्येन, अधिकतरम्= इहलोक एव शोभनतरं, प्राप्य पर्यायम्=आसाद्यावस्थाविशेषम्, अधिकश्चेहलोकेऽपि तथाविधगृहस्थपर्यायात् प्रव्रज्यापर्यायः, लोके चोपघातः क्षुद्रप्रव्रज्याप्रदानेन, तथा भोगाभावात् कारणान्न त्यागिनश्च तेऽगम्भीराः, त्यागिनश्च प्रव्रज्योक्ता, “જે દુ વાર ત્તિ યુવતિ" રૂત્યવિવરનાવિતિ થાર્થ: આ રા ટીકાર્ય : અને અધિકતર = આ લોકમાં જ શોભનતર, પર્યાયને પ્રાપ્ત કરીને = અવસ્થાવિશેષને પામીને, તેઓ = અગંભીરો, પ્રાયઃ = બહુલતાથી, મદને પામે છે. અહીં પ્રશ્ન થાય કે અગંભીર જીવો મદ પામે છે તેવો અવસ્થાવિશેષરૂપ પર્યાય કયો છે? તેથી કહે છે અને આ લોકમાં પણ તેવા પ્રકારના=ધર્મની આરાધના કરનારા, ગૃહસ્થોના પર્યાયથી પ્રવ્રયાનો પર્યાય અધિક છે, એ રૂપ અવસ્થાવિશેષસ્વરૂપ અધિકતર પર્યાયને પામીને અગંભીર સાધુઓ મદ પામે છે, એમ અન્વય છે. અને શુદ્રને પ્રવજ્યાના પ્રદાનથી લોકમાં ઉપઘાત થાય છે, અને તે પ્રકારના ભોગનો અભાવ હોવાને કારણે તે અગંભીરો ત્યાગી નથી, અને પ્રવજ્યા ત્યાગીઓની કહેવાયેલી છે; કેમ કે દશવૈકાલિકસૂત્રમાં “દુવાજી નિ વચ્ચતિ" ઈત્યાદિ વચન છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૧-૯૪ ભાવાર્થ : અન્ય વાદીઓ કહે છે કે સ્વજનાદિથી યુક્ત જીવો દીક્ષાને યોગ્ય છે, “વનનારિ" માં મારિ પદથી સંપત્તિ આદિનું ગ્રહણ કરવાનું છે, માટે જેઓ સ્વજન, સંપત્તિ વગેરેથી યુક્ત હોય, તેઓ જ ખરેખર પુણ્યશાળી છે; કેમ કે પૂર્વજન્મના પુણ્યના ઉદયથી જ સ્વજનાદિ મળે છે. વળી, સ્વજનાદિથી યુક્ત જીવો પ્રવ્રજ્યાને યોગ્ય કેમ છે? તેમાં પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે. વિદ્યમાન એવા સ્વજનાદિના ત્યાગથી જીવ ત્યાગી કહેવાય છે, પરંતુ જેનું કોઇ સ્વજન નથી અને જેની પાસે સંપત્તિ આદિ નથી, તેવા જીવે દીક્ષા લેતી વખતે શેનો ત્યાગ કર્યો છે? કે જેથી તે ત્યાગી કહી શકાય? વળી, પૂર્વપક્ષી સ્વજન વગેરેથી રહિત જીવો દીક્ષાને અયોગ્ય કેમ છે? તેમાં વિશેષ યુક્તિ આપે છેકર્મના ઉદયથી જ જેઓ સ્વજન, ધનાદિથી રહિત હોવાને કારણે ભીખ માંગીને ભોજન કરનારા છે, તેઓ તુચ્છ સ્વભાવવાળા હોવાથી ઉદારચિત્તવાળા થઈ શકતા નથી; કેમ કે જેની પાસે કંઈ નથી અને ભીખ માંગીને પોતાનો જીવનનિર્વાહ કરે છે, તેને દાનાદિની ક્રિયા કરવાનો સંયોગ નહીં મળવાથી તે જીવનું ચિત્ત હંમેશાં ઉદારતા વગરનું હોય છે, અને અનુદાર ચિત્તવાળા જીવો દીક્ષાને અયોગ્ય છે; માટે સ્વજન, સંપત્તિ વગેરેથી યુક્ત જીવોને દીક્ષા આપવી જોઈએ. અહીં “ગંભીર' શબ્દથી ગંભીર પ્રકૃતિનું ગ્રહણ નથી, પરંતુ દાનાદિ આપવારૂપ ઉદાર પ્રકૃતિનું ગ્રહણ છે. તેથી જ ગાથા-૯૨ ની ટીકામાં ગંભીરનો અર્થ ઉદારચિત્ત કર્યો છે. વળી, સ્વજનાદિથી રહિત જીવો દીક્ષા ગ્રહણ કરે તો, તેઓનો લોકમાં સાધુ તરીકે આદર-સત્કાર થવાથી, આ ભવમાં પૂર્વ કરતાં અધિકતર અવસ્થાવિશેષને પામીને તુચ્છ આશયવાળા તેઓને પ્રાય: અહંકાર થાય છે, કે “હવે અમે જગતમાં મહાત્મા છીએ, માટે લોકોએ અમને આ રીતે આદર-સત્કાર આપવો જોઈએ”. અને લોકોને પણ એવું લાગે કે દીક્ષા લેનાર જીવો આવી ક્ષુદ્રપ્રકૃતિવાળા હોય છે. આમ, દરિદ્ર જીવોને દીક્ષા આપવાથી લોકમાં ધર્મનું લાઘવ થાય છે. તેથી સ્વજનાદિથી રહિત જીવોને દીક્ષા આપવી ઉચિત નથી. વળી, તેઓની પાસે પૂર્વમાં પણ સ્વજન, સંપત્તિ કે ભોગસુખ ન હતાં, તેથી તેઓએ કાંઈ ત્યાગ કર્યો નથી; જયારે પ્રવ્રજયા તો ત્યાગરૂપ છે, એવું શાસ્ત્રનું વચન છે. માટે પણ સ્વજનાદિથી રહિત જીવોને દીક્ષા આપવી ઉચિત નથી. આ પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે. ૯૧/૯૨/૯all અવતરણિકા : एष पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિકાઈ ? આ=ગાથા-૯૧ થી ૯૩માં બતાવ્યો એ, પૂર્વપક્ષ છે. હવે અહીં=પૂર્વપક્ષના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે ગાથા : एवं पि न जुत्तिखमं विण्णेअं मुद्धविम्हयकरं तु । अविवेगपरिच्चाया चाई जं निच्छयनयस्स ॥९४॥ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૪ ૧૩૯ અન્વયાર્થ : યં પિ=આ પણ=પૂર્વપક્ષી દ્વારા ગાથા-૯૧ થી ૯૩ માં જે કહેવાયું એ પણ, ગુત્તર ન યુક્તિક્ષમ નથી. યુદ્ધવિહયેર =વળી મુગ્ધોના વિસ્મયને કરનારું વિગં=જાણવું; નં=જે કારણથી વિવેક પરિવીયા=અવિવેકના પરિત્યાગથી વા ત્યાગી નિચ્છનયસ નિશ્ચયનયને (અભિપ્રેત) છે. ગાથાર્થ : ગાથા-૯૧ થી ૯૩ માં બતાવેલ પૂર્વપક્ષનું કથન પણ યુક્તિયુક્ત નથી. વળી મંદમતિવાળા જીવોના ચિત્તને હરનારું જાણવું જ કારણથી અવિવેકના પરિત્યાગથી ત્યાગી નિશ્ચયનયને અભિપ્રેત છે. ટીકા : ___एतदपि न युक्तिक्षमं विज्ञेयं न युक्तिसमर्थं ज्ञातव्यं यदुक्तं पूर्वपक्षवादिना, मुग्धविस्मयकरं तु-मन्दमतिचेतोहारि त्वेतत्, कथमित्याह-अविवेकपरित्यागाद्=भावतोऽज्ञानपरित्यागेन त्यागी यद्-यस्मात् निश्चयनयस्याभिप्रेत રૂતિ થાર્થ:૨૪ * “ ” માં ' થી એ કહેવું છે કે જે વાદીઓ એમ કહે છે કે સ્વજનાદિથી રહિત જીવ દીક્ષાનો અધિકારી છે એ તો યુક્તિયુક્ત નથી, પરંતુ જે વાદીઓ એમ કહે છે કે સ્વજનાદિથી યુક્ત જીવ દીક્ષાનો અધિકારી છે એ પણ યુક્તિયુક્ત નથી. ટીકાર્ય : પૂર્વપક્ષના વાદી વડે જે કહેવાયું એ પણ, યુક્તિથી ક્ષમ ન જાણવું યુક્તિથી સમર્થ ન જાણવું. વળી આ =પૂર્વપક્ષનું કથન, મુગ્ધોના વિસ્મયને કરનારું છે=મંદમતિવાળાઓના ચિત્તને હરનારું છે; કઈ રીતે? એથી કરીને કહે છે-જે કારણથી અવિવેકના પરિત્યાગથીeભાવથી અજ્ઞાનના પરિત્યાગ વડે, ત્યાગી નિશ્ચયનયને અભિપ્રેત છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૯૧ થી ૯૩માં પૂર્વપક્ષે સ્થાપન કર્યું કે સ્વજનાદિથી યુક્ત જીવો દીક્ષાના અધિકારી છે. તેને ગ્રંથકાર કહે છે કે એ કથન યુક્તિયુક્ત તો નથી; પરંતુ મંદબુદ્ધિવાળા જીવોને વિસ્મય કરનારું છે, તે આ રીતે જેઓ કંઈક વિચારક છે પરંતુ સૂક્ષ્મબુદ્ધિવાળા નથી, તેઓને એમ લાગે કે સંયમ એ ભોગસામગ્રીના ત્યાગવાળું જીવન છે, તેથી જેમણે સ્વજન, ધનાદિ છોડ્યાં છે તેઓને ત્યાગી કહી શકાય. વળી, જેઓની પાસે કંઈ નથી અને માંગીને ખાનારા છે, તેવા જીવો ઉદારચિત્તવાળા હોતા નથી. માટે પણ સ્વજનાદિથી રહિત જીવો દીક્ષાને યોગ્ય નથી. આ સર્વ વાત સ્કૂલબુદ્ધિથી રમ્ય લાગે તેવી છે, પરંતુ દીક્ષા શબ્દનો પરમાર્થ જાણનારને અને દીક્ષા ગ્રહણ કરવા માટેના અધિકારી જીવોનો સમ્ય વિચાર કરનારને, આ સર્વ વાત યુક્તિરહિત જણાય; કેમ કે બાહ્યત્યાગ કરવામાત્રથી જીવ ત્યાગી નથી બની જતો, પરંતુ અજ્ઞાનના પરિત્યાગથી જીવ ત્યાગી બને છે. આથી વૈભવ અને સ્વજનાદિથી સંપન્ન જીવ બાહ્યત્યાગ કરતો હોય, તોપણ જો તેણે અજ્ઞાનનો ત્યાગ ન કર્યો હોય તો તે ત્યાગી નથી, અને સર્વથા વૈભવ અને પરિજનાદિથી રહિત પણ જીવે જો અજ્ઞાનનો ત્યાગ કર્યો હોય, તો તે ત્યાગી છે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૪-૫ અહીં અજ્ઞાનનો ત્યાગી એ છે કે જે જીવને સંસાર નિર્ગુણરૂપે ભાસતો હોય, અસાર લાગતો હોય અને મનુષ્યભવ પામીને આત્માની ગુણસંપત્તિ પ્રગટ કરવા જેવી લાગતી હોય અને બાહ્યત્યાગ કરીને ભગવાનના વચનાનુસારે શુદ્ધ સંયમજીવન જીવવા દ્વારા આત્મસાધના કરવાના અભિલાષવાળો હોય અને સમ્યક શ્રુતજ્ઞાન પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરતો હોય, એ જીવ અજ્ઞાનનો ત્યાગી છે. આથી રાજવી પણ સંયમ ગ્રહણ કરીને અજ્ઞાનભાવનો ત્યાગ ન કરે તો તે ત્યાગી નથી, અને અજ્ઞાનભાવનો ત્યાગ કરનાર . દ્રમક પણ ત્યાગી છે. વળી, અવિવેકના પરિત્યાગથી ત્યાગી નિશ્ચયનયને અભિપ્રેત છે, એ કથનનું તાત્પર્ય એ છે કે નિશ્ચયનય પરિણામને જોનાર છે અને જીવનો મોક્ષ પરિણામથી થાય છે, તેથી મોક્ષને અનુકૂળ પરિણામ પેદા કરવા માટે કોણ અધિકારી છે? અને કોણ અનધિકારી છે? તેની વિચારણા કરતી વખતે પણ એ જોવું આવશ્યક છે કે જે સંયમને અનુકૂળ પરિણામ કરી શકે તેમ હોય તે અધિકારી છે, અને જે સંયમને અનુકૂળ પરિણામ ન કરી શકે તે અધિકારી નથી; અને અજ્ઞાનભાવનો પરિત્યાગ એ સંયમને અનુકૂળ પરિણામ છે, તેથી સ્વજનરહિત, સંપત્તિરહિત પણ જીવ જો અજ્ઞાનભાવનો પરિત્યાગ કરી શકે તો તે ત્યાગી છે, અને દીક્ષા લેવા માટે યોગ્ય છે; અને સ્વજન, સંપત્તિ વગેરેથી યુક્ત પણ જીવ જો અજ્ઞાનભાવનો ત્યાગ ન કરે અને બાહ્યત્યાગ કરે તો પણ વાસ્તવમાં તે ત્યાગી નથી અને દીક્ષા લેવા માટે યોગ્ય નથી. અજ્ઞાનનો પરિત્યાગ એટલે કેવલ શાસ્ત્ર ભણીને પંડિત થવું એ નહીં, પરંતુ સંસારના સ્વરૂપનું સમ્યજ્ઞાન કરીને, તે જ્ઞાનને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરવી, એ નિશ્ચયનયથી અજ્ઞાનનો પરિત્યાગ છે. માટે જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી ભગવાનની આજ્ઞાનુસાર શ્રુતજ્ઞાનને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિ કરે છે, તેઓ નિશ્ચયનયથી ત્યાગી છે; જ્યારે વ્યવહારનયથી તો બાહ્યત્યાગ કરીને સંયમજીવનની ક્રિયા કરનારા જીવો ત્યાગી છે. II૯૪ો. અવતરણિકા : किमित्येतदेवमत आहઅવતરણિતાર્થ : અહીં કોઈ શંકા કરે કે આગજીવ સ્વજનાદિના ત્યાગથી ત્યાગી નથી પરંતુ અજ્ઞાનના પરિત્યાગથી ત્યાગી છે એ, આ પ્રમાણે ક્યા કારણથી છે? એથી કહે છે» ‘મિતિ' સ્માત્ અર્થમાં છે. ગાથા : संसारहेउभूओ पवत्तगो एस पावपक्खंमि । एअंमि अपरिचत्ते किं कीरइ बज्झचाएणं? ॥ ९५॥ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૫-૯૬ અન્વયાર્થ : સંસારહેવમૂો સ=સંસારના હેતુભૂત આ=અવિવેક, પાવપલ્લુંમિ=પાપપક્ષમાં પવત્તો=પ્રવર્તક છે. ×મિ અત્તેિ=આ=અવિવેક, અપરિત્યક્ત થયે છતે વાત્રાળ હ્રિ ી?=બાહ્યત્યાગથી શું કરાય ? ગાથાર્થ : સંસારના કારણીભૂત અવિવેક પાપપક્ષમાં પ્રવર્તક છે. અવિવેકનો પરિત્યાગ નહીં થયે છતે બાહ્યત્યાગથી શું કરાય? અર્થાત્ કંઇ ન કરાય. ટીકા : = संसारहेतुभूतः = संसारकारणभूतः प्रवर्त्तक एषः - अविवेकः पापपक्षे = अकुशलव्यापारे, यतश्चैवमत एतस्मिन् = अविवेके अपरित्यक्ते किं क्रियते बाह्यत्यागेन = स्वजनादित्यागेन ? इति गाथार्थः ॥९५॥ ૧૪૧ ટીંકાર્ય : સંસારના હેતુભૂત=સંસારના કારણભૂત, એવો આઅવિવેક, પાપપક્ષમાં=અકુશલવ્યાપારમાં, પ્રવર્તક છે; અને જે કારણથી આમ છે એ કારણથી અપરિત્યક્ત એવો આ હોતે છતે=અવિવેક હોતે છતે, બાહ્યત્યાગથી=સ્વજનાદિના ત્યાગથી, શું કરાય ? એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સંસારના કા૨ણીભૂત અવિવેક જીવમાં રહેલ છે, જે જીવને અકુશલ વ્યાપારમાં પ્રવૃત્તિ કરાવે છે. તેથી બાહ્ય એવા સ્વજનાદિનો ત્યાગ કરનાર જીવ પણ સંસારના કારણીભૂત એવા અવિવેકનો ત્યાગ ન કરે, તો તેનો પાપવ્યાપાર ચાલુ રહે છે. તેથી બાહ્યત્યાગથી જીવ દીક્ષાને યોગ્ય બને છે એમ માનવું અર્થ વગરનું છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. II ૯૫ ॥ અવતરણિકા : વિશ્વ અવતરણિકાર્ય : વળી બાહ્યત્યાગથી પ્રવ્રજ્યા નથી, પરંતુ અવિવેકના ત્યાગથી પ્રવ્રજ્યા છે, તેને વિશેષ રીતે બતાડવા માટે ગ્રંથકાર ‘શ્ર્ચિ’ થી સમુચ્ચય કરે છે ગાથા : पालेइ साहुकिरिअं सो सम्मं तंमि चेव चत्तंमि । तभावंमि अ विहलो इअरस्स कओऽवि चाओ त्ति ॥ ९६ ॥ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૬ અન્વયાર્થ : તૃમિ ચેવ સંમિ=તે જ=અવિવેક જ, ત્યક્ત થયે છતે સો=તે-દીક્ષા લેનાર, સાદુિિરત્રં સમ્મ પાત્તેફ=સાધુની ક્રિયાને સમ્યક્ પાળે છે. તમ્મામિ સ્ર=અને તેના=અવિવેકના, ભાવમાં ફેંગરÆ=ઇતરનો =સ્વજનાદિનો, ઓવિ=કરાયેલો પણ ન્નાઓ=ત્યાગ વિહતો=વિફળ છે. ૧૪૨ * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અવિવેક જ ત્યક્ત થયે છતે દીક્ષા લેનાર જીવ સાધુની ક્રિયાને સમ્યક્ પાળે છે અને અવિવેકના સદ્ભાવમાં કરાયેલો પણ ત્યાગ ફળ વગરનો છે. ટીકા : पालयति साधुक्रियां= यतिसामाचारी, स= प्रव्रजितः, सम्यग् = अविपरीतेन मार्गेण, तस्मिन्नेव अविवेके त्यक्त इति, तद्भावे च = अविवेकसत्तायां च सत्यां, विफलः परलोकमङ्गीकृत्य इतरस्य = स्वजनादेः તોપ ત્યાગ:, અવિવેાવિતિ ગાથાર્થ: ૫૬૬॥ * ‘‘ગોવિ’’ માં ‘પિ’ થી એ જણાવવું છે કે અવિવેક હોય તો, સ્વજનાદિનો નહીં કરાયેલો ત્યાગ તો વિફળ છે જ, પરંતુ કરાયેલો પણ ત્યાગ વિફ્ળ છે. ટીકાર્ય : તે જ=અવિવેક જ, ત્યજાયે છતે તે=પ્રવ્રુજિત=સાધુ, સાધુની ક્રિયાને=યતિની સામાચારીને, સમ્યગ્ =અવિપરીત માર્ગથી, પાળે છે. અને તેનો ભાવ હોતે છતે=અવિવેકની સત્તા હોતે છતે, ઇતરનો= સ્વજનાદિનો, કરાયેલો પણ ત્યાગ પરલોકને આશ્રયીને વિફલ છે; કેમ કે અવિવેક છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : અવિવેકનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરનાર જીવ સાધુસામાચારીનું સમ્યક્ પાલન કરી શકે છે, અને અવિવેક છોડ્યો ન હોય તેવો જીવ સ્વજન, ધનાદિ સર્વ છોડીને સંયમ ગ્રહણ કરે, તોપણ પરલોકને અનુરૂપ એવી સાધુસામાચારી સમ્યક્ પાળી શકતો નથી; તેથી અવિવેકી જીવનો કરાયેલો પણ બાહ્યત્યાગ આત્માનું હિત કરનાર નથી. અહીં વિશેષ એ છે કે, જેઓ અજ્ઞાનનો ત્યાગ કરે છે તેઓ સાધુસામાચારીના અંગભૂત એવી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને સમ્યક્ ગ્રહણ કરી શકે છે, અને જ્યાં સુધી પોતે ગીતાર્થ ન થાય ત્યાં સુધી ગીતાર્થનિશ્રિત રહીને સાધુસામાચારીનું સમ્યક્ પાલન કરી શકે છે; તેથી અવિવેકના ત્યાગી જીવો પરલોકને આશ્રયીને ઉત્તમ ફળ મેળવે છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૬-૯૦ ૧૪૩ વળી, જેઓ માત્ર બાહ્યત્યાગમાં ત્યાગની બુદ્ધિવાળા છે, તેઓ પરલોકના હિત અર્થે સ્વજન, ધનાદિનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે, બાહ્ય આચારો પણ પાળે, છતાં સમ્યફ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાના અભાવને કારણે ઉચિત પ્રવૃત્તિ કરી શકતા નથી. તેથી તેઓની બાહ્ય ક્રિયાઓ આ લોકમાં પણ કષ્ટરૂપ છે અને અવિવેકને કારણે પરલોકમાં પણ કષ્ટરૂપ છે. આથી તેઓએ ગ્રહણ કરેલ પ્રવ્રયા અહિતનું કારણ બને છે. || -૬ || અવતારણિકા : एतदेव दर्शयतिઅવતરણિકાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે અવિવેકના ત્યાગ વગર સ્વજનાદિનો કરાયેલો પણ ત્યાગ વિફલ છે, એને જ દર્શાવે છે - ગાથા : दीसंति अ केइ इहं सइ तंमी बज्झचायजुत्ताऽवि । तुच्छपवित्ती अफलं दुहा वि जीवं करेमाणा ॥ ९७॥ અન્વયાર્થ : તથી સ =અને તે=અવિવેક, હોતે છતે, વાયેગુત્તાવિત્રબાહ્યત્યાગથી યુક્ત પણ ડું= કેટલાક તુચ્છાવિત્તીeતુચ્છ પ્રવૃત્તિથી કુદાં વિકબંને પણ પ્રકારના નવં મન્નઃજીવિતને અફલ મUT =કરતા એવા રૂદં=અહીં=લોકમાં, રીતિ=દેખાય છે. ગાથાર્થ : અને અવિવેક હોતે છતે બાહ્યત્યાગથી યુક્ત પણ કેટલાક જીવો તુચ્છ પ્રવૃત્તિથી, આ લોક, પરલોક બંને પણ પ્રકારના જીવિતને અફલ કરતા એવા લોકમાં દેખાય છે. ટીકા : दृश्यन्ते च केचिदत्र-लोके, सति तस्मिन् अविवेके, बाह्यत्यागयुक्ता अपि-स्वजनादित्यागसमन्विता अपि, तुच्छप्रवृत्त्या अविवेकात् तथाविधारम्भाद्यसारप्रवृत्त्या, अफलं द्विधापि इहलोकपरलोकापेक्षया जीवितं कुर्वन्तः सन्त इति गाथार्थः॥९७॥ ટીકાર્ય : અને તે અવિવેક, હોતે છતે બાહ્યત્યાગથી યુક્ત પણ=સ્વજનાદિના ત્યાગથી સમન્વિત પણ, કેટલાક તુચ્છ પ્રવૃત્તિથી=અવિવેકને કારણે તેવા પ્રકારની આરંભાદિ અસાર પ્રવૃત્તિથી, આ લોક અને પરલોકની અપેક્ષાએ બંને પણ પ્રકારના જીવિતને અફળફળ વગરનું, કરતા છતા અહીં=લોકમાં, દેખાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પ્રવજ્યાવિધાનવસ્તક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૦-૯૮ ભાવાર્થ : સાક્ષાત્ અનુભવના બળથી બાહ્યત્યાગમાત્રથી પ્રવ્રજયા અફળ છે, તે બતાવતાં ગ્રંથકાર કહે છે કે કેટલાક જીવો અંતરંગ રીતે અવિવેકના ત્યાગ વગર બાહ્ય સંપત્તિ આદિનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે છે; તેથી અંતરંગ રીતે અવિવેક હોવાને કારણે તેઓ સંયમ ગ્રહણ કર્યા પછી ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરતા નથી અને પોતાના મનથી પ્રવૃત્તિ કરે છે, જે આરંભાદિરૂપ છે. આ રીતે તેઓનું જીવિત આ લોકની અપેક્ષાએ કષ્ટ વેઠવારૂપ નિરર્થક ફળવાળું છે અને પરલોકની અપેક્ષાએ પણ અસંયમના પાપને કારણે દુર્ગતિના ફળવાળું છે. || ૯૭ || અવતરણિકા : તથા ચં અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક જીવો બાહ્યત્યાગ કરીને અવિવેકને કારણે તેવા પ્રકારના આરંભાદિ કરવારૂપ અસાર પ્રવૃત્તિથી પોતાનું જીવિત અફળ કરે છે. તે બતાવવા માટે તથા ત્ર' થી અન્ય કથનનો સમુચ્ચય કરે છે ગાથા : चइऊण घरवासं आरंभपरिग्गहेसु वदि॒ति । जं सन्नाभेएणं एअं अविवेगसामत्थं ॥ ९८॥ અન્વયાર્થ : નં=જે કારણથી પર વારંeગૃહવાસને વફreત્યજીને સન્નામેui=સંજ્ઞાભેદથી પ્રારંમપરિહેતુ= આરંભ-પરિગ્રહમાં વÉતિ=વર્તે છે, g=આ=સંજ્ઞાભેદથી સાધુનું આરંભ-પરિગ્રહમાં વર્તન, વિસામā=અવિવેકનું સામર્થ્ય છે. ગાથાર્થ : જે કારણથી ગૃહવાસને ત્યજીને નામભેદથી આરંભ-પરિગ્રહમાં વર્તે છે, એ અવિવેકનું સામર્થ્ય છે. ટીકા : त्यक्त्वाऽपि गृहवासं प्रव्रज्याङ्गीकरणेनारम्भपरिग्रहयोः उक्तलक्षणयोः वर्तन्ते यत् = यस्मात् संज्ञा-भेदेन = देवाद्यर्थोऽयमित्येवं शब्दभेदेन, एतद् इत्थंभूतम् अविवेकसामर्थ्यम् = अज्ञानशक्तिरिति થાર્થ: ૧૮ ટીકાર્ય : જે કારણથી પ્રવ્રજયાના અંગીકરણ દ્વારા ગૃહવાસને ત્યજીને પણ સંજ્ઞાના ભેદથી=“આ દેવાદિનો અર્થ છે” એ પ્રકારના શબ્દના ભેદથી, કહેવાયેલ લક્ષણવાળા આરંભ અને પરિગ્રહમાં વર્તે છે, આવા For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૮-૯૯ પ્રકારનું આ = આરંભ-પરિગ્રહમાં વર્તન, અવિવેકનું સામર્થ્ય છે=અજ્ઞાનની શક્તિ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કેટલાક સાધુઓ ગૃહવાસ, સંપત્તિ, કુટુંબ આદિનો ત્યાગ કરે છે, તોપણ સંયમધર્મ શું છે? તેનો યથાર્થ વિવેક તેઓને નહીં હોવાથી સાચા સંયમની અજ્ઞાનશક્તિને કારણે જિનમંદિરનિર્માણ કરવા માટે, જિનભક્તિમહોત્સવ કરવા અર્થે, પૈસા એકઠા કરાવવા દ્વારા જિનમંદિરનિર્માણ આદિરૂપ આરંભ કરે છે, અને આ જિનમંદિર મેં બંધાવ્યું છે, એ પ્રકારના મમત્વભાવને ધારણ કરે છે. આથી જેમ જેમ જિનમંદિરનિર્માણાદિ અર્થે ધનની પ્રાપ્તિ થતી જાય, તેમ તેમ તે ધન પ્રત્યે તે અવિવેકી સાધુને મૂચ્છ પ્રગટે છે, અને તે સાધુ માને કે “આ ધન તો દેવાદિ અર્થે છે, તેથી હું તો અપરિગ્રહી છું, અને આ આરંભ તો ભગવાનની ભક્તિ અર્થે છે, તેથી હું તો નિરારંભી છું.” આ પ્રકારના સંજ્ઞાભેદથી આરંભાદિની પ્રવૃત્તિ કરે છે, એ તે અવિવેકી સાધુની અજ્ઞાનશક્તિ છે. “રેવાઃિ"માં મારિ પદથી શ્રાવકોના ઉદ્ધાર અર્થે કે અન્ય કોઈ ધાર્મિક કાર્યો અર્થે એકઠા કરાતા ધનનું ગ્રહણ કરવાનું છે. આથી એકઠા કરાયેલા ધનને તે કાર્યમાં સાધુ સ્વયં વાપરતો હોય કે કોઈની પાસે વપરાવતો હોય, તે સર્વ સંજ્ઞાભેદથી આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિરૂપ છે. આ પ્રકારનો ભાવ ગાથા-૧૦૧ ના અનુસંધાનથી સ્પષ્ટ થાય છે. ll૯૮ll અવતરણિકા : एतदेव दृष्टान्तद्वारेणाहઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે અવિવેકને કારણે સાધુ સંજ્ઞાભેદથી આરંભ-પરિગ્રહમાં પ્રવૃત્તિ કરે છે, એને જદષ્ટાંત દ્વારા કહે છેગાથા : मंसनिवित्तिं काउंसेवइ दंतिक्कयं ति धणिभेआ। इअचइऊणारंभं परववएसा कुणइ बालो ॥९९॥ અન્વયાર્થ : * પંવિત્તિ = માંસની નિવૃત્તિને = કરીને તિયં = (માંસના પર્યાયવાચી શબ્દરૂપ) “દંતિકક', તિ = એ પ્રકારે જિમ = ધ્વનિભેદથી સેવ = (માંસને) સેવે છે, રૂમ = એ રીતે મામંત્ર આરંભને ફr = ત્યજીને પરવવા = પરના વ્યપદેશથી વાનો = બાલ લુગડું= (આરંભપરિગ્રહને) કરે છે. For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રવજ્યાવિધાનવજુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૯ ગાથાર્થ : માંસની નિવૃત્તિ કરીને માંસના પર્યાયવાચી શબ્દરૂપ “દંતિકક', એ પ્રકારના શબ્દભેદથી માંસને સેવે છે, એ રીતે આરંભ-પરિગ્રહને ત્યજીને “આ દેવાદિની ભક્તિની પ્રવૃત્તિ છે”, એ પ્રકારના કથનથી અજ્ઞ એવો સાધુ આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિ કરે છે. ટીકા : मांसनिवृत्तिं कृत्वा कश्चिदविवेकात् सेवते दन्तिक्ककमिति ध्वनिभेदात् = शब्दभेदात्, इय = एवं त्यक्त्वाऽऽरम्भम् “एकग्रहणे तज्जातीयग्रहणं" इति न्यायात् परिग्रहं च परव्यपदेशाद् = देवादिव्यपदेशेन करोति વાત: = ર રૂતિ ગાથાર્થ: / ૨ા ટીકાર્ય : કોઈ માંસની નિવૃત્તિ કરીને અવિવેકને કારણે “દતિક્કક એ પ્રકારના ધ્વનિભેદથી=શબ્દભેદથી, માંસને સેવે છે, એ રીતે આરંભને અને “એકના ગ્રહણમાં તેના જાતીયનું ગ્રહણ થાય છે એ પ્રકારના ન્યાયથી પરિગ્રહને ત્યજીને, પરના વ્યપદેશથી દેવાદિના વ્યપદેશ વડે, બાલ-અજ્ઞ=અજ્ઞાની જીવ, આરંભ-પરિગ્રહને કરે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : બાહ્ય એવા સ્વજનાદિનો ત્યાગ કરીને સાધુ અજ્ઞાનને કારણે આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિ કઈ રીતે કરે છે? તે દષ્ટાંત દ્વારા ગ્રંથકાર બતાવે છે જે રીતે કોઈ જીવે માંસ નહીં ખાવાની પ્રતિજ્ઞા કરેલ હોય છતાં તે જીવ માયાથી માંસ ખાવા માટે માંસના પર્યાયવાચી શબ્દરૂપ “દતિક્કક' ને હું જાઉં છું, માંસને નહીં, એ પ્રકારના શબ્દભેદથી માંસભક્ષણની પ્રવૃત્તિ કરે; એ રીતે કેટલાક જીવો આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરીને “આ જિનમંદિરનું કાર્ય છે એ પ્રકારના દેવાદિના કાર્યનો વ્યપદેશ કરીને જિનમંદિરનિર્માણ વગેરે માટે ધન એકઠું કરે કે કરાવે, અને તે ધન દ્વારા લોકો પાસે જિનમંદિરનું નિર્માણ આદિ આરંભની પ્રવૃત્તિઓ કરાવે છે, તે સર્વ આરંભ અને પરિગ્રહની નિવૃત્તિ કર્યા પછી શબ્દાત્તરથી મનને મનાવીને કરાયેલી આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ છે. આ દષ્ટાંતમાં સ્થૂલદૃષ્ટિથી વિષમતા જણાય કે માંસ ખાનાર વ્યક્તિ તો ખાલી શબ્દ જુદો બોલે છે, પણ ખાય છે તો માંસ જ; જયારે સાધુ તો સંસારની આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિને અને સંપત્તિને છોડીને કેવલ ધર્મબુદ્ધિથી જિનમંદિરનિર્માણાદિની ક્રિયા કરાવે છે, તેથી જિનમંદિરનિર્માણાદિની પ્રવૃત્તિ માંસ ખાવાની પ્રવૃત્તિ સમાન નથી. વસ્તુતઃ જે રીતે માંસને છોડીને અન્ય શબ્દ દ્વારા કોઈ માંસભક્ષણની ક્રિયા કરે, તે જ રીતે આરંભપરિગ્રહને છોડીને સાધુવેશમાં જિનમંદિરનિર્માણાદિના નામે પૈસા ભેગા કરીને જિનમંદિર નિર્માણ આદિની પ્રવૃત્તિ કરે, તે સર્વ આરંભ-પરિગ્રહરૂપ છે; કેમ કે આરંભ-પરિગ્રહથી અશુભકર્મનો બંધ અને દુર્ગતિરૂપ ફળ મળે છે, અને સંયમજીવનમાં જિનમંદિરનિર્માણાદિ અર્થે થતો આરંભ-પરિગ્રહ ભગવાનની આજ્ઞાવિરુદ્ધ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પ્રવાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર |ગાથા ૯૯-૧૦૦ હોવાથી કર્મબંધની પ્રાપ્તિ કરાવે છે. આવો વિવેક અજ્ઞાનને કારણે બાલ જીવોને હોતો નથી, જેના કારણે તેઓ જિનાજ્ઞાથી વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે. વળી, માંસ ખાવાની બળવાન મનોવૃત્તિ હોવાથી જીવ આત્મવંચના કરીને જેમ શબ્દભેદથી માંસભક્ષણમાં પ્રવૃત્તિ કરે છે; તેમ સંયમ ગ્રહણ કર્યા પછી પણ જે જીવોમાં આરંભાદિ કરવાની વૃત્તિ પડી હોય છે, તે જીવોને આરંભ-સમારંભની પ્રવૃત્તિ પણ ધર્મરૂપે પ્રતિભાસે છે, આથી તેઓ સંજ્ઞાભેદથી પણ આરંભ-પરિગ્રહની વૃત્તિને પોષે છે. મૂળગાથામાં કેવલ “આરંભ' શબ્દનો ઉલ્લેખ હોવા છતાં “એક શબ્દના ગ્રહણથી તેની જાતિના બીજા શબ્દનું પણ ગ્રહણ થઇ જાય છે એ ન્યાયથી ટીકામાં આરંભની સાથે પરિગ્રહનું પણ ગ્રહણ કરેલ છે. | ૯૯ો . અવતરણિકા : किमित्येतदेवमित्यत आहઅવતરણિકાનો શબ્દાર્થ : પત=આ=દેવાદિના વ્યપદેશથી ગ્રહણ કરાયેલ ધન, વિ=આવું=આરંભ-પરિગ્રહરૂપ, વિનિતિ =કયા કારણથી છે? રૂત્યત:=આથી કરીને સાદગ્રંથકાર કહે છેગાથા : पयईए सावज्जं संतं जं सव्वहा विरुद्धं तु । धणिभेअंमि वि महुरगसीअलिगाइ व्व लोगम्मि ॥१००। અન્વયાર્થ : નો મિત્રલોકમાં મહુરાણીના ત્ર=મધુરક, શીતલિકાદિની જેમ થાિમેમિ વિ=ધ્વનિભેદ કરાયે છતે પણ બં=જે કારણથી પફંv=પ્રકૃતિથી સાવí સંતં સાવદ્ય છતું સબ્રહ=સર્વથા વિરુદ્ધ તુ=વિરુદ્ધ જ છે, (તે કારણથી દેવાદિના વ્યપદેશથી ગ્રહણ કરાયેલું ધન આરંભ-પરિગ્રહરૂપ છે.) ગાથાર્થ : લોકમાં મધુરક, શીતલિકાદિની જેમ શબ્દભેદ કરાયે છતે પણ જે કારણથી પ્રકૃતિથી સાવધ છતાં આરંભાદિ સર્વથા દુષ્ટ જ છે, તે કારણથી દેવાદિના વ્યપદેશથી ગ્રહણ કરાયેલું ધન આરંભ-પરિગ્રહરૂપ છે. ટીકા : प्रकृत्या स्वभावेन सावधं-सपापं सम्भवत् यत्-यस्मात् सर्वथा-सर्वैः प्रकारैः विरु द्धमेव-दुष्टमेव ध्वनिभेदेऽपि-शब्दभेदेऽपि सति, किंवदित्याह-मधुरकशीतलिकादिवल्लोक इति, न हि विषं मधुरकमित्युक्तं न व्यापादयति स्फोटिका वा शीतलिकेत्युक्ता न दुनोतीति गाथार्थः ॥१००॥ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૦ * “ એ િવ" માં અપ' થી એ કહેવું છે કે ધ્વનિભેદ ન કરાય તો તો આરંભાદિ કર્મબંધનું કારણ છે જ, પરંતુ દેવાદિનું કાર્ય કહેવારૂપ ધ્વનિભેદ કરાયે છતે પણ આરંભાદિ કર્મબંધનું જ કારણ છે. ટીકાર્ય : જે કારણથી પ્રકૃતિથી સ્વભાવથી, સાવદ્ય છતું=પાપવાળું છતું, ધ્વનિભેદ કરાયે છતે પણશબ્દભેદ કરાયે છતે પણ, સર્વ પ્રકારોથી વિરુદ્ધ જ છે-દુષ્ટ જ છે; કોની જેમ? એથી કહે છે- લોકમાં મધુરક, શીતલિકાદિની જેમ; તેનું તાત્પર્ય ખોલે છે- મધુરક એ પ્રમાણે કહેવાયેલું વિષ મારતું નથી એમ નહિ , અથવા શીતલિકા એ પ્રમાણે કહેવાયેલી સ્ફોટિકાફોડકી, દુઃખતી નથી એમ નહિ જ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ઝેરથી મિશ્રિત એવા મધુર પણ પદાર્થનો ઉપભોગ કરવાથી જેમ મૃત્યુ થાય છે અને શીતલિકાની ફોડલીનું નામ શીતલા હોવા છતાં જેમ તે કેવલ પીડા આપે છે, તેમ પ્રકૃતિથી સાવદ્ય એવી આરંભ-પરિગ્રહની ક્રિયા કરનાર સાધુ શબ્દભેદથી કહે કે “આ ધન દેવાદિની ભક્તિ અર્થે છે,” તોપણ તે સાધુ નિરારંભી અને અપરિગ્રહી બની શકતા નથી, કેમ કે જિનભક્તિ આદિ અર્થે પણ ધન રાખવાનો કે રખાવવાનો સાધુને નિષેધ છે. તેથી તે ધનનો ઉપયોગ જિનભક્તિ આદિમાં થતો હોય તોપણ પ્રકૃતિથી સાવદ્ય હોવાને કારણે સાધુ માટે આરંભ અને પરિગ્રહરૂપ છે. માટે પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે દેવાદિના વ્યપદેશથી પણ સાધુ ધન રાખતા હોય કે રખાવતા હોય અને દેવાદિનાં કાર્યો કરાવતા હોય તોપણ તે ધન સાધુ માટે આરંભ અને પરિગ્રહરૂપ છે. સાધુ વડે કરાતી જિનમંદિરનિર્માણાદિની ક્રિયા પાપરૂપ છે, તે સ્થૂલદષ્ટિથી દષ્ટાંત દ્વારા પ્રથમ બતાવે છે જેમ દૂધપાક આદિ મધુર પદાર્થો ઝેરથી મિશ્રિત હોય તો “આ મધુર દૂધપાક છે”, એમ વ્યપદેશ કરવામાં આવે, તો તે વચનપ્રયોગ સાચો હોવા છતાં તેના ઉપભોગથી મૃત્યુ થાય છે; તેમ સંયમ લીધા પછી સંયમને વિરુદ્ધ એવી જિનમંદિરનિર્માણાદિ ક્રિયા “આ ધર્મક્રિયા છે” એમ કહેવા માત્રથી નિરવદ્ય બનતી નથી, પણ આરંભાદિરૂપ બને છે. આ પ્રથમ દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે, જેમ દૂધપાક મધુર પણ છે અને ઝેરમિશ્રિત પણ છે, તેમ જિનમંદિરનિર્માણાદિની ક્રિયા ચૂલદૃષ્ટિથી ધર્મરૂપ પણ છે અને સંયમની વિરુદ્ધ હોવાથી સાવદ્યરૂપ પણ છે. પરંતુ મધુર પણ દૂધપાક ઝેરમિશ્રિત હોવાથી જેમ અનર્થકારી છે, તેમ સંયમવેશમાં સ્થૂલથી ધર્મરૂપ લાગતી જિનમંદિરનિર્માણાદિની ક્રિયા ભગવાનની આજ્ઞાવિરૂદ્ધ હોવાથી પાપબંધના ફળવાળી છે. સાધુ વડે કરાતી જિનમંદિરનિર્માણાદિની ક્રિયા પાપરૂપ છે, તે સૂક્ષ્મદષ્ટિથી દષ્ટાંત દ્વારા બતાવે છે જેમ શીતળાની ફોડલી નામમાત્રથી શીતલ છે, પરંતુ અનુભવથી ઠંડકને બદલે પીડા આપનાર છે, તેમ સાધુવેશમાં જિનમંદિરનિર્માણ આદિ કાર્યો નામમાત્રથી ધર્મનાં કાર્યો છે, વસ્તુતઃ તે આરંભ-પરિગ્રહરૂપ છે. આ બીજા દૃષ્ટાંતનો ભાવ એ છે કે, જે રીતે શીતલિકા નામની ફોડલીમાં લેશ પણ શીતલતા નથી, કેવલ પીડા છે, પરંતુ શીતલિકારૂપ શબ્દભેદ છે; તે રીતે સાધુપણામાં જિનમંદિરનિર્માણ આદિ ક્રિયા કરવામાં લેશ પણ ધર્મ નથી, કેવલ કર્મબંધના કારણભૂત સાવદ્ય પ્રવૃત્તિ છે. પરંતુ દેવાદિ અર્થે કરવારૂપ શબ્દભેદ છે. For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૧ ૧૪૯ આમ, પ્રથમ દૃષ્ટાંતમાં ઝરમિશ્રિત પદાર્થનો પણ મધુરક તરીકે વ્યવહાર કરેલ છે અને બીજા દેષ્ટાંતમાં પીડાકારી ફોડલીને પણ શીતલિકા નામ આપેલ છે. // ૧૦૦ અવતરણિકા : अत्राह અવતરણિકાર્ય : અહીં પૂર્વગાથામાં ગ્રંથકારે દષ્ટાંત આપવા દ્વારા કહ્યું કે નામભેદ કરવામાત્રથી સાવદ્ય પ્રવૃત્તિ નિરવદ્ય બનતી નથી પરંતુ સાવદ્ય જ રહે છે એમાં, પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે – ગાથા : ता कीस अणुमओ सो उवएसाइंमि कूवनाएणं । गिहिजोग्गो उ जइस्स उ साविक्खस्सा परट्ठाए ॥१०१॥ અન્વયાર્થ : તeતે કારણથી=દેવાદિ માટે ગ્રહણ કરાયેલું ધન પણ સાધુજીવનમાં આરંભ-પરિગ્રહરૂપ બને છે તે કારણથી, સવાલામિક ઉપદેશાદિમાં સો=આ=આરંભ, વલસ=કયા કારણથી અનુમો=અનુમત છે? (તેને ગ્રંથકાર કહે છે-) વનાણv=કૂપના જ્ઞાતથી હિગોળો =(જિનમંદિરનિર્માણાદિ કાર્ય) ગૃહસ્થયોગ્ય જ છે, સાવિવરસ્સા ૩ નટ્ટ=વળી સાપેક્ષ યતિને પરડ્રાઈ=પરાર્થે =પરના ઉપકાર માટે, (જિનમંદિરનિર્માણાદિના ઉપદેશાદિની ક્રિયા છે, તેથી અનુમતિ દોષ નથી.) ગાથાર્થ : પૂર્વપક્ષી ગ્રંથકારને કહે છે- તમે ગાથા-૯૯ માં કહ્યું કે દેવાદિ માટે ગ્રહણ કરાયેલું ધન પણ સંચમજીવનમાં આરંભ-પરિગ્રહરૂપ બને છે, તે કારણથી ઉપદેશાદિમાં આરંભ કેમ અનુમત છે? તેને ગ્રંથકાર કહે છે કૂપના દષ્ટાંતથી જિનમંદિરનિમણાદિ કાર્ચ ગૃહસ્થને યોગ્ય જ છે, વળી સાપેક્ષ ગતિને પર એવા ચોગ્ય જીવોના ઉપકાર માટે જિનમંદિરનિર્માણાદિના ઉપદેશાદિની ક્રિયા છે, તેથી અનુમતિ દોષ નથી. ટીકા : यद्येवं तत्किमित्यनुमतोऽसौ आरम्भः, केत्याह-उपदेशादाविति उपदेशे श्रावकाणाम् आदिशब्दात् क्वचिदात्मनाऽपि लूताद्यपनयनमायतन इति ? अत्रोत्तरमाह - कूपज्ञातेन = प्रवचनप्रसिद्धकूपोदाहरणेन, गृहियोग्यस्तु-श्रावकयोग्यस्तु =श्रावकयोग्य एव, इति मध्यस्थस्य शास्त्रार्थकथने नानुमतिः, यतेस्तु प्रव्रजितस्य सापेक्षस्य गच्छवासिनः परार्थं सत्त्वार्हगुणमाश्रित्य निरीहस्य यतनया विहितानुष्ठानत्वात् नानुमतिरिति गाथार्थः | ૨૦ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૧ ટીકાર્ય યવં મારમઃ જો આમ છે=દેવાદિના વ્યપદેશથી સાધુ ધન રાખે કે જિનમંદિરનું નિર્માણ વગેરે કાર્ય કરાવે તે આરંભ-પરિગ્રહરૂપ છે, તો આ=આરંભ, ક્યા કારણથી અનુમત છે? ત્યાદીત ક્યાં? એથી કહે છે- ઉપદેશાદિમાં=શ્રાવકોના ઉપદેશમાં અને માટે શબ્દથી ક્યારેક આત્મા વડે પણ આયતનમાં ભૂતાદિના અપનયનમાં અર્થાત્ સાધુ પોતે પણ જિનમંદિરમાંથી કરોળિયા વગેરે દૂર કરે છે, તેમાં ક્યા કારણથી આરંભ અનુમત છે? એમ અન્વય છે. ‘તિ' પૂર્વપક્ષીના પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. શ્નોત્તરમાદ– અહીં=પૂર્વપક્ષીની શંકામાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે શ્નપજ્ઞાન ... વો વિ કૂપના જ્ઞાત વડે= પ્રવચનમાં પ્રસિદ્ધ એવા કૂવાના ઉદાહરણ વડે, જિનમંદિરનિર્માણાદિ કાર્ય ગૃહવાળાને યોગ્ય જ છે=શ્રાવકને યોગ્ય જ છે. રૂતિ મધ્યસ્થ શાસ્ત્રાર્થનાથને નાનુમતિ એથી મધ્યસ્થ એવા સાધુને જિનમંદિરનિર્માણાદિ વિષયક શાસ્ત્રાર્થના કથનમાં અનુમતિ દોષ નથી. થતુ નાનુમતિઃ વળી સાપેક્ષ યતિને = ગચ્છમાં વસનારા પ્રવ્રુજિતને, સત્ત્વના અર્ધ ગુણને= જીવના યોગ્ય ગુણને, આશ્રયીને પરના અર્થે = પર એવા ગૃહસ્થોના ઉપકાર માટે, ઉપદેશાદિની પ્રવૃત્તિ હોવાથી અનુમતિ નથી; કેમ કે નિરીહનું યતનાપૂર્વક વિહિતઅનુષ્ઠાનપણું છે. અર્થાત્ શ્રાવકો જિનમંદિર નિર્માણાદિ કાર્ય કરે તેવી ઈચ્છા વગરના સાધુની શાસ્ત્રોક્ત મર્યાદાપૂર્વકની જિનમંદિરનિર્માણાદિનો ઉપદેશ આપવારૂપ પ્રવૃત્તિ ભગવાનના વચનથી વિધાન કરાયેલ અનુષ્ઠાન સ્વરૂપ છે. રૂતિ થાઈ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શાસ્ત્રમાં સાધુને શ્રાવકના આચારરૂપે જિનમંદિરનિર્માણ આદિનો ઉપદેશ આપવાનું કથન છે, અને જિનમંદિરનિર્માણાદિની ક્રિયા જો આરંભરૂપ હોય, તો તેવી આરંભવાળી ક્રિયાનો સાધુથી ઉપદેશ પણ કેવી રીતે અપાય? અને જો ઉપદેશ અપાતો હોય તો સાધુ આરંભની અનુમોદના કરે છે, તેમ માનવું પડે. અને જો તે ઉપદેશની ક્રિયા આરંભના અનુમોદનરૂપ ન હોય તો, જિનમંદિરનિર્માણાદિ માટે સાધુ પરિગ્રહ રાખે કે રખાવે, તે પણ નિરારંભરૂપ માનવો પડે. એ પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે. વળી, ક્યારેક અપવાદથી સાધુઓને દેરાસરમાં યતનાપૂર્વક કરોળિયાનાં જાળાં વગેરે સાફ કરવાનું શાસ્ત્રમાં કહેલ છે, તે ક્રિયા પણ આરંભરૂપ હોવા છતાં જેમ તે આરંભની ક્રિયાને શાસ્ત્રકારો સાવદ્ય સ્વીકારતા નથી, તેમ સાધુ જિનમંદિરનિર્માણાદિ માટે ધન રાખે અને જિનમંદિરનું નિર્માણ વગેરે કાર્યો કરાવે, તે ક્રિયા પણ આરંભ-પરિગ્રહરૂપ સ્વીકારવી જોઇએ નહીં, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેને ગ્રંથકાર ઉત્તર આપે છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૧-૧૦૨ ૧૫૧ સાધુઓ ગૃહસ્થોને જિનપૂજા આદિ કૃત્યનો ઉપદેશ આપે છે, તે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા કૂવાના દષ્ટાંતથી ગૃહસ્થ માટે યોગ્ય જ છે, અને “ગૃહસ્થો જિનમંદિરનિર્માણાદિ કાર્ય કરે” તેવા અભિલાષવાળા સાધુઓ હોતા નથી, પરંતુ મધ્યસ્થબુદ્ધિવાળા તથા નિરારંભી માનસવાળા હોય છે, અને પોતાની ઉચિત ભૂમિકાને અનુરૂપ સર્વથા નિરવદ્ય પ્રવૃત્તિઓ કરવાની પ્રકૃતિવાળા હોય છે, આથી સાધુઓ ગૃહસ્થોનો ઉપકાર થાય તે રીતે શાસ્ત્રના અર્થોનું કથન કરે છે. તેથી ગૃહસ્થો જે દ્રવ્યસ્તવ કરે છે તેમાં થતા આરંભમાં સાધુઓને અનુમતિ દોષ લાગતો નથી. વળી, જિનમંદિરનિર્માણાદિની પ્રવૃત્તિ આરંભરૂપ હોવા છતાં ગૃહસ્થની ભૂમિકાને અનુરૂપ હોવાથી ગૃહસ્થો માટે તો નિર્જરાનું કારણ છે. તેથી ગચ્છમાં રહેનારા એવા સાપેક્ષ મુનિઓ શ્રાવકોના ઉપકારને સામે રાખીને જિનમંદિરનિર્માણાદિનો ઉપદેશ આપે છે, પરંતુ પોતે “આ લોકો જિનમંદિરનિર્માણાદિની પ્રવૃત્તિ કરે” તેવી ઇચ્છાવાળા હોતા નથી. ફક્ત ગૃહસ્થો પોતાની ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન કરીને આત્મહિત સાધે, તેવા પરિણામવાળા હોવાથી જિનમંદિરનિર્માણ આદિ વિષયક ગૃહસ્થોના આરંભ-પરિગ્રહમાં સાધુઓને અનુમતિરૂપ દોષ થતો નથી. ૧૦૧ અવતરણિકા : तथा चाह અવતરણિકાર્ય : અને તે રીતે કહે છેઅવતરણિકાનો ભાવાર્થ : પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ બે પ્રશ્નો કરેલાં. તેમાંથી સાધુને જિનમંદિરનિર્માણાદિની પ્રવૃત્તિ આરંભપરિગ્રહરૂપ હોય તો શ્રાવકોને જિનમંદિરનિર્માણાદિના ઉપદેશમાં આરંભ કેમ અનુમત છે? એ પ્રકારના પ્રથમ પ્રશ્નનો ઉત્તર ગ્રંથકારે પૂર્વગાથામાં આપ્યો. હવે જિનમંદિરનિર્માણાદિની ક્રિયા સાવદ્ય હોય તો સાધુ ક્યારેક દેરાસરમાં કરોળિયાનાં જાળાં વગેરેને દૂર કરવાની ક્રિયા કેમ કરે છે? અર્થાત્ તે ક્રિયા પણ સાવદ્ય હોવાથી સાધુએ કરવી જોઈએ નહીં; છતાં તે ક્રિયા તો શાસસંમત છે, આથી જેમ કરોળિયાનાં જાળાં વગેરેને દૂર કરવાની ક્રિયા શાસકંમત હોવાથી આરંભરૂપ નથી, તેમ જિનમંદિરનિર્માણાદિની ક્રિયા પણ આરંભરૂપ નથી, એ પ્રકારના પૂર્વપક્ષીના બીજા પ્રશ્નને સામે રાખીને તેના સમાધાન રૂપે ગ્રંથકાર તથા રા' થી સમુચ્ચય કરતાં કહે છેગાથા : अण्णाभावे जयणाएं मग्गणासो हविज्ज मा तेणं । पुवकयायणाइसु ईसिं गुणसंभवे इहरा ॥ १०२॥ અન્વયાર્થ : BHUTણો =માર્ગનાશ માં વિજ્ઞ=ન થાઓ, તેvieતે કારણથી પુષ્યdયાયUફિયુ=પૂર્વમાં કરાયેલા આયતનાદિમાં ફf=ઇષદ્ ગુ માવેeગુણનો સંભવ હોતે છતે(અને) મUOTમાવે=અન્યનો=કરોળિયા For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૨ આદિને સાફ કરે તેવા શ્રાવક વગેરેનો, અભાવ હોતે છતે નયUID=યતના વડે (સાધુ કરોળિયા આદિને દૂર કરીને જિનમંદિર સ્વચ્છ કરે.) રૂ=ઈતરથા=થોડા ગુણનો સંભવ ન હોય તો, સાધુ તપ-સંયમમાં યત્ન કરે, જે આગળની ગાથામાં કહેવાશે.) ગાથાર્થ : માર્ગનો નાશ ન થાઓ, તે કારણથી પૂર્વમાં કરાયેલા જિનમંદિર આદિમાં થોડો.ગુણસંભવ હોતે જીતે અને કરોળિયા આદિને સાફ કરે તેવા શ્રાવક આદિનો અભાવ હોતે છતે, શાસ્ત્રમાં કહેવાયેલી યતના વડે સાધુ કરોળિયા વગેરેને દૂર કરીને જિનમંદિર સ્વચ્છ કરે; પરંતુ જો થોડો પણ ગુણસંભવ ન હોય તો, સાધુ તપ-સંચમમાં ચત્ન કરે, જે વાત આગળની ગાથામાં કહેવાશે. ટીકા : अन्याभावे-श्रावकाद्यभावे, यतनया आगमोक्तया क्रियया, मार्गनाशः तीर्थनाशो मा भूदित्यर्थः, तेन कारणेन पूर्वकृतायतनादिषु महति सन्निवेशे सच्चरितलोकाकुले अर्धपतितायतनादिषु, ईषद्गुणसम्भवे च कस्यचित्प्रतिपत्त्यादिस्तोकगुणसम्भवे च सति एतदुक्तं, इतरथा अन्यथा ॥१०२॥ પ્રતિપારિ” માં માત્ર પદથી કોઇ જીવને સાધુની લૂતાદિ અપનયનની ક્રિયા જોઇને જૈનધર્મ પ્રત્યે સભાવ થાય, તો કોઈ જીવ જૈનધર્મની વિશેષ જિજ્ઞાસા થવાથી જેનશાસ્ત્રો ભણે, અને કોઈ જીવ તો સંયમ પણ ગ્રહણ કરે, એ સર્વ ગુણોનો સંગ્રહ કરવાનો છે. • ટીકાર્ય માર્ગનો નાશ=તીર્થનો નાશ, ન થાઓ, તે કારણથી પૂર્વે કરાયેલ આયતનાદિમાં અર્થાત્ સત્ ચરિત છે જેમનું એવા લોકોથી આકુલ=વ્યાપ્ત એવા મોટા સન્નિવેશમાં અર્ધ પડેલ એવા આયતનાદિમાં, અન્યનો અભાવ હોતે છતે=શ્રાવકાદિનો અભાવ હોતે છતે, અને ઈષદ્ ગુણનો સંભવ હોતે છતે =કોઈકની પ્રતિપત્તિ આદિ થોડા ગુણનો સંભવ હોતે છતે, યતના વડે આગમમાં કહેવાયેલી ક્રિયા વડે, આ=ક્વચિત્ સાધુને ભૂતાદિનું અપનયન, કહેવાયેલું છે. અન્યથા ઈષદ્ ગુણનો પણ સંભવ ન હોય તો, સાધુ તપ-સંયમમાં ઉદ્યમ કરે, એમ આગળની ગાથા સાથે સંબંધ છે. એ પ્રમાણે માથાનો અર્થ છે. ભાવાર્થ : સામાન્ય રીતે સાધુ જિનમંદિરમાંથી કરોળિયાનાં જાળાં વગેરે દૂર કરવા દ્વારા જિનમંદિરની સાફસફાઈ કરે નહિ, કરાવે નહિ અને અનુમોદે પણ નહિ; તો પણ જ્યારે સારા આચારોવાળા પુરુષોથી યુક્ત એવા મોટા નગરમાં કોઈ શ્રાવક આદિની વસતિ નહીં હોવાથી ત્યાં રહેલ જિનમંદિરની સાર-સંભાળ થતી ન હોય, અને તેથી પૂર્વે કરાયેલું તે જિનમંદિર અર્ધપતિત થઈ ગયું હોય ત્યારે, તે અર્ધપતિત જિનમંદિરને સાફ-સૂફી કરવા દ્વારા વ્યવસ્થિત કરતા જોઇને, ત્યાં રહેલા કોઈ સારા લોકોને જિનશાસનની પ્રાપ્તિ વગેરે થવાની સંભાવના દેખાય, તો શાસ્ત્રમાં કહેલી યતનાપૂર્વક તે અર્ધપતિત જિનાલયને સાધુ સ્વયં સાફ કરે; For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૨-૧૦૩ ૧૫૩ જેથી ત્યાગી સાધુની આવા પ્રકારની પ્રવૃત્તિ જોઇને સજ્જન લોકોને સહજ રીતે જિજ્ઞાસા થાય કે આ જિનાલય કોનું છે ? અને આ મહાત્મા કેમ આ જિનાલયને સાફ કરે છે ? અને તે સજ્જન લોકો આવીને તે જિનમંદિરવિષયક પૃચ્છા કરે તો યોગ્ય જીવોને જિનશાસન પ્રત્યે સદ્ભાવ થાય કે આ લોકોના ધર્મમાં કેવો વિવેક છે ! અને સદ્ભાવ થવાને કારણે તે જીવોને જિનશાસનની પ્રાપ્તિરૂપ લાભ થાય. કે આ પ્રકારે અન્ય જીવોને ધર્મની પ્રાપ્તિરૂપ થોડા ગુણનો સંભવ દેખાતો હોય, ત્યારે સાધુ શાસ્ત્રમાં કહેલી વિધિથી તે અર્ધપતિત જિનમંદિરની કરોળિયાનાં જાળાં, ધૂળ વગેરે દૂર કરવા દ્વારા સાફ-સૂફીનું કાર્ય કરે, તે સિવાય નહિ. વિશેષાર્થ : “સારા ચરિત્રવાળા લોકોથી આકુળ એવું મોટું સન્નિવેશ” એમ કહેવાનું તાત્પર્ય એ છે કે, જે નગરમાં જૈનો ન હોય તો પણ સ્વાભાવિક રીતે પોતપોતાની ધર્મપ્રવૃત્તિ કરનારા સારા લોકો હોય, કે જેઓને સાધુની જિનમંદિરની સાફ-સફાઈની પ્રવૃત્તિ જોઇને જિનાલય વિષે સહજ જિજ્ઞાસા થાય, કે આ ખંડેર એવું અર્ધપતિત જિનાલય કોનું છે ? અને ત્યાં સાફ-સૂફી કરતા મહાત્માને પૂછીને ભગવાનના સ્વરૂપને જાણે તો તેવા જીવને ધર્મપ્રાપ્તિ થવાની સંભાવના રહે. તેવા નગરમાં સાધુએ અપવાદથી લૂતાદિના અપનયનનું કાર્ય કરવાનું છે. અર્થાત્ સાધુ સામાન્યથી જેમ પોતાનાં વસ્ત્રો કોઇને આપે નહિ; છતાં બ્રાહ્મણના લાભને જોઇને પ્રભુ મહાવીરે પોતાનું અર્ધવસ્ત્ર આપેલ, તેમ અપવાદથી અન્ય જીવોના લાભને જોઇને સાધુ જિનાલયાદિમાંથી કરોળિયા આદિ દૂર કરે છે, તે સિવાય નહિ. પરંતુ જો થોડા ગુણની પણ સંભાવના ન હોય તો આગળની ગાથામાં કહેવાશે તેમ સાધુ તપ-સંયમમાં ઉદ્યમ કરે છે,એમ પ્રસ્તુત ગાથાના અંતે રહેલ ‘ફતારથા' નું ગાથા-૧૦૩ સાથે જોડાણ છે. II૧૦૨ અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે શ્રાવકાદિનો અભાવ હોય અને કોઈકને થોડા ગુણની સંભાવના હોય તો, સાધુ જિનમંદિરની સ્વચ્છતાનું કાર્ય પણ અપવાદથી કરે, પરંતુ જો થોડા ગુણની સંભાવના ન હોય તો સાધુએ શું કરવું જોઈએ ? જેથી ચૈત્યાદિની ભક્તિ પણ થાય ? તે બતાવતાં કહે છે ગાથા : चेइअकुलगणसंघे आयरिआणं च पवयणसुए अ । सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमंतेण ॥१०३॥ અન્વયાર્થ : બ્રેડ્ઝનાળસંઘે આવીઞળ = પવવળસુણ ઞ સવ્વસુ વિ=ચૈત્ય, કુલ, ગણ, સંઘવિષયક અને આચાર્યના પ્રવચન અને શ્રુતવિષયક; સર્વમાં પણ તવસંગમ દ્મમંતેળ તેળ=તપ-સંયમને વિષે ઉદ્યમ કરતા એવા તેના વડે=સાધુ વડે, વં=(જે કર્તવ્ય છે તે) કરાયેલું થાય છે. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૩ ગાથાર્થ : ચેત્ય, કુલ, ગણ, સંઘ અને આચાર્યના પ્રવચન અને શ્રુત; એ સર્વમાં પણ જે કર્તવ્ય છે તે, તપસંયમમાં ઉધમ કરતા સાધુ વડે કરાયેલું થાય છે. ટીકા : चैत्यकुलगणसङ्केषु = चैत्यानि = अर्हत्प्रतिमाः, कुलं-चान्द्रादि, परस्परसापेक्षानेककुलसमुदायो गणः, बालिका (?श्राविका ) पर्यन्तः सङ्घः, तथा आचार्याणां प्रसिद्धतत्त्वानां प्रवचनश्रुतयोश्च = प्रवचनम् अर्थः श्रुतं तु सूत्रमेव, एतेषु सर्वेष्वपि तेन = साधुना कृतं यत्कर्त्तव्यं, केन? इत्याह- तपःसंयमयोरु द्यच्छता = तपसि संयमे चोद्यमं कुर्वतेति गाथार्थः ॥ १०३ ॥ નોંધ : ટીકામાં વનિપર્યન્તઃ છે તેને સ્થાને શ્રાવિવાપર્યન્તઃ હોવું જોઈએ. ટીકા : ચૈત્ય, કુલ, ગણ, સંઘવિષયક અને તે રીતે પ્રસિદ્ધ તત્ત્વવાળો આચાર્યના પ્રવચન અને શ્રતવિષયક; આ સર્વેમાં પણ જે કર્તવ્ય છે કે, તેના વડે=સાધુ વડે, ક્યા સાધુ વડે? એથી કહે છે- તપમાં અને સંયમમાં ઉદ્યમને કરતા એવા સાધુ વડે, કરાયેલું થાય છે. ચૈત્યો=અહની પ્રતિમાઓ, ચાન્દ્ર આદિ કુલ છે, પરસ્પર અપેક્ષાવાળા અનેક કુલનો સમુદાય એ ગણ છે, શ્રાવિકાના પર્યતવાળો સંઘ છે, પ્રવચન=અર્થ,વળી શ્રુત સૂત્ર જ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથાના અંતે રહેલ “ઈતરથા'નો સંબંધ પ્રસ્તુત ગાથા સાથે છે. માટે અપવાદના કારણમાં લાભ દેખાય તો સાધુ જિનમંદિરવિષયક ઉચિત કૃત્યો કરે, અને તેનું કારણ ન હોય તો સાધુ હંમેશાં તપ-સંયમમાં ઉદ્યમ કરે છે. અહીં “તપ” થી સ્વાધ્યાયાદિ ૧૨ પ્રકારના તપનું ગ્રહણ કરવાનું છે અને “સંયમ” થી સમિતિ-ગુપ્તિ ગ્રહણ કરવાની છે, જેના દ્વારા સાધુને સંવર અને નિર્જરાની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરનાર સાધુને ચૈત્યાદિ સર્વ વસ્તુઓમાં જે કર્તવ્ય છે તે કરાયેલું થાય છે, અર્થાત્ તપ-સંયમમાં ઉદ્યત સાધુ ચૈત્યાદિ સર્વ કૃત્યોનું ફળ પ્રાપ્ત કરે છે. વિશેષાર્થ : સાધુ હંમેશાં સંવર અને નિર્જરા અર્થે ઉચિત કૃત્યો કરે છે. તેમાં પાપ કૃત્યોનો વિરામ કરવાથી સંવર પ્રાપ્ત થાય છે અને આત્મભાવમાં ગમનનો યત્ન કરવાથી પૂર્વે બાંધેલાં કર્મોનો નાશ થવારૂપ નિર્જરા પ્રાપ્ત For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૩-૧૦૪ થાય છે, અને તે બંને રૂપ અનુક્રમે સંયમ અને તપ છે. છતાં સાધુ પ્રસંગને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરવા દ્વારા પણ સંવર-નિર્જરાને પ્રાપ્ત કરે છે. તે આ રીતે જ્યારે ચૈત્યનું કોઇક કૃત્યવિશેષ સિદાતું હોય અને તે કૃત્ય કરવાથી કોઈ જીવને લાભ થાય તેમ હોય ત્યારે અપવાદથી સાધુ તે ચૈત્યનું કૃત્ય કરીને સંવર-નિર્જરાને પ્રાપ્ત કરે. વળી ક્યારેક ગ્લાનાદિની વૈયાવચ્ચ કરવાનો પ્રસંગ હોય ત્યારે વૈયાવચ્ચ કરવા દ્વારા સાધુ સંવર-નિર્જરાને પ્રાપ્ત કરે છે, અને જ્યારે કોઈપણ કાર્ય વિદ્યમાન ન હોય ત્યારે સાધુ આત્મભાવને ઉલ્લસિત કરવા માટે તપ-સંયમમાં ઉદ્યમ કરીને પણ સંવર-નિર્જરાને પ્રાપ્ત કરે છે. આમ, સંયમને અનુરૂપ ઉચિત કૃત્યો કરવાનો અધ્યવસાય સાધુના હૈયામાં સદા વિદ્યમાન હોવાથી સર્વ ઉચિત કર્તવ્યોના પાલનનું ફળ વિવેકસંપન્ન સાધુને પ્રાપ્ત થાય છે. ૧૦૩ll અવતરણિકા : ગાથા-૧૦૨-૧૦૩ કહ્યું કે કોઈ જીવને ધર્મની પ્રાપ્તિ થવારૂપ થોડા ગુણનો લાભ થતો હોય તો સાધુ અપવાદથી જિનમંદિરમાંથી કરોળિયાનાં જાળાં વગેરે દૂર કરવાનું કૃત્ય કરે છે, નહીંતર તપ-સંયમમાં ઉદ્યમ કરે છે; આ પ્રકારનો ઉચિત વિવેક અવિવેકનો ત્યાગ કર્યા વગર થતો નથી, તેથી હવે સંયમજીવનમાં અવિવેકના ત્યાગની પ્રધાનતા બતાવતાં કહે છેગાથા : एत्थ यऽविवेगचागा पवत्तई जेण ता तओ पवरो। तस्सेव फलं एसो जो सम्मं बज्झचाउत्ति ॥१०४ ॥ અન્વાર્થ : ને =અને જે કારણથી સ્થિ=અહીં તપ-સંયમમાં, (સાધુ) વિવેકાવા અવિવેકના ત્યાગથી, પવ=પ્રવર્તે છે, તeતે કારણથી તો= =આ=અવિવેકનો ત્યાગ, પવરો=પ્રવર છે=શ્રેષ્ઠ છે; નો સí વન્સવા=જે સભ્ય બાહ્યત્યાગ છે, સો=એ તèવ=તેનું જ=અવિવેકના ત્યાગનું જ, હનં ફળ છે. * “ઘ' પૂર્વગાથાના સમુચ્ચય માટે છે. » ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અને જે કારણથી તપ આદિમાં સાધુ અવિવેકના ત્યાગથી પ્રવર્તે છે, તે કારણથી અવિવેકનો ત્યાગ શ્રેષ્ઠ છે; જે સમ્યમ્ બાહત્યાગ છે, એ અવિવેકના ત્યાગનું જ ફળ છે. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૪ ટીકા : अत्र च तपआदौ अविवेकत्यागात् प्रवर्त्तते येन कारणेन, तस्मादसौ=अविवेकत्यागः प्रवरः, तस्यैव= अविवेकत्यागस्य फलमेष यः सम्यग्बाह्यत्याग इति गाथार्थः ॥१०४॥ ટીકાર્ય : અને જે કારણથી અહીં = તપ આદિમાં = તપ અને સંયમમાં, અવિવેકના ત્યાગથી પ્રવર્તે છે, તે કારણથી આ = અવિવેકનો ત્યાગ, પ્રવર છે; જે સમ્યગુ બાહ્યનો ત્યાગ છે એ તેનું જ = અવિવેકના ત્યાગનું જ, ફલ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - નિરારંભી જીવન જીવવાની વૃત્તિ પેદા થવી, એ સાધુનો સમ્યમ્ બાહ્યત્યાગ છે. આથી સાધુ આરંભના કારણભૂત એવા કુટુંબ, ધનાદિનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે; અને કુટુંબ, ધનાદિનો ત્યાગ કરીને નિરારંભી જીવન જીવવું હોય તો, સાધુએ સતત ગુપ્તિમાં રહેવું જોઈએ, અને નિર્જરાર્થે સ્વાધ્યાયાદિ તપમાં યત્ન કરવો જોઈએ; અને જે સાધુ અવિવેકનો ત્યાગ કરીને સંયમગ્રહણ કરે છે, તે સાધુ હંમેશા તપ-સંયમમાં ઉદ્યમ કરે છે, તેથી સંયમજીવનમાં બાહ્ય ત્યાગ કરતાં અવિવેકનો ત્યાગ શ્રેષ્ઠ છે. વિશેષાર્થ : સાધુ સંસારના ભાવોથી નિર્લેપ થવા અને આત્માના ભાવોમાં યત્ન કરવા માટે સંયમ ગ્રહણ કરે છે, અને સંસારના ભાવોથી નિર્લેપ રહેવા માટે શાસ્ત્રાનુસારી વિવેકદૃષ્ટિ આવશ્યક છે, તેથી શાસ્ત્રાનુસારી વિવેકદૃષ્ટિ આવે તો અવિવેકનો ત્યાગ થાય, અને અવિવેકનો ત્યાગ કર્યો હોય તેવા સાધુ તપ-સંયમમાં ઉદ્યમ કરીને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ કરી શકે છે. આથી વિવેકી સાધુ કોઈક જીવના કલ્યાણ માટે અપવાદથી જિનમંદિરમાંથી કરોળિયાનાં જાળાં, કચરો વગેરે દૂર કરવાનું કાર્ય કરતા હોય ત્યારે પણ તે સાધુનો આશય અન્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ કરાવીને મોક્ષને અભિમુખ કરવામાત્રનો હોય છે, આથી તેવું કોઈ લાભનું કારણ ન હોય તો જિનમંદિર સાફ કરવું, વગેરે કૃત્યોમાં યત્ન કરતા નથી. એ પ્રકારે પ્રસ્તુત ગાથાનું ગાથા-૧૦૨ સાથે યોજન છે. ૧૦૪ અવતરણિકા : यतश्चैवम्અવતરણિતાર્થ : જે કારણથી આમ છે=સંયમજીવનમાં અવિવેકનો ત્યાગ પ્રધાન છે, પણ બાહ્યત્યાગ નહીં; અને અવિવેકના ત્યાગનું ફળ સમ્યક બાહ્યત્યાગ છે અને અવિવેકના ત્યાગ વગરનો બાહ્યત્યાગ એ ત્યાગ નથી એમ છે, તે કારણથી શું? તે પ્રસ્તુતગાથામાં દર્શાવે છે For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૫ ગાથા : ता थेवमिअं कज्जं सयणाइजुओ न व त्ति सइ तम्मि । तो चेव य दोसाण हुंति सेसा धुवं तस्स ॥ १०५ ॥ અન્વયાર્થ : તા=તે કારણથી તમ્મિ સ=તે થયે છતે=અવિવેકનો ત્યાગ થયે છતે, સયાનુો ન વ= સ્વજનાદિથી યુક્ત છે કે નહીં ? યં ત્ત્ત થવ=એ કાર્ય થોડું છે. ત્તો સેવ ય=અને આનાથી જ =અવિવેકના ત્યાગથી જ, તÆ=તેને=સાધુને, સેના વોસા=શેષ=અગંભીરતાદિ, દોષો ધ્રુવ ળ સ્ક્રુતિ =ધ્રુવ=નક્કી, થતા નથી. * ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : ૧૫૭ સંયમજીવનમાં અવિવેકનો ત્યાગ જ પ્રધાન છે, બાહ્યત્યાગ નહીં; તે કારણથી અવિવેકનો ત્યાગ થયે છતે દીક્ષા લેનાર સ્વજનાદિથી યુક્ત છે કે નહીં, એ કાર્ય થોડું છે અને અવિવેકના ત્યાગથી જ સાધુને અગંભીરતાદિ દોષો નક્કી થતા નથી. ટીકા : तत् = तस्मात् स्तोकमिदं कार्यं स्वजनादियुक्तो न वेति सति तस्मिन् = अविवेकत्यागे, अत एव च अविवेकत्यागाद् दोषा न भवन्ति शेषा ध्रुवं तस्य अगम्भीरमदादय इति गाथार्थः ॥ १०५ ॥ ટીકાર્યું : તે કારણથી તે થયે છતે=અવિવેકનો ત્યાગ થયે છતે, સ્વજનાદિથી યુક્ત છે કે નહિ ? એ કાર્ય થોડું છે; અને આનાથી જ=અવિવેકના ત્યાગથી જ, તેને=સ્વજનાદિથી વિરહિત પણ દીક્ષા લેનાર જીવને, શેષ એવા અગંભીર, મદ વગેરે દોષો ધ્રુવ=નક્કી, થતા નથી. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૯૧ માં પૂર્વપક્ષીએ કહેલ કે સ્વજનાદિથી યુક્ત જીવો જ દીક્ષાના અધિકારી છે, તેનું નિરાકરણ કરીને ગાથા-૧૦૪માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સંયમજીવનમાં બાહ્યત્યાગ પ્રધાન નથી, પરંતુ અવિવેકનો ત્યાગ પ્રધાન છે, તે કારણથી દીક્ષાનો અધિકારી બાહ્ય સ્વજન, સંપત્તિઆદિથી રહિત હોય કે યુક્ત હોય, તે વાત સંયમજીવનમાં ગૌણ છે; પરંતુ અવિવેકનો ત્યાગ જ મુખ્ય છે. આનાથી એ કહેવું છે કે બાહ્ય સ્વજનાદિને છોડીને પણ અવિવેકનો ત્યાગ ન કર્યો હોય, તો તે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી પણ તપ-સંયમમાં ઉદ્યમ કરતા નથી, પરંતુ નામભેદથી આરંભાદિની પ્રવૃત્તિઓ કરે છે, તેથી તેવા સાધુનો સ્વજન વગેરેના ત્યાગરૂપ બાહ્યત્યાગ પણ અકિંચિત્કર છે. વળી, સ્વજન વગેરેથી રહિત હોવા છતાં સંસારના સ્વરૂપને જાણીને જેને વિવેક પ્રગટ્યો હોય કે “ખરેખર મનુષ્યભવ પામીને For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૫-૧૦૬ સંવર-નિર્જરામાં જ યત્ન કરવા જેવો છે”, અને તેથી જે સંવરના ઉપાયભૂત સંયમમાં અને નિર્જરાના ઉપાયભૂત તપમાં યત્ન કરતા હોય, તેવા સાધુને અવિવેકના ત્યાગને કારણે પૂર્વપક્ષી દ્વારા ગાથા-૯૨માં કહેવાયેલા અગંભીરતા, મદ વગેરે દોષો નિયમથી થતા નથી. વળી, અવિવેકનો ત્યાગ ન કર્યો હોય તો, મહાવૈભવાદિનો ત્યાગ કર્યા પછી પણ સાધુને, સંયમજીવનમાં “મેં મહાવૈભવ છોડ્યો છે” એ પ્રકારનો મદ થઈ શકે છે. માટે સંયમજીવનમાં સ્વજનાદિના ત્યાગનું કાર્ય ગૌણ છે અને અવિવેકના ત્યાગનું કાર્ય પ્રધાન છે, એ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. સ્વજનાદિથી યુક્ત છે કે નહિ? એ કાર્ય થોડું છે” એ કથનનું તાત્પર્ય એ છે કે દીક્ષાનો અધિકારી સ્વજનાદિથી યુક્ત હોય કે સ્વજનાદિથી રહિત હોય તે કાર્ય સંયમના ગ્રહણમાં અલ્પ છે; કેમ કે તેનાથી કાંઈ સંયમમાં અધિકતા આવતી નથી, પરંતુ અવિવેકના ત્યાગથી સંયમમાં અધિકતા આવે છે. તેથી સંયમગ્રહણમાં અવિવેકના ત્યાગરૂપ કાર્ય અધિક છે. ટીકામાં શેષા: નો અર્થ ગબ્બરમવાય: કર્યો. ત્યાં શંકા થાય કે અગંભીરતાદિ દોષો કોની અપેક્ષાએ શેષ છે? તો તેનો આશય એ છે કે સંયમ ગ્રહણ કર્યા પછી અવિવેકનો ત્યાગ આવશ્યક છે, તેથી અવિવેકનો ત્યાગ થઈ જાય તો અવિવેકત્યાગથી શેષ એવા અગંભીરતાદિ દોષોનો પણ ત્યાગ થઈ જાય છે. આથી અવિવેત્યાગની અપેક્ષાએ અગંભીરતા, મદાદિ દોષો શેષ છે. ૧૦પા અવતરણિકા : यद्येवं तर्हि सूत्र उक्तम् "जे य कन्ते पिए" इत्यादौ यत् “से हुचाइ त्ति वुच्चति" त्ति तत्कथं नीयते? इति चेतसि निधायाह - અવતરણિતાર્થ : જો આમ છે=પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે બાહ્યત્યાગ અલ્પ છે અને સંયમજીવનમાં અવિવેકનો ત્યાગ મુખ્ય છે, તેથી સ્વજનાદિવાળા જીવો જ દીક્ષાના અધિકારી છે તેમ કહેવું ઉચિત નથી એમ છે, તો દશવૈકાલિકસૂત્રમાં જે ય ને પિણ ઈત્યાદિમાં “દુ રાષ્ટ્ર ત્તિ પુષ્યતિ" એ પ્રમાણે જે કહેવાયું છે, તે કેવી રીતે ઘટે? એ પ્રકારે ચિત્તમાં ધારણ કરીને કહે છેઅવતરણિકાનો ભાવાર્થ : દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે કે “જે સુંદર, પ્રિય એવા પ્રાપ્ત થયેલ પણ ભોગોને પીઠ કરે છે અને સ્વાધીન ભોગોને ત્યજે છે, તે જ “ત્યાગી’ એ પ્રમાણે કહેવાય છે,” તેથી તે સ્ત્ર પ્રમાણે પણ એ અર્થ પ્રાપ્ત થાય કે સ્વજનાદિથી યુક્ત વ્યક્તિ જ દીક્ષા લેવા માટે અધિકારી છે. આ પ્રકારની શંકાને ચિત્તમાં સ્થાપન કરીને તેનું ગ્રંથકાર સમાધાન કરે છે – ગાથા : सुत्तं पुण ववहारे साहीणे वा (?णत्ता) तवाइभावेणं । हू अविसद्दत्थम्मी अन्नोऽवि तओ हवइ चाई ॥१०६॥ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૬ અન્વયાર્થ : સુત્ત પુળ = વળી સૂત્ર માહીળત્તા = સ્વાધીનપણું હોવાથી વવારે = વ્યવહારવિષયક છે. હૂઁ = (સૂત્રમાં કહેવાયેલ) ‘દુ' અવિસત્થમ્મી ‘પિ’ શબ્દના અર્થમાં છે. તઓ = તે કારણથી તવાઽમાવેf = તપાદિના ભાવ વડે અન્નોવ = અન્ય પણ ચારૂં = ત્યાગી વફ = થાય છે. નોંધ : = મૂળગાથામાં સાહીને વા છે, તેને સ્થાને સાહીળત્તા હોવું જોઇએ. પાઠશુદ્ધિ મળેલ નથી. ગાથાર્થ : ૧૫૯ વળી દશવૈકાલિકનું તે હૈં ચારૂ ત્તિ ઇત્યાદિ સૂત્ર સ્વાધીનપણું હોવાથી વ્યવહારનયના વિષયવાળું છે. સૂત્રમાં કહેવાયેલ ‘દુ' અવ્યય ‘અપિ' શબ્દના અર્થમાં છે, તે કારણથી તપાદિના ભાવ વડે અન્ય પણ ત્યાગી થાય છે. ટીકા : = सूत्रं पुन: " से हु चाइ त्ति" इत्यादि व्यवहारनयविषयं, व्यवहारतस्तावदेवं स्वाधीनत्वात्, तपआदिभावेन तपसा - अनिदानेन आदिशब्दात् कोटित्रयोद्यमपरित्यागेन च, हुः सूत्रोक्तः अपिशब्दार्थे, सोऽप्यन्योऽपि ततो ભવતિ ત્યાનીતિ ગાથાર્થ: ॥ ૨૦૬॥ ટીકાર્ય : સૂત્ર ... સ્વાધીનત્વાત્, વળી સે હૈં ત્રાફ ત્તિ ઇત્યાદિ સૂત્ર વ્યવહારનયના વિષયવાળું છે. વ્યવહારથી આ પ્રમાણે છે અર્થાત્ વૈભવ વગેરેના ત્યાગથી ‘આ ત્યાગી છે’ એ પ્રકારનો વ્યવહાર થાય છે; કેમ કે સ્વાધીનપણું છે = બાહ્યત્યાગ પોતાને આધીન છે. સૂત્રો : અપિશાર્થે સૂત્રમાં કહેવાયેલો ‘દુ’‘પિ’ શબ્દના અર્થમાં છે. તતો તપઆવિ .... પરિત્યાગેન ચ તે કારણથી તપાદિના ભાવ વડે = અનિદાનવાળા તપ વડે અને આર્િ શબ્દથી કોટિત્રયમાં ઉદ્યમના = પ્રયત્નના, પરિત્યાગ વડે, સોવ્વયોપિ તે પણ=સંયમ ગ્રહણ કરનાર બાહ્ય વૈભવ વગેરે વાળો પણ, અને અન્ય પણ=સંયમ ગ્રહણ કરનાર બાહ્ય વૈભવ વગેરે વગરનો પણ, ત્યાની મવતિ ત્યાગી થાય છે. કૃતિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વજન્મના પુણ્યના ઉદયથી બાહ્ય સંપત્તિ વગેરે ઘણી મળેલી હોવા છતાં વૈરાગ્ય પામીને તે સંપત્તિ વગેરેનો ત્યાગ કર્યો હોય તેવા જીવોને ત્યાગી બતાવવા માટે દશવૈકાલિકનું સૂત્ર છે, અને ત્યાં મુખ્ય આશય For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૬-૧૦૦ એ છે કે ભૂતકાળમાં ધર્મ આરાધના કરી હોય તેવા જીવો પ્રાયઃ કરીને પુણ્યના ઉદયથી વૈભવાદિને પામે છે અને પુણ્યાનુબંધીપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી પણ તે સંપત્તિ આદિનો વૈરાગ્યથી ત્યાગ કરે છે, અને આવા જીવોને વ્યવહારનય ‘ત્યાગી’ કહે છે; કેમ કે પુણ્યના ઉદયથી મળેલી ભોગ-સંપત્તિનો ત્યાગ કરવો જીવને પોતાને આધીન છે અને પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિનો ત્યાગ કરનારને દશવૈકાલિકસૂત્રની એક ગાથા ‘તે હૈં ચારૂં’=આ ત્યાગી છે એમ કહે છે. તેમાં ‘ુ’ શબ્દ ‘પિ' અર્થમાં છે, તેથી અન્ય ત્યાગીનો પણ સમુચ્ચય થાય છે. છતાં ઘણો વૈભવ છોડનાર વ્યક્તિ ત્યાગી છે એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે, તેને આશ્રયીને દશવૈકાલિકનું સૂત્ર છે. આમ, ‘વિ’ શબ્દથી અન્ય ત્યાગીને ગ્રહણ કરીને તપથી અને ત્રિકોટી આરંભના પરિત્યાગરૂપ સંયમથી, વૈભવાદિથી યુક્ત સંયમ ગ્રહણ કરનાર અને વૈભવાદિથી રહિત સંયમ ગ્રહણ કરનાર, એમ બંનેને દશવૈકાલિકનું સૂત્ર ત્યાગી કહે છે; કેમ કે દશવૈકાલિકમાં સાક્ષાત્ કથન ફક્ત વ્યવહારનયની પ્રધાનતાથી છે અને તેમાં હુઁ શબ્દ અપિ અર્થમાં હોવાથી બાહ્યવૈભવાદિ વગરના જીવોનો પણ ત્યાગી તરીકે સમુચ્ચય થઈ જાય છે. અનિદાનવાળું તપ એટલે સાંસારિક ફળની આશંસા રહિત કેવલ નિર્જરાના અભિલાષથી કરાયેલું તપ. અહીં કોટિત્રયથી ત્રણ પ્રકારની ત્રિકોટી ગ્રહણ કરવાની છે; તે આ રીતે હણવું, હણાવવું અને હણતાની અનુમોદના કરવી એ હનનત્રિકોટી છે; ખરીદવું, ખરીદાવવું અને ખરીદતાની અનુમોદના કરવી એ ક્રયણત્રિકોટી છે; રાંધવું, રંધાવવું અને રાંધતાની અનુમોદના કરવી એ પચનત્રિકોટી છે. આ ત્રણેય પ્રકારની આરંભની ત્રિકોટીમાં કરાતા ઉદ્યમના ત્યાગથી સંયમની પરિણતિ પ્રગટે છે, અને અવિવેકના ત્યાગપૂર્વક દીક્ષા ગ્રહણ કરનારો જીવ જ અનિદાનવાળા તપથી અને આરંભની ત્રિકોટીત્રયના પરિત્યાગથી ત્યાગી બની શકે છે. II૧૦૬ અવતરણિકા : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે વ્યવહારનય બાહ્ય સ્વજનાદિનો ત્યાગ કરનારને ત્યાગી કહે છે અને નિશ્ચયનય તપ-સંયમમાં ઉદ્યમ કરનારા સાધુ સ્વજનાદિથી યુક્ત હોય કે સ્વજનાદિથી રહિત હોય,તો પણ તેને ત્યાગી કહે છે. આમ, નિશ્ચયનયને માન્ય એવા ત્યાગીને ત્યાગીરૂપે સ્થાપન કરવા અર્થે ગ્રંથકાર કહે છે ગાથા : को वा कस्स न सयणो ? किं वा केणं न पाविआ भोगा ? । संतेसु वि पडिबंधो दुट्ठो त्ति तओ चएअव्वो ॥ १०७॥ અન્વયાર્થ : જે વા = અથવા કોણ Æ ન થયો ? = કોનો સ્વજન નથી ? = સર્વ સર્વના સ્વજન છે. વેળ વા किं भोगा न पाविआ ? = અથવા કોના વડે કયા ભોગો પમાયા નથી ?= સર્વ વડે સર્વ ભોગો પમાયા છે. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૦ સંતે વિ = (સ્વજનાદિ) હોતે છતે પણ પરિવંઘો = પ્રતિબંધ ફુ =ત: = આ = પ્રતિબંધ, વUવ્યો = ત્યજવો જોઈએ. ગાથાર્થ : = દુષ્ટ છે, ત્તિ = એથી કરીને તો અથવા કોણ કોનો સ્વજન નથી? અથત સર્વ સર્વના સ્વજન છે. અથવા કોના વડે કયા ભોગો પ્રાપ્ત કરાયા નથી ? અથતિ સર્વ વડે સર્વ ભોગો પ્રાપ્ત કરાયા છે. સ્વજનાદિ હોતે છતે પણ પ્રતિબંધ દુષ્ટ છે, એથી કરીને પ્રતિબંધ ત્યજવો જોઈએ. ટીકા : को वा कस्य न स्वजनः किं वा केन न प्राप्ता भोगाः अनादौ संसार इति, तथा सत्स्वपि स्वजनादिषु प्रतिबन्धो दुष्ट इत्यसौ त्यक्तव्यः, असत्स्वपि तत्सम्भवादिति गाथार्थः ॥१०७॥ ટીકાર્ય કોણ કોનો સ્વજન નથી? અથવા કોના વડે અનાદિ એવા સંસારમાં કયા ભોગો પ્રાપ્ત કરાયા નથી? અને સ્વજનાદિ હોતે છતે પણ પ્રતિબંધ દુષ્ટ છે. એથી આ = પ્રતિબંધ, ત્યજવો જોઇએ; કેમ કે અસતમાં પણ = સ્વજનાદિ નહીં હોતે છતે પણ, તેનો = પ્રતિબંધનો, સંભવ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષી, સ્વજન વગેરેથી યુક્ત જીવ તે સ્વજન વગેરેને છોડીને દીક્ષા ગ્રહણ કરે તો તેને ત્યાગી માનતો હોવાથી કહે છે કે સ્વજન, ધનાદિવાળો જ મુમુક્ષુ દીક્ષાનો અધિકારી છે. તેને ગ્રંથકાર કહે છે કે દરેકનો આત્મા અનાદિનો છે અને અનાદિ સંસારમાં દરેક જીવોના દરેક જીવો સાથે અનંતી વખત સંબંધો થયા છે, તેથી સર્વ જીવોના સર્વ જીવો સ્વજનો છે; અને આ અનાદિ સંસારમાં સર્વ જીવોએ નવમા સૈવેયક સુધીના ઉત્કટ ભોગો પ્રાયઃ કરીને અનંતી વખત પ્રાપ્ત કરેલા છે; તેથી આ ભવમાં કદાચ સ્વજનો કે ભોગો ન મળ્યા હોય તોપણ અનંતા ભવોમાં જીવે જે સ્વજનો અને ભોગોને પ્રાપ્ત કર્યા તેમાં જીવને પ્રતિબંધ રહે છે, અને તે રીતે વર્તમાનમાં મળેલ સ્વજનાદિ પ્રત્યે પણ જીવને રાગભાવ વર્તે છે. આથી સાધુ વિવેકપૂર્વક સંયમમાં ઉદ્યમ ન કરે તો, સ્વજનાદિ ન મળ્યા હોય તોપણ સ્વજન, ધનાદિ પ્રત્યે રાગભાવ થાય તેવી પ્રકૃતિ જીવમાં વર્તે છે, અર્થાત્ સંયમ લીધા પછી પણ તે શ્રાવકો, ઉપધિ વગેરેમાં મમત્વભાવ કરે છે. વળી સ્વજનાદિ મળ્યા હોય અને તેઓનો ત્યાગ કર્યો હોય તો પણ તેઓ પ્રત્યે રાગભાવ થાય તેવી પ્રકૃતિ જીવમાં વર્તે છે. આમ, અવિવેકનો ત્યાગ કરવામાં ન આવે તો સ્વજનાદિના ત્યાગમાત્રથી મમત્વ કરવાની પ્રકૃતિ જીવમાંથી જતી રહેતી નથી; કેમ કે સ્વજનો પ્રત્યે રાગભાવ કરવો તેવી જીવની પ્રકૃતિ દુષ્ટ છે. જયારે વિવેકસંપન્ન જીવ સ્વજનાદિ હોય કે ન હોય તોપણ વિવેકના બળથી સ્વજનાદિમાં રાગભાવ પેદા કરાવે તેવી પ્રકૃતિનો ત્યાગ કરે છે, માટે સંપત્તિ વગેરેથી રહિત દરિદ્રને પણ વિવેકના બળથી ત્યાગ સંભવે છે. ૧૦૭ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અવતરણિકા : उभययुक्तानां तु गुणमाह અવતરણિકાર્ય : ગાથા-૧૦૬માં ગ્રંથકારે દશવૈકાલિકસૂત્રના વચનથી, વ્યવહારનયની પ્રધાનતાથી સ્વજનાદિનો ત્યાગ કરનારને ત્યાગી કહ્યો અને ગાથા-૧૦૭માં સ્થાપન કર્યું કે ખરેખર સ્વજનાદિ હોતે છતે પણ પ્રતિબંધ દુષ્ટ છે. માટે સ્વજનાદિનો ત્યાગ કર્યા પછી પણ સ્વજનાદિનો પ્રતિબંધ ન તૂટે, તો તે બાહ્યત્યાગી ખરેખર ત્યાગી નથી. પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૮ હવે વળી, ઉભયથી યુક્ત જીવોના ગુણને=બાહ્યત્યાગથી અને અવિવેકના ત્યાગથી સંપન્ન એવા સાધુઓને થતા લાભને, કહે છે ગાથા : धण्णा य उभयजुत्ता धम्मपवित्तीइ हुंति अन्नेसिं । जं कारणमिह पायं केसिंचि कयं पसंगेणं ॥ १०८ ॥ केसिं ति दारं गयं ॥ અન્વયાર્થ : ૩મયનુત્તા યુ=અને ઉભયથી યુક્ત=બાહ્યત્યાગ અને અવિવેકના ત્યાગથી યુક્ત જીવો, થળા= ધન્ય છે, અં=જે કારણથી જ્ઞ =અહીં=સંસારમાં, સિષિ અનેસિ=કેટલાક અન્યોની ધમ્મપવિત્તીફ ધર્મપ્રવૃત્તિનું પાયં વ્હારi=પ્રાયઃ કારણ હુંતિ=થાય છે. પસંોળ યં=પ્રસંગ વડે સર્યું. સિં=‘કોને’ તિ=એ પ્રકારનું વારં = દ્વાર થયું ગયું = પૂરું થયું. ગાથાર્થ : = બાહ્યત્યાગ અને અવિવેકના ત્યાગથી યુક્ત જીવો ધન્ય છે, જે કારણથી સંસારમાં કેટલાક અન્યોની ધર્મપ્રવૃત્તિનું પ્રાયઃ કારણ થાય છે. પ્રસંગથી સર્યું. ટીકા : धन्याश्चोभययुक्ता=बाह्यत्यागाविवेकत्यागद्वयसम्पन्नाः, किमित्यत आह- धर्म्मप्रवृत्तेर्भवन्ति अन्येषां प्राणिनां यद्=यस्मात् कारणमिह प्रायेण केषाञ्चिदन्येषामिति कृतं प्रसङ्गेनेति गाथार्थः ॥ १०८ ॥ ટીકાર્ય : અને ઉભયથી યુક્તો=બાહ્યત્યાગ અને અવિવેકનો ત્યાગ એ બંનેથી સંપન્ન જીવો, ધન્ય છે. કયા કારણથી ? એથી કહે છે- જે કારણથી અહીં=લોકમાં, પ્રાયઃ કરીને કેટલાક અન્યોની=અન્ય પ્રાણીઓની, ધર્મપ્રવૃત્તિનું કારણ થાય છે. પ્રસંગથી સર્યું. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૮ ૧૬૩ ભાવાર્થ : અવિવેકના ત્યાગથી તપ-સંયમમાં ઉદ્યમ થાય છે અને તપ-સંયમમાં કરાતા ઉદ્યમથી સાધુ ત્યાગી બને છે, તોપણ પૂર્વભવમાં કરેલી ધર્મની આરાધનાવાળા ધર્મી જીવોને સ્વજન, ધન, વૈભવ વગેરે મળેલો હોવા છતાં ભૂતકાળમાં લેવાયેલા ધર્મના બળથી પ્રાયઃ કરીને આ ભવમાં પણ નિમિત્ત પામીને સંસારનો ત્યાગ કરવાના મનોરથો થાય છે, અને તે પુણ્યશાળી જીવો બાહ્ય વૈભવાદિને અને અવિવેકને છોડે છે, તેવા ઉભયના ત્યાગથી યુક્ત જીવોને ધન્ય છે. અહીં પ્રશ્ન થાય કે વૈભવાદિ વગરના પણ અવિવેકના ત્યાગથી ત્યાગી થાય છે, તેમને ધન્ય ન કહેતાં ઉભયત્યાગીને ધન્ય કેમ કહ્યા? તેથી કહે છે કે બાહ્યત્યાગથી અને અવિવેકના ત્યાગથી યુક્ત જીવો દીક્ષા ગ્રહણ કરે તો તેઓ સંસારમાં પણ પ્રાયઃ કરીને કેટલાક જીવોની ધર્મપ્રવૃત્તિનું કારણ બને છે; કેમ કે પુણ્યશાળી જીવો મહાવૈભવાદિને છોડતી વખતે અતિવિવેકપૂર્વક ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે મહાપૂજા રચાવે, દેવ-ગુરુ-ધર્મની પ્રભાવના થાય તે રીતે વરસીદાનનો વરઘોડો કાઢે, સામૂહિક પૂજા કરવા ઉત્તમ વસ્ત્રો-આભૂષણોથી સજ્જ થઈને ઉત્તમ સામગ્રીઓ સાથે જાહેરમાં જિનાલયમાં આવે, ઓચ્છવ-મહોત્સવ રચાવે, ધર્મનું અંગ બને અને ધર્મની પ્રભાવના થાય તે રીતે અનુકંપાદાન કરે, વગેરે પ્રકારની ઉચિત પ્રવૃત્તિઓથી યુક્ત એવી પુણ્યશાળી જીવોની સંયમગ્રહણની ક્રિયા, અનેક જીવોને ધર્મ પ્રત્યે સભાવ પેદા કરવાનું કારણ બને છે. વળી કેટલાક જીવોને તો તેમના ત્યાગને જોઈને, “ખરેખર આ સંસારમાં ત્યાગ જ શ્રેષ્ઠ છે”, એ પ્રકારની બુદ્ધિ પેદા થાય છે, તેથી અન્ય જીવો પણ સંસારને છોડીને આત્મહિત સાધવા માટે પ્રયત્નશીલ બને છે. જયારે બાહ્ય વૈભવાદિ વગરના જીવો અવિવેકના ત્યાગપૂર્વક સંયમગ્રહણ કરે તો તેઓ ત્યાગી તો બને છે, પરંતુ ઉભયત્યાગીની જેમ ઘણા જીવોની ધર્મપ્રવૃત્તિનું કારણ બનતા નથી. અહીં પ્રાય:' શબ્દથી એ કહેવું છે કે કેટલીક વખત ઉભયત્યાગી વ્યક્તિથી પણ કોઈને ધર્મની પ્રાપ્તિ ન થાય, છતાં ઉભયત્યાગીથી બહુધા ઘણા જીવોને લાભ થવાનો સંભવ છે. હવે “સિ' દ્વારની સમાપ્તિ કરતાં ગ્રંથકાર કહે છે કે પ્રસંગથી સર્યું. અર્થાત દીક્ષા કોને આપવી? તે વાત ગાથા-૩૨ થી ૫૧માં બતાવતાં દીક્ષા યોગ્ય જીવોના ગુણો અને વય બતાવી. તેથી એ પ્રાપ્ત થયું કે આઠ વર્ષથી માંડીને અનત્યન્તવૃદ્ધ મનુષ્ય દીક્ષાયોગ્ય ગુણોવાળો હોય, તો તે દીક્ષાનો અધિકારી છે. અને ત્યાં ગ્રંથકારને સ્મરણ થયું કે કેટલાક લોકો બાલને દીક્ષા માટે અયોગ્ય કહે છે અને ભક્તભોગીને જ દીક્ષા માટે યોગ્ય કહે છે; વળી અન્ય કેટલાક મતવાળા સ્વજનાદિ વગરનાને જ દીક્ષાયોગ્ય કહે છે; વળી કોઈક મત સ્વજનાદિથી યુક્તને જ દીક્ષાયોગ્ય કહે છે, તો તે સર્વ મતમાં વસ્તુસ્થિતિ શું છે ? કે જેથી દીક્ષા માટે કોણ યોગ્ય છે તેનો નિર્ણય થઈ શકે? તે જણાવવું ગ્રંથકારને આવશ્યક લાગ્યું. તેથી દીક્ષાયોગ્ય જીવોના વર્ણનમાં પ્રસંગથી સ્મરણ થયેલી તે વાતને ગાથા-પર થી ૧૦૮ માં બતાવી. આ રીતે સર્વ પ્રાસંગિક કથન બતાવીને તેનું યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું, જેથી ખરેખર દીક્ષાનો અધિકારી કોણ છે? તેનો યથાર્થ નિર્ણય થઈ શકે. આથી ‘હિં' દ્વારની સમાપ્તિમાં ગ્રંથકાર કહે છે કે પોતે જે આ પ્રાસંગિક કથન કર્યું છે, તે પ્રસંગથી સર્યું. એમ કહીને પ્રાસંગિક કથન પૂરું કરીને આગળની ગાથાથી અન્ય દ્વારનો પ્રારંભ કરે છે. તે ૧૦૮ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કસ્મિન” દ્વાર | ગાથા ૧૦૯-૧૧૦ અવતરણિકા : __केभ्य इति व्याख्यातम्, इदानी कस्मिन्निति व्याख्यायते, कस्मिन् क्षेत्रादौ प्रव्रज्या दातव्या ? इत्येतदाह - અવતરણિકાર્ય : પ્રવ્રયાવિધાન નામની પ્રથમ વસ્તુનાં પાંચ દ્વારોમાંથી ગાથા-૩૨ થી ૧૦૮માં “: એ પ્રકારનું ત્રીજું દ્વાર વ્યાખ્યાન કરાયું, હવે “મિ' એ પ્રકારનું ચોથું દ્વાર વ્યાખ્યાન કરાય છે. અને “ન્િ' દ્વારનો અર્થ કરતાં કહે છે કે કયા ક્ષેત્રાદિમાં પ્રવ્રયા આપવી જોઈએ? એથી આને = પ્રવ્રજ્યા માટે યોગ્ય ક્ષેત્રાદિના ગુણોને, કહે છે – ગાથા : ओसरणे जिणभवणे उच्छुवणे खीररुक्खवणसंडे। गंभीरसाणुणाए एमाइपसत्थखित्तम्मि ॥१०९॥ दिज्ज ण उभग्गझामिअसुसाणसुण्णामणुण्णगेहेसु । छारंगारकयारामेज्झाईदव्वदुठे वा ॥११०॥ અન્વયાર્થ : સર=સમવસરણમાંeભગવાન જે ક્ષેત્રમાં રહેલા હોય તેવા ક્ષેત્રમાં, (અથવા તેવા ક્ષેત્રના અભાવમાં) નિમવ=જિનભવનમાં, (અથવા) ૩છુવ=ઈભુવનમાં (અથવા) વીર+qવા સંકે =ક્ષીરવૃક્ષવાળા વનખંડમાં=જેના પાંદડામાંથી દૂધ નીકળતું હોય એવા વૃક્ષવાળા વનમાં, (અથવા) મસામુID=ગંભીર સાનુનાદમાં=જયાં બોલવાથી ગંભીર પ્રતિશબ્દ નીકળતો હોય તેવા સ્થાનમાં, મારૂપ સ્થવિHિ=આવા પ્રકારની આદિવાળા પ્રશસ્ત ક્ષેત્રમાં %િ= (દીક્ષા) આપવી જોઈએ; મારૂામિકસુસાઈfસુધUામપુJUદેસુ ૩=પરંતુ ભગ્ન, ધ્યામિત, સ્મશાન, શૂન્ય, અમનોજ્ઞ ઘરોમાં છારંવાર યારીમાબૂકે વા=અથવા ક્ષાર, અંગાર, કચરો અને ચરબી આદિ દ્રવ્યોથી દુષ્ટ એવા ક્ષેત્રમાં =નહિ. ગાથાર્થ : ભગવાન જે ક્ષેત્રમાં રહેલા હોય તેવા ક્ષેત્રમાં, તેવા ક્ષેત્રના અભાવમાં જિનભવનમાં અથવા ઈક્ષવનમાં અથવા જેના પાંદડામાંથી દૂધ નીકળતું હોય એવા વૃક્ષવાળા વનમાં અથવા જ્યાં બોલવાથી ગંભીર પ્રતિશબ્દ નીકળતો હોય તેવા સ્થાનમાં, આવા પ્રકારની આદિવાળા પ્રશસ્ત ક્ષેત્રમાં દીક્ષા આપવી જોઈએ; પરંતુ ભગ્નઘરોમાં, દગ્ધઘરોમાં, સ્મશાનમાં, શૂન્યઘરોમાં, અમનોજ્ઞઘરોમાં અથવા ક્ષાર, અંગાર, કચરો અને ચરબી વગેરે દુષ્ટ પદાર્થોવાળા ક્ષેત્રમાં દીક્ષા ન આપવી જોઈએ. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કસ્મિન્' દ્વાર ગાથા ૧૧૦-૧૧૧ ટીકા : समवसरणे= भगवदध्यासिते क्षेत्रे वृत्ते, तदभावे वा जिनभवने = अर्हदायतने, इक्षुवने प्रतीते, क्षीरवृक्षवनखण्डे=अश्वत्थादिवृक्षसमूहे, गम्भीरसानुनादे=महाभोगप्रतिशब्दवति एवमादौ प्रशस्ते क्षेत्रे, आदिशब्दात् प्रदक्षिणावर्त्तजलपरिग्रह इति गाथार्थः ॥ १०९ ॥ एवम्भूते क्षेत्रे दद्यात्, न तु भग्नध्यामितश्मशानशून्यामनोज्ञगृहेषु दद्यात्, ध्यामितं = दग्धं, तथा क्षाराङ्गारात्रकरामेध्यादिद्रव्यदुष्टे वा क्षेत्रे न दद्यात्, आदिशब्दोऽमेध्यस्वभेदप्रख्यापक इति गाथार्थः ॥ ११०॥ * ‘‘Çમાર્િ’’ માં ર્િ શબ્દથી પ્રદક્ષિણા આપતા આવર્તીવાળાં જલાશય જ્યાં હોય તેવા સ્થાનનું ગ્રહણ કરવાનું છે. *‘‘અમેધ્યાત્િ’’ માં આવિ શબ્દથી અમેધ્ય જેવા શરીરના અશુચિ પદાર્થોના અવાંતર ભેદોનું ગ્રહણ કરવાનું છે અર્થાત્ અમેધ્યથી ચરબી અને આવિ શબ્દથી લોહી, હાડકાં, માંસ વગેરેનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : સમવસરણમાં = ભગવાન દ્વારા અધ્યાસિત એવા વૃત્ત ક્ષેત્રમાં = ભગવાન દ્વારા આશ્રય કરાયેલ વિદ્યમાન ક્ષેત્રમાં; અથવા તેનો ભગવાન દ્વારા આશ્રય કરાયેલ ક્ષેત્રનો, અભાવ હોતે છતે જિનભવનમાં =અર્હા આયતનમાં; પ્રતીત એવા ઇક્ષુવનમાં; ક્ષીરવૃક્ષવાળા વનખંડમાં = અશ્વત્થાદિ વૃક્ષોના સમૂહવાળા ક્ષેત્રમાં; ગંભીર સાનુનાદમાં = મહાભોગના પ્રતિશબ્દવાળા ક્ષેત્રમાં, આવા વગેરે પ્રશસ્ત ક્ષેત્રમાં; ‘‘વમાનો’’ માં આવિ શબ્દથી પ્રદક્ષિણાના આવર્તાવાળા જલનો પરિગ્રહ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. = આવા પ્રકારના ક્ષેત્રમાં પ્રવ્રજ્યા આપે, પરંતુ ભગ્ન, ધ્યામિત, શ્મશાન, શૂન્ય અને અમનોજ્ઞ ઘરોમાં પ્રવ્રજ્યા ન આપે; ધ્યામિત એટલે દગ્ધ, અથવા તે રીતે ક્ષાર, અંગાર, અવકર, અમેધ્ય આદિ દ્રવ્યોથી દુષ્ટ એવા ક્ષેત્રમાં પ્રવ્રજ્યા ન આપે. ‘“અમેધ્યાવિ' માં આવિ શબ્દ અમેધ્યના પોતાના ભેદનો પ્રખ્યાપક અપવિત્ર પદાર્થોના પ્રકારોને બતાવનાર છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. II૧૦૯/૧૧૦ અવતરણિકા : = व्यतिरेकप्राधान्यतः कालमधिकृत्याह - અવતરણિકાર્ય : હવે વ્યતિરેકની = ક્યારે દીક્ષા ન આપવી જોઈએ એની, પ્રધાનતાથી કાલને આશ્રયીને કહે છે – 511211: ૧૬૫ चाउद्दसिं पण्णरसिं च वज्जए अट्ठमिं च नवमिं च । छट्टि च चउत्थि बारसिं च सेसासु दिज्जाहि ॥ १११॥ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ પ્રજ્યાવિધાનવસ્તક / કઝિન' દ્વાર | ગાથા ૧૧૧-૧૧૨ અન્વચાર્યું : વાર્ષિ=ચૌદશ, પ00 ર=અને પંચદશી = પૂનમ-અમાસ, ગ =અને આઠમ, નવ = અને નોમ, છત્ર=અને છઠ્ઠ, વસ્થિ વાર્ષિ ૨૦ચોથ અને બારસ વન-=વર્જવી જોઇએ, (અને) લેલા =શેષ તિથિઓમાં વિMાદિક(પ્રવ્રજ્યા) આપવી જોઇએ. ગાથાર્થ : ચૌદશ, પૂનમ-અમાસ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ, બારસ વર્જવી જોઇએ અને શેષ તિથિઓમાં પ્રવજ્યા આપવી જોઇએ. ટીકા : - चतुर्दशी पञ्चदशी च वर्जयेत् अष्टमी च नवमीं च षष्ठी च चतुर्थी द्वादशी च, शेषासु तिथिषु दद्यात् अन्यासु दोषरहितास्विति गाथार्थः ॥१११॥ ટીકાર્ય : ચૌદશને, પંચદશીને=અમાસ-પૂનમને, આઠમને, નોમને, છઠ્ઠને, ચોથને અને બારસને વર્ષે, શેષમાં = દોષથી રહિત એવી અન્યતિથિઓમાં, પ્રવજ્યા આપે. ભાવાર્થ : પૂર્વની બે ગાથામાં કયા ક્ષેત્રમાં દીક્ષા અપાય અને કયા ક્ષેત્રમાં ન અપાય તે બતાવ્યું. હવે કઈ તિથિઓમાં દીક્ષા અપાય અને કઈ તિથિઓમાં દીક્ષા ન અપાય તે બતાવે છે- શુક્લ અને કૃષ્ણપક્ષની બંને ચૌદશ, અમાસ, પૂનમ, આઠમ, નોમ, છઠ્ઠ, ચોથ અને બારસ, આ તિથિઓમાં દીક્ષા ન આપવી અને આ સિવાયની પણ અન્ય જે તિથિઓ દોષરહિત હોય તેમાં દીક્ષા આપવી જોઇએ.૧૧૧૧ અવતરણિકા : नक्षत्राण्यधिकृत्याहઅવતરણિતાર્થ : હવે નક્ષત્રોને આશ્રયીને કહે છે ગાથા : तिसु उत्तरासु तह रोहिणीसुकुज्जा उसेहनिक्खमणं । गणिवायए अणुण्णा महव्वयाणंच आरुहणा ॥११२॥ અન્વયાર્થ : તિલુ ઉત્તરાણુ = ત્રણ ઉત્તરાઓમાં તોહિપુત્ર અને રોહિણીઓમાં સેનિમમi=શૈક્ષનું નિષ્ક્રમણ, For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬. પ્રવજ્યાવિધાનવસ્તક “કમિનું દ્વાર | ગાથા ૧૧૨-૧૧૩ વાય મUUUIT=ગણિ અને વાચકની અનુજ્ઞા, મધ્યયા ૪ સાદUTT=અને મહાવ્રતોની આરોપણા ન=કરવી જોઇએ. * “' પાદપૂરણ અર્થે છે. ગાથાર્થ : ત્રણ ઉત્તરાઓમાં અને રોહિણીઓમાં શૈક્ષનું નિષ્ક્રમણ કરવું જોઇએ, ગણિપદ અને વાચકપદની અનુજ્ઞા અને મહાવ્રતોની આરોપણા કરવી જોઇએ. ટીકા : तिसृषु उत्तरासु-आषाढादिलक्षणासु तथा रोहिणीषु, कुर्यात् शिष्यकनिष्क्रमणं दद्यात् प्रव्रज्यामित्यर्थः, तथा गणिवाचकयोरनुज्ञा एतेष्वेव क्रियते महाव्रतानां चारोपणेति गाथार्थः ॥११२॥ ટીકાર્ય આષાઢાદિસ્વરૂપ ત્રણ ઉત્તરાઓમાં = ઉત્તરાષાઢા, ઉત્તરાફાલ્ગની અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં, તથા રોહિણીઓમાં શિષ્યનું નિષ્ક્રમણ કરવું જોઇએ=દીક્ષાર્થીને પ્રવજ્યા આપવી જોઇએ, તથા આમાં જ = ઉપર વર્ણવેલ નક્ષત્રોમાં જ, ગણિ અને વાચકપદની અનુજ્ઞા અને મહાવ્રતોની આરોપણા કરાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે../૧૧૨ાા અવતરણિકા : वय॑नक्षत्राण्याह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં દીક્ષા સ્વીકારવા યોગ્ય નક્ષત્રો બતાવ્યાં, હવે દીક્ષા સ્વીકારવામાં વર્જવાયોગ્ય નક્ષત્રોને કહે છેગાથા : संझागयं १ रविगयं २ विडेरं ३ सग्गहं ४ विलंबिं च ५। राहुगयं ६ गहभिन्नं च ७ वज्जए सत्त नक्खत्ते ॥११३॥ અન્વયાર્થ : સંફા યંત્રસંધ્યાગત, વિ=વિગત, વ =વિવેર, સાર્દ =સગ્રહ, વિવિં ત્ર=અને વિલંબી, રાહુયં રાહુગત, મિન્ને ઘ=અને ગ્રહભિન્ન, સર નવજે (આ) સાત નક્ષત્રોને વન (દીક્ષા ગ્રહણ કરતી વખતે) વર્જવાં જોઇએ. ગાથાર્થ : સંધ્યાગત, રવિગત, વિર, સગ્રહ, વિલંબી, રાહુગત અને ગ્રહભિન્ન; એ સાત નક્ષત્રોને દીક્ષા ગ્રહણ કરતી વખતે વર્જવાં જોઇએ. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કસ્મિન” દ્વાર | ગાથા ૧૧૩ ટીકા : सन्ध्यागतं १ रविगतं २ विड्वेरं ३ सग्रहं ४ विलंबि च ५ राहुगतं ६ ग्रहभिन्नं च ७ वर्जयेत् सप्त नक्षत्राणि ।। "अत्थमणे संझागय, रविगय जहियं ठिओ उआइच्चो । विड्डेरमवद्दारिय, सग्गह कूरग्गहहयं तु ॥१॥ आइच्चपिट्ठओ जं विलंबि, राहूहयं तु जहिँ गहणं। मज्झेणं जस्स गहो गच्छइ तं होइ गहभिन्नं ॥ २॥ संझागयम्मि कलहो १ आइच्चगते य होइ णिव्वाणि २। विड्डेरे परविजओ ३ सगहम्मि य विग्गहो होई ४ ॥३॥ दोसो अभंगयत्तं होइ कुभत्तं विलंबिनक्खत्ते ५। .. राहुहयम्मि य मरणं ६ गहभिन्ने सोणिउग्गालो ७ ॥४॥" રૂતિ થાર્થ: શરૂા ટીકાર્ય : સંધ્યાગત, રવિગત, વિક્વેર, સગ્રહ અને વિલંબી, રાહુગત અને ગ્રહભિન્ન; એ સાત નક્ષત્રોવર્જવા જોઇએ. * અહીં દિનશુદ્ધિ ગ્રંથની ગાથા-૧૨૯ થી ૧૩૨ નું ઉદ્ધરણ ટીકામાં આપેલ છે, તેનો અર્થ નીચે પ્રમાણે તેમાં પ્રથમ વર્જવા યોગ્ય સાત નક્ષત્રોનું સ્વરૂપ બતાવે છે - (૧) સૂર્ય અસ્ત થયેછતે જે ઊગે તે સંધ્યાગત નક્ષત્ર છે, (૨) વળી જ્યાં જે સ્થાનમાં, આદિત્ય રહેલો હોય તે રવિગત નક્ષત્ર છે, (૩) ક્રૂરગ્રહથી અવદારિત હોયતે વિક્વેર નક્ષત્ર છે, (૪) વળી ક્રૂરગ્રહથી હણાયેલ હોય તે ગ્રહનક્ષત્ર છે, (૫) જે આદિત્યની પૃષ્ઠથી સૂર્યની પાછળ, રહેલ હોય તે વિલંબીનક્ષત્ર છે, (૬) વળી જેમાં સૂર્યનું ગ્રહણ થાય તે રાહુહત છેઃરાહુગતનક્ષત્ર છે, (૭) જેની મધ્યથી ગ્રહ જાય છે=પસાર થાય છે, તે ગ્રહભિન્નનક્ષત્ર થાય છે. * હવે આ સાત નક્ષત્રોમાં શુભ કાર્ય કરવાથી થતા અનર્થો જણાવે છે સંધ્યાગત નક્ષત્રમાં ક્લહ અને આદિત્યગતમાં=રવિગત નક્ષત્રમાં, નિર્વાણી=અશાંતિ, થાય છે. વિર નક્ષત્રમાં પરવડે વિજય અને સંગ્રહનક્ષત્રમાં વિગ્રહથાય છે. વિલંબી નક્ષત્રમાં અભંગયાત્રા=પરિભ્રમણરૂપદોષ, અને કુભક્ત=ખરાબ ભોજન, પ્રાપ્ત થાય છે. રાહહતમાં=રાહુગત નક્ષત્રમાં, મરણ અને ગ્રહભિન્નનક્ષત્રમાં શોણિતની=લોહીની, ઊલટી થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.ll૧૧૩ અવતરણિકા : उपसंहरन्नाहઅવતરણિતાર્થ : હવે ‘ મન' દ્વારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કમિન' દ્વાર | ગાથા ૧૧૪ ૧૯ ગાથા : एसा जिणाणमाणा खित्ताईआ य कम्मुणो हुँति । उदयाइकारणं जं तम्हा एएसु जइअव्वं ॥११४॥ कंमि व त्ति दारं गयं ॥ અન્વયાર્થ : નં=જે કારણથી ઉત્તારૂંક ક્ષેત્રાદિ મુળ =કર્મોના ૩યારૂવારdi=ઉદયાદિનું કારણ હુંતિ થાય છે, ત=તે કારણથી પ્રસુ=આમાં=શુદ્ધ ક્ષેત્રાદિમાં, નબૅકયત્ન કરવો જોઇએ. નિur મા =આ જિનોની આજ્ઞા છે. મિ=ક્યાં ત્તિ એ પ્રકારનું કાર=દ્વાર જયંકગયું =પૂરું થયું. *‘ા' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ : જે કારણથી ક્ષેત્રાદિ કર્મોના ઉદયાદિનું કારણ બને છે, તે કારણથી શુદ્ધ ક્ષેત્રાદિમાં યત્ન કરવો જોઇએ, એવી જિનેશ્વરોની આજ્ઞા છે. ટીકા : एषा जिनानामाज्ञा, यदुत-उक्तलक्षणेष्वेव क्षेत्रादिषु दातव्येति, क्षेत्रादयश्च कर्मणो भवन्ति उदयादिकारणं यद्=यस्मात्, यत उक्तम् "उदयक्खयक्खओवसमोवसमा जं च कम्मुणो भणिया। दव्वं खित्तं कालं भवं च भावं च संपप्प ॥१॥" यस्मादेवं तस्मात् एतेषु क्षेत्रादिषु यतितव्यं शुद्धेषु यत्नः कार्य इति गाथार्थः॥११४॥ ટીકાર્ય : અષા વિનાનામાના આ જિનોની આજ્ઞા છે, જે યદુતથી બતાવે છે-૩ીતા કહેવાયેલા લક્ષણવાળા જ ક્ષેત્રાદિમાં દીક્ષા આપવી જોઈએ. ‘તિ' જિનાજ્ઞાની સમાપ્તિ અર્થે છે. તેમાં હેતુ કહે છે- ક્ષેત્રાવ: માત્ અને જે કારણથી ક્ષેત્રાદિ કર્મોના ઉદયાદિનું કારણ થાય છે. કર્મોના ઉદયાદિમાં ક્ષેત્રાદિ કારણ બને છે, તેમાં સાક્ષી આપતાં યત ૩ન્ થી કહે છે અને જે કારણથી āવિત્ત વાતં વંર માવંત્ર સંપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભવ અને ભાવને પ્રાપ્ત કરીને મુજે કર્મોના ૩૬+થઈવ+વગોવસમોવસમા ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ મળિયા કહેવાયા છે. યસ્પર્વ... થાઈઃ જે કારણથી આમ છે=ક્ષેત્રાદિ કર્મોના ઉદયાદિનું કારણ છે એમ છે, તે કારણથી આમાં=શુદ્ધએવા ક્ષેત્રાદિમાં, યત્ન કરવો જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૧૧૪il. અવતરણિકા : कस्मिन्निति व्याख्यातम्, इदानी कथं वेति व्याख्यायते, कथंकेन प्रकारेण दातव्या ? इत्येतदाह - For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૧૫ અવતરણિકાર્ય : પ્રવ્રજ્યાવિધાન નામની પ્રથમ વસ્તુનાં પાંચ દ્વારોમાંથી ગાથા ૧૦૯ થી ૧૧૪ સુધીમાં “ક્ષિન એ પ્રકારનું ચોથું દ્વાર વ્યાખ્યાન કરાયું, હવે થવા' એ પ્રકારનું પાંચમું દ્વાર વ્યાખ્યાન કરાય છે. અને વર્થવ દ્વારનો અર્થ કરતાં કહે છે કે કેવી રીતે ક્યા પ્રકારથી, વ્રજ્યા આપવી જોઈએ? એથી આને= પ્રવ્રયા આપવા માટે યોગ્યવિધિને, કહે છે ગાથા : पुच्छ कहणं परिच्छा सामाइअमाइसुत्तदाणं च । चिइवंदणगाइविहीए तओ य सम्म पयच्छिज्जा ॥११५॥ दारगाहा ॥ અન્વયાર્થ : પુછે= પૃચ્છા, ૪vi = કથન, પરિ = પરીક્ષા સામા૩િમાફસુવા = અને સામાયિકાદિસૂત્રનું દાન, તો = અને ત્યાર પછી વિવંતUTI વિહીપ = ચૈત્યવંદનાદિ વિધિથી સí = સમ્યક્ પ9િM=(પ્રવ્રયા) આપવી જોઇએ. * “વારાહા' - આ ગાથા ‘વ’ દ્વારના અવાંતર દ્વારોનું સૂચન કરનારી ગાથા છે. ગાથાર્થ : પ્રવૃજ્યાભિમુખતાવિષયક પૃચ્છા કરે, સાધુક્રિયાની કથા કરે, સાવધના પરિહાર દ્વારા દીક્ષાર્થીની પરીક્ષા કરે અને વિશુદ્ધ આલાપક દ્વારા સામાચિકાદિસૂત્રનું દાન કરે ત્યારપછી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સમ્યમ્ પ્રવજ્યા આપે. ટીકા : प्र: प्रव्रज्याभिमुखताविषयः, कथनं = कथा साधुक्रियायाः, परीक्षा सावद्यपरिहारेण, सामायिकादिसूत्रदानं च विशुद्धालापकेन, ततश्चैत्यवन्दनादिविधिना वक्ष्यमाणलक्षणेन सम्यग् = असम्भ्रान्तः सन्, प्रयच्छेत् = प्रव्रज्यां दद्यादिति गाथासमुदायार्थः ॥११५॥ ટીકાર્ય પ્રવજ્યાની અભિમુખતાનાવિષયવાળોપ્રશ્ન, થન = સાધુસંબંધી ક્રિયાની કથા, સાવદ્યનાત્યાગવડેપરીક્ષા અને વિશુદ્ધ એવા આલાવા વડે સામાયિકાદિસૂત્રનું દાન; ત્યારપછી કહેવાનાર સ્વરૂપવાળી ચૈત્યવંદનાદિ વિધિથી સમ્યગું = અસંભ્રાંત છતા = સંભ્રમ-વગરના ગુરુ, પ્રવ્રયાને આપે. એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ : થે વા' દ્વારના પાંચ અવયવો છે. તેમાં પ્રથમ, પ્રશ્નો પૂછવા દ્વારા દીક્ષાર્થીની યોગ્યતાની પરીક્ષા For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૧૫-૧૧૬ ૧૧ કરવાની છે, જેનું વર્ણન પ્રશ્ન દ્વારથી આગળમાં કરાશે. ત્યારપછી દીક્ષાર્થી યોગ્ય જણાય તો તેને સાધુના આચારો બતાવવામાં આવે, જેથી તે આચારોનું વર્ણન સાંભળીને સંયમજીવનના આચારો પ્રત્યે તેનું કેવું વલણ છે ? તેનો નિર્ણય થઇ શકે. જો તે આચારો સાંભળીને તેને સંયમજીવન કઠિન લાગે અથવા તેનામાં સત્ત્વ ન હોય તો તેનો પ્રવ્રજ્યાનો પરિણામ શિથિલ પણ થાય, તો તે દીક્ષા ગ્રહણ કરવા માટે યોગ્ય નથી. તેથી જો તેનો નિર્ણય કર્યા વગર ગુરુ તેને દીક્ષા આપે તો દીક્ષા લીધા બાદ વ્રતના પાલનમાં તે અસમર્થ બને, તેથી આચારોનું કથન કર્યા પછી પ્રવ્રજ્યાભિમુખ થયેલ જીવને દીક્ષા આપવી જોઇએ. ન વળી, સંયમના આચારો સંભળાવ્યા પછી સાધુ સાથે તે કેવી રીતે રહે છે ? અને સાવદ્યવિષયક યતનાઓ તે કેવી પાળે છે ? તેની પરીક્ષા કરવામાં આવે; જેથી તેની યોગ્યતા વિશેષ રીતે નક્કી થાય. ત્યારપછી તેને સામાયિકાદિ સૂત્ર વિશુદ્ધ આલાપકપૂર્વક ભણાવે અને જ્યારે તે દીક્ષાગ્રહણ કરવા યોગ્ય સૂત્ર ભણી લે, ત્યારે ચૈત્યવંદન વગેરે વિધિપૂર્વક શુદ્ધ ઉચ્ચારણથી સંભ્રમ વગરના ગુરુ તેને પ્રવ્રજ્યા આપે. આ ચૈત્યવંદનાદિ સર્વ વિધિનું ક્રમસર આગળની ગાથાઓમાં વર્ણન કરાશે.।।૧૧૫। અવતરણિકા : अवयवार्थं तु ग्रन्थकार एवाह અવતરણિકાર્ય. પૂર્વગાથામાં ‘વર્જ્ય વા’દ્વારના પાંચ અવયવો બતાવ્યા, તે અવયવોના અર્થને વળી ગ્રંથકાર જ કહે છે ગાથા : અન્વયાર્થ ઃ - धम्मकहादाक्खित्तं पव्वज्जाअभिमुहं ति पुच्छिज्जा । को कत्थ तुमं सुंदर ! पव्वयसि च किं निमित्तं ति ॥ ११६ ॥ ધમ્મહાવાવિસ્ટત્ત=ધર્મકથાદિથી આક્ષિપ્ત એવા પન્વજ્ઞામિમુહં=પ્રવ્રજ્યાભિમુખને પુચ્છિન્ના=પૂછવું જોઇએ, સુંવર !=હે સુંદર ! તુમ હો=તું કોણ છે ? ત્ય=કયાં રહે છે ? નાિ નિમિત્તે = પદ્મપ્તિ=અને શા નિમિત્તે તું વ્રજે છે ? = પ્રવ્રજ્યા લેવા તૈયાર થયો છે ? * ગાથાના પૂર્વાર્ધમાં રહેલ ‘તિ’ પાદપૂર્તિ માટે છે. * ગાથાના અંતમાં રહેલ ‘તિ' પૃચ્છાની સમાપ્તિ માટે છે. ગાથાર્થ : ધર્મકથાદિથી આક્ષિપ્ત, પ્રવ્રજ્યાને અભિમુખ એવા દીક્ષાર્થીને પૂછવું જોઇએ કે હે સુંદર! તું કોણ છે ? કયાં રહે છે ? અને કયા કારણે તું દીક્ષા લેવા તૈયાર થયો છે ? For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૧૬-૧૧૦ ટીકા : ___धर्मकथाद्याक्षिप्तमिति धर्मकथया अनुष्ठानेन वा आवर्जितं, प्रव्रज्याभिमुखं तु सन्तं पृच्छेत्, कथमित्याह कः कुत्र त्वं सुन्दर ! कस्त्वं कुत्र वा त्वमायुष्मन्!, प्रव्रजसि वा किं निमित्तमिति गाथार्थः ॥११६॥ ટીકાર્ય : વળી ધર્મકથાદિ વડે આલિપ્ત = ધર્મકથા વડે અથવા અનુષ્ઠાન વડે આવર્જિત, એવા પ્રવ્રયાભિમુખ છતાને પૂછે, શું? એથી કહે છે- હસુંદર! તું કોણ છે? ક્યાં રહે છે? = હે આયુષ્માન્ !તું કોણ છે? અથવા તું ક્યાં રહે છે?, અને કયા નિમિત્તે તું પ્રવ્રયા લે છે? એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સાધુ દ્વારા કરાતી ધર્મકથાથી કે સાધુ દ્વારા પળાતા આચારોથી આવર્જિત થઈને કોઈ જીવ દીક્ષા લેવા માટે સન્મુખ થયેલો હોય, તો તે દીક્ષા સન્મુખ થયેલ જીવને સાધુ “હે સુંદર! એ પ્રકારના સંબોધનથી બોલાવે, જેથી ભાષાથી પણ દીક્ષાર્થીને મહાત્માઓ પ્રત્યે આદરભાવ થાય. ત્યારપછી સાધુ તેને પૂછે કે તું કોણ છે? આ પ્રકારે પૂછવાનું પ્રયોજન તેની યોગ્યતા નક્કી કરવા માટે છે. વળી તું ક્યાં રહે છે? અને તું સંયમ લેવા માટે કેમ તૈયાર થયો છે? એ પ્રકારના પ્રશ્નો પૂછે, જેથી દીક્ષાર્થીની પ્રાથમિક યોગ્યતા નક્કી કરી શકાય. ૧૧૬ll. અવતારણિકા : स खल्वाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં બતાવ્યા એ પ્રકારના પ્રશ્નોની પૃચ્છામાં ખરેખર તે=પ્રવજ્યાને અભિમુખ થયેલો જીવ, કહે છે અર્થાત્ કયા પ્રકારના જવાબ આપે છે? તે બતાવે છેગાથા : कुलपुत्तो तगराए असुहभवक्खयनिमित्तमेवेह। पव्वामि अहं भंते! इइ गेज्झो भयण सेसेसु ॥११७॥ અન્વયાર્થ : મંતે !=હે ભદંત! વનપુત્તો=હું કુલપુત્ર છું, તYID=તગરામાં રહું છું, કુદ=અહીં=સંસારમાં, સુમવવનિમિત્તમેá=અશુભ એવા ભવના ક્ષયના નિમિત્તે જ દંપબ્રામ=હું પ્રધ્વજું = પ્રવ્રજયા લેવા તૈયાર થયો છું. રૂડું આ પ્રમાણે (કહેતો) =ગ્રહણ કરવો; સેતુ=શેષમાં=પૃચ્છાના વિપરીત જવાબોમાં, મયા=ભજના છે વિકલ્પ છે. ગાથાર્થ : હે ભદંત ! હું કુલપુત્ર છું તગરા નગરીમાં હું રહું છું. સંસારમાં અશુભ એવા ભવના ક્ષય માટે જ હું For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ દ્વાર | ગાથા ૧૧૦ દીક્ષા લેવા તૈયાર થયો છું. આ પ્રમાણે કહે તો દીક્ષા માટે ગ્રહણ કરવો. વિપરીત જવાબ આપે તો દીક્ષા આપવાના વિષયમાં ભજના જાણવી. ટીકા : कुलपुत्रोऽहं तगरायां नगर्यामित्येतद् ब्राह्मणमथुराद्युपलक्षणं वेदितव्यमिति, अशुभभवक्षयनिमित्तमेवेह भवन्त्यस्मिन् कर्मवशवर्तिनः प्राणिन इति भवः = संसारः तत्परिक्षयनिमित्तमित्यर्थः, प्रव्रजामि अहं भदन्त ! इति = एवं ब्रुवन् ग्राह्यः, भजना शेषेषु = अकुलपुत्रान्यनिमित्तादिषु, इयं च भजना विशिष्टसूत्रानुसारतो દ્રષ્ટા , ૩ - "जे जहिं दुगुंछिया खलु मव्वावणवसहिभत्तपाणेसु । जिणवयणे पडिकुट्टा वज्जेयव्वा पयत्तेणं ॥१॥" ત્યાવાતિ થાર્થ: ૨૨૭ ટીકા : jનોદ્વે દિતવ્યહુંકુલપુત્ર છું, તગરાનગરીમાં રહું છું, આ પ્રકારનું આ કથન બ્રાહ્મણ, મથુરાનગરી આદિના ઉપલક્ષણરૂપ જાણવું. રતિ બે પ્રશ્નોના જવાબની સમાપ્તિ અર્થે છે. કશુમ... મહત્ત અહીં=આ સંસારમાં, અશુભ ભવના ક્ષયને માટે જ, તે સ્પષ્ટ કરવા “મવ' શબ્દનો અર્થ કરે છે- કર્મના વશમાં વર્તનારા પ્રાણીઓ જીવો, આમાં થાય છે એ ભવ=સંસાર, તેના=ભવના, પરિક્ષયના નિમિત્તે; હે ભદત! હું પ્રવ્રસું છું=પ્રવ્રજ્યા લઉં છું. રૂતિ = વિંધ્રુવ પ્રા: એ પ્રમાણે બોલતો એવો ગ્રાહ્ય છે = દીક્ષા માટે ગ્રહણ કરવા યોગ્ય છે. મનના....નિમિત્તાવિવુ અને શેષમાં = અકુલપુત્ર- અન્ય નિમિત્તાદિમાં, અર્થાત હું અકુલપુત્ર છું અને ભવક્ષય સિવાય અન્ય કોઇ નિમિત્તથી દીક્ષા લઉં છું વગેરે જવાબોમાં, ભજના છે. ચંદ્રષ્ટવ્યા અને આ ભજના વિશિષ્ટ સૂત્રોના અનુસારથી જાણવી. જે ય ર થી સાક્ષીપાઠ આપવા દ્વારા બતાવે છે – જેઓ નટિંજ્યાં = જે દેશમાં, પત્રાવUવિમિત્તપળેપ્રવ્રાજન, વસતિ, ભક્ત, પાનમાં યુછિયા દુર્ગછિત છે, વિથો જિનવચનમાં પટ્ટિા પ્રતિકુષ્ટ એવાઓને પ્રયત્નથી વળેલા વર્જવા જોઈએ. કૃત્યાદ્રિ'થી ભજનાને કહેનાર અન્ય શાસ્ત્રપાઠોનો સંગ્રહ કરવો. રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે દેશમાં જેઓ પ્રવ્રયા આપવા માટે, વસતિ આપવા માટે અને ભિક્ષા આપવા માટે જુગુપ્સનીય હોય અર્થાત્ જેઓની વસતિમાં સાધુ રહે તો, જેઓના આહાર-પાણી સાધુ પ્રહણ કરે તો, અને જેઓને દીક્ષા આપે તો For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૧૦ થી ૧૧૯ લોકોને જુગુપ્સા થાય તેવું હોય, તેવા જીવોને પ્રવ્રયા આપવાનો, તેવા લોકોની વસતિ વાપરવાનો અને તેવા લોકોના આહારાદિ ગ્રહણ કરવાનો જિનશાસનમાં નિષેધ કરાયેલ હોવાથી યત્નપૂર્વક તેઓનું વર્જન કરવું જોઇએ. અહીં કુલપુત્રના ઉપલક્ષણથી બ્રાહ્મણ વગેરે ઉચ્ચકુળો સમજવાં અને તગરાનગરીના ઉપલક્ષણથી મથુરાનગરી વગેરે આર્ય ક્ષેત્રો સમજવાં. || ૧૧૭ || અવતરણિકા : प्रश्न इति व्याख्यातं, कथामधिकृत्याह - અવતરણિતાર્થ : વાથદ્વા' દ્વારના પ્રથમ અવયવરૂપ પ્રશ્ન દ્વારનું પૂર્વની બે ગાથામાં વ્યાખ્યાન કરાયું, હવે સાધુક્રિયાની કથાને આશ્રયીને કહે છે ગાથા : साहिज्जा दुरणुचरं कापुरिसाणं सुसाहुचरिअंति। आरंभनियत्ताण य इहपरभविए सुहविवागे ॥११८॥ जह चेव उमोक्खफला आणा आराहिआ जिणिदाणं। संसारदुक्खफलया तह चेव विराहिआ होइ॥११९॥ અન્વયાર્થ : વિપુરિસાઈ કુરકુવરં=કાપુરુષોને દુરનુચર એવા અસાદુવમિં=સુસાધુના ચરિત્રને મામનિયત્તા ચ= અને આરંભથી નિવૃત્તોના રૂપમવિUઆભવ-પરભવ સંબંધી સુવિવા=શુભવિપાકોને સહિષ્ણા=કહેવા જોઇએ. મારે િ૩=વળી આરાધાયેલી નિળિતા મUT=જિનેન્દ્રોની આજ્ઞા નદ વેવં=જે પ્રમાણે જ મોવત્ની =મોક્ષના ફળવાળી છે, તદ વ=તે પ્રમાણે જ વિરાહિમ=વિરાધાયેલી (જિનેન્દ્રોની આજ્ઞા) સંસારયુવાવર્નયા=સંસારરૂપ દુઃખના ફળને આપનારી દોડું થાય છે. (એ પ્રમાણે દીક્ષાર્થીને કહેવું જોઇએ.) * “તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : કાયર પુરુષોને દુરનુચર એવા સુસાધુના ચરિત્રને અને આરંભથી નિવૃત્ત થયેલા જીવોના આભવપરભવના શુભવિપાકોને કહેવા જોઇએ. વળી આરાધેલી જિનેન્દ્રોની આજ્ઞા જે પ્રમાણે જ મોક્ષના ફળવાળી છે, તે પ્રમાણે જ વિરાધેલી જિનેન્દ્રોની આજ્ઞા સંસારરૂપ દુઃખના ફળને આપનારી થાય છે, એ પ્રમાણે દીક્ષાર્થીને કહેવું જોઇએ. ટીકા : साधयेत् कथयेत् दुरनुचरां कापुरु षाणां क्षुद्रसत्त्वानां सुसाधुक्रियामिति, तथा आरम्भनिवृत्तानां च इहपारभविकान् शुभविपाकान् प्रशस्तसुखदेवलोकगमनादीनि इति गाथार्थः ॥ ११८॥ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૧૮-૧૧૯ __यथैव तु मोक्षफला भवतीति योगः आज्ञा आराधिता=अखण्डिता सती जिनेन्द्राणां सम्बन्धिनीति, संसारदुःखफलदा तथैव च विराधिता खण्डिता भवतीति गाथार्थः ॥ ११९॥ ટીકાર્ય કાયર પુરુષોને = ક્ષુદ્ર સત્ત્વોને, દુરનુચર એવી સાધુની ક્રિયાને કહે અને તે રીતે આરંભથી નિવૃત્તોના આભવ-પરભવસંબંધી પ્રશસ્તસુખ અને દેવલોકમાં ગમનાદિ શુભવિપાકોને કહે. એ પ્રમાણે ગાથાર્થ છે. વળી, આરાધાયેલી = નહીં ખંડાયેલી છતી, જિનેન્દ્રોના સંબંધવાળી આજ્ઞા જે રીતે જ મોક્ષના ફળવાળી થાય છે, તે રીતે જ વિરાધાયેલી = ખંડાયેલી, આજ્ઞા સંસારરૂપ દુઃખના ફળને દેનારી થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. *‘પ્રશસ્ત સુખ’ એટલે આ લોકમાં આરંભની નિવૃત્તિથી પ્રગટ થતું ઉત્તમ એવું ચિત્તનું સુખ. ભાવાર્થ : દીક્ષા લેવાને અભિમુખ થયેલા જીવને પ્રશ્નો પૂછવા દ્વારા ગુરુએ પ્રથમ તેની દીક્ષાની યોગ્યતાનો નિર્ણય કરવાનો છે. ત્યારપછી સંયમજીવનદુષ્કર છે, અલ્પ સત્ત્વવાળા જીવોને દીક્ષા પાળવી કઠિન છે, અને કાયરપુરુષો કોણ છે? તે સર્વ વાત દીક્ષાને અભિમુખ થયેલા જીવને તેના ક્ષયોપશમ પ્રમાણે ઉચિત બોધ થાય તે રીતે કહેવી જોઈએ, જેથી દીક્ષા લેનાર વ્યક્તિ પોતાની શક્તિ વિચારીને નિર્ણય કરી શકે કે ખરેખર જે સત્ત્વથી હું દીક્ષા લેવા તૈયાર થયો છું તે સત્ત્વથી હું દીક્ષા પાળી શકીશ કે નહીં? ત્યારપછી સુસાધુઓ કેવી રીતે જીવે છે, તેનું ગુરુએ પ્રવ્રજયાભિમુખ વ્યક્તિ પાસે વિસ્તારથી વર્ણન કરવાનું છે, જેથી ઉત્તમ પુરુષોની શ્રેષ્ઠ આચરણાનું તેને જ્ઞાન થાય અને તે શ્રેષ્ઠ આચરણા માટે પોતે સંપન્ન છે કે નહીં? તેનું પણ તેને જ્ઞાન થાય. વળી, સંયમજીવન સર્વથા નિરારંભરૂપ છે, તેથી આરંભથી નિવૃત્ત થયેલા જીવોને આભવમાં પણ આરંભની પ્રવૃત્તિથી થતા ક્લેશો પ્રાપ્ત થતા નથી અને પરભવમાં પણ દેવલોકાદિ સુગતિની પ્રાપ્તિ થાય છે, ઇત્યાદિ કથન સાધુ પ્રવ્રજયાભિમુખ જીવ પાસે કરે, જેથી દુષ્કર એવા પણ સંયમજીવનના ઉત્તમ ફળને સાંભળીને તે પ્રવ્રયા લેવા માટે પ્રોત્સાહિત થાય. વળી, દીક્ષાર્થીને એ પણ કહેવું જોઇએ કે ભગવાનની આજ્ઞા મુજબ કરાયેલી આરાધના મોક્ષના ફળવાળી છે અને ભગવાનની આજ્ઞાના ખંડનરૂપ વિરાધના સંસારના પરિભ્રમણરૂપ દુઃખના ફળને આપનારી છે. આ પ્રમાણે કઠોર સંયમજીવનની ચર્યા સાંભળીને દીક્ષાર્થીનું મન થોડું પણ ઢીલું થાય તો, સંયમપ્રહણને અનુરૂપ ભૂમિકા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રવ્રજયાને અભિમુખ થયેલ જીવને પણ દીક્ષા ન આપવી; અને તેનામાં ફરીથી શક્તિનો સંચય થાય તો તેને દીક્ષા આપી શકાય, જેથી તે સંયમની વિશેષ આરાધના કરી શકે. આમ, ઉપરમાં વર્ણવેલ ઉપદેશ પ્રવ્રજયાભિમુખ જીવને આપ્યા પછી તે જીવ શક્તિ ન હોય તો પ્રવ્રયાગ્રહણમાં વિલંબ કરે અથવા પ્રવ્રજયા ન લે, તોપણ ઉપદેશ આપનાર ગુરુને કોઈ દોષ નથી. ૧૧૮| ૧૧ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૨૦ અવતરણિકા : જિગ્ન - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં દીક્ષાર્થીને કહેવા યોગ્ય ચાર વાતો બતાવી, તેમાં ભગવાનની આજ્ઞાની વિરાધનાનું વિશેષ ફળ દૃષ્ટાંત દ્વારા બતાવવા માટે લિ' થી સમુચ્ચય કરીને કહે છે ગાથા : जह वाहिओ अकिरियं पवज्जिउंसेवई अपत्थं तु । अपवण्णगाउ अहियं सिग्धं च स पावइ विणासं ॥१२०॥ અવયાર્થ : નદમ વાોિ = અને જેવી રીતે વ્યાધિત = રોગી, શિરિર્થ = ક્રિયાને પવનવું = સ્વીકારીને સપત્થ તુ લેવડું = અપથ્યને જ સેવે છે, સ = H = ચિકિત્સા સ્વીકારનાર રોગી, અપવUU/I3= અપ્રપન્નકથી = ચિકિત્સા નહીં સ્વીકારનાર રોગીથી, હિયં સિધં = અધિક અને શીઘ વિધાસં = વિનાશને પાવરું = પામે છે. * “તુ' વકાર અર્થમાં છે. ગાથાર્થ : અને જેવી રીતે રોગી ચિકિત્સારૂપ ક્રિયાને સ્વીકારીને અપચ્ચને જ સેવે છે, તે ચિકિત્સા સ્વીકારનાર રોગી ચિકિત્સા નહીં સ્વીકારનાર રોગી કરતાં અધિક અને જલદી વિનાશ પામે છે. ટીકા : यथा व्याधितस्तु कुष्ठादिग्रस्तः क्रियां (? प्रतिपद्य) प्रतिपत्तुं चिकित्सामाश्रित्य सेवते अपथ्यं तु, स किमित्याह-अप्रपन्नात् सकाशाद् अधिकं शीघ्रं च स प्राप्नोति विनाशम्, अपथ्यसेवनप्रकटितव्याधिवृद्धेरिति માથાર્થ: ૨૨૦ નોંધ : પ્રતિપત્ત ને સ્થાને પ્રતિપદ્ય હોય તેમ ભાસે છે. ટીકાર્ય : અને જે રીતે વ્યાધિત =કુષ્ઠાદિથી પ્રસાયેલો = કોઢ વગેરે રોગવાળો, ચિકિત્સાને આશ્રયીને ક્રિયાને સ્વીકારીને અપથ્ય જસેવે છે, તે શું? અર્થાત્ રોગી અપસેવે તો શું થાય? એથી કહે છે-નહીં સ્વીકારેલ કરતાં = જે રોગીએ ચિકિત્સા સ્વીકારેલ નથી તે રોગી કરતાં, તે = ચિકિત્સા સ્વીકારીને અપથ્ય સેવનાર રોગી, અધિક અને શીઘ વિનાશને પ્રાપ્ત કરે છે, કેમકે અપથ્યના સેવનથી પ્રગટેલાવ્યાધિની વૃદ્ધિ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૧ ૧૦૦ ગાથા : एमेव भावकिरिअंपवज्जिउं कम्मवाहिखयहेऊ। पच्छा अपत्थसेवी अहियं कम्मं समज्जिणइ ॥१२१॥ અન્વયાર્થ : મેવ = એવી રીતે જ મૂવાહિયે = કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુથી ભાવવિશ્વચિં = ભાવક્રિયાને પર્વવું = સ્વીકારીને પછી = પાછળથી પત્થવ = અપથ્યને સેવનારો દિ વર્મા = અધિક કર્મને સમન્નિડું = અર્જન કરે છે. ગાથાર્થ : એવી રીતે જ કર્મવ્યાધિના ક્ષય માટે ભાવક્રિયાને સ્વીકારીને પાછળથી અપથ્યનું સેવન કરનાર સાધુ અધિક કર્મનું અર્જન કરે છે. ટીકા : ___ एवमेव भावक्रियां-प्रव्रज्यां ( ? प्रतिपद्य) प्रतिपत्तुं, किमर्थमित्याह-कर्मव्याधिक्षयहेतोः, पश्चादपथ्यसेवी =प्रव्रज्याविरुद्धकारी अधिकं कर्म समर्जयति, भगवदाज्ञाविलोपनेन क्रूराशयत्वादिति गाथार्थः ॥१२१॥ નોંધ : પ્રતિપનું ને સ્થાને પ્રતિપદ હોય તેવું લાગે છે. ટીકાર્ય : એ રીતે જ પ્રવજ્યારૂપ ભાવક્રિયાને સ્વીકારીને, શા માટે? એથી કહે છે-કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુથી, ભાવક્રિયાને સ્વીકારીને પાછળથી અપથ્યને સેવનારો=પ્રવ્રજ્યાની વિરુદ્ધને કરનારો, અધિક કર્મને અર્જન કરે છે એકઠાં કરે છે; કેમ કે ભગવાનની આજ્ઞાનાવિલોપન દ્વારા પ્રવ્રયાની વિરુદ્ધ કરનાર સાધુનું ક્રૂરઆશયપણું છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કુષ્ઠાદિ રોગો અતિ ત્રાસ ઉત્પાદક હોય છે અને તે રોગથી કંટાળેલો રોગી તે રોગની ચિકિત્સા કરવા માટે તૈયાર થાય ત્યારે, સુવૈદ્ય આ રોગની ચિકિત્સા કરવી કેટલી મુશ્કેલ છે અને આ ચિકિત્સામાં અપથ્યનું વર્જન કેટલું આવશ્યક છે, તે સઘળું ચિકિત્સા કરાવનાર રોગીને યથાર્થ બતાવે છે; છતાં વ્યાધિથી ત્રસ્ત થયેલ રોગી ચિકિત્સા સ્વીકારે અને ચિકિત્સા કરાવતી વખતે સુધા, તૃષાદિ સહન ન થવાથી મનસ્વી રીતે આહાર-પાણી આદિ કરે, તો વ્યાધિથી પીડિત એવો જે અન્ય રોગી ચિકિત્સા સ્વીકારતો નથી, તેના કરતાં પણ આ ચિકિત્સા સ્વીકારનાર રોગીનો રોગ અધિક થાય છે અને તે શીધ્ર મરણરૂપ વિનાશને પામે છે; કેમ કે ઔષધના સેવનકાળમાં અપથ્યના સેવનથી વ્યાધિની અતિવૃદ્ધિ થાય છે. For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૦ થી ૧૨૨ આ જ રીતે કર્મરૂપ વ્યાધિના ક્ષય માટે ગ્રહણ કરેલ પ્રવ્રયા આત્માના ભાવરોગને મટાડવાની ક્રિયારૂપ છે, તોપણ જે સાધુ પ્રવ્રજયા ગ્રહણ કરવા છતાં પ્રવ્રજયાના આચારથી વિરુદ્ધ આચારના સેવનરૂપ અપથ્યને સેવતા હોય, તો સંયમ ગ્રહણ કર્યા પછી પણ તે સાધુ અધિક કર્મો ઉપાર્જે છે; કેમ કે ભગવાનની આજ્ઞાને વિલોપવાથી સંયમકાળમાં જ તે સાધુનો ક્રૂર આશય વર્તે છે. વિશેષાર્થ : પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી બાહ્ય આચરણાત્મક ક્રિયાઓ ભગવાનના વચનના સ્મરણપૂર્વક, ઉચિત કાળે અને ઉચિત રીતે સેવવાની છે; અને જે સાધુ તે રીતે સેવતા નથી તે સાધુને ભગવાનના વચન પ્રત્યે અનાદરભાવ છે તે જ તેમનો ક્રૂર આશય છે. તેથી કદાચ તે સાધુ મનસ્વી ભાવથી તપાદિમાં યત્ન કરતા હોય તોપણ દીર્ઘ સંસારનું અર્જન કરે છે. જેમ કે વજાચાર્યના ૪૯૯ શિષ્યોએ તીર્થયાત્રાના આશયથી ગુણવાન એવા ગુરુની આજ્ઞાનો લોપ કરીને તીર્થયાત્રારૂપ કૃત્ય કર્યું હતું, તોપણ તેઓએ અનંત સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત કર્યું. આમ, ગાથા-૧૧૮ થી ૧૨૧નું સર્વકથન દીક્ષા લેવા માટે તત્પર થયેલ મુમુક્ષુ આગળ ગુરુએ કરવું જોઈએ. ૧૨૦/૧૨૧il અવતરણિકા : कथेति व्याख्याता, परीक्षामाहઅવતરણિતાર્થ : વાથદ્વા' દ્વારના દ્વિતીય અવયવરૂપ કથા દ્વારનું ગાથા -૧૧૮ થી ૧૨૧ માં વ્યાખ્યાન કરાયું. તે સર્વ કથન સાંભળ્યા પછી પણ દીક્ષાર્થી સંયમ લેવા માટે તત્પર છે તેવું જણાય, તો સંયમની યોગ્યતાવિષયક તેની પરીક્ષા કરવી જોઇએ. તેથી પરીક્ષા દ્વારને કહે છેગાથા : अब्भुवगयं पि संतं पुणो परिक्खिज्ज पवयणविहीए। छम्मासं जाऽऽसज्ज व पत्तं अद्धाए अप्पबहुं ॥१२२॥ અન્વયાર્થ : મુવીર્થ પિ પુણો વળી (દીક્ષા લેવા માટે) અભ્યપગત પણ છતાને છપ્પાજં ન–છ મહિના સુધી પથવિહીપ-પ્રવચનની વિધિથી પવિM=પરી=પરીક્ષા કરે, વ=અથવા પત્ત પાત્રને=યોગ્યને, =પ્રાપ્ત કરીને=જાણીને, વા=અદ્ધાનું=કાળનું, મMવહું અલ્પબદુત્વ છે. ગાથાર્થ : વળી દીક્ષા લેવા માટે તત્પર થયેલા એવા પણ દીક્ષાર્થીની છ મહિના સુધી પ્રવચનમાં કહેલ વિધિથી ગુરુ પરીક્ષા કરે, અથવા દીક્ષાર્થીને દીક્ષા માટે યોગ્ય જાણીને કાળનું અલ્પત્વ કે બહુત્વ કરવું. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ દ્વાર | ગાથા ૧૨૨ ૧૦૯ ટીકા : अभ्युपगतमपि सन्तं पुनः परीक्षेत प्रवचनविधिना-स्वचर्याप्रदर्शनादिना, कियन्तं कालं यावदित्याहषण्मासं यावदासाद्य वा पात्रमद्धायाः अल्पबहुत्वम्, अद्धा = कालः, सपरिणामके पात्रविशेषे अल्पतर इतरस्मिन् बहुतरोऽपीति गाथार्थः ॥१२२॥ *“મમ્યુતિમપિ' માં 'મપિ' થી એ કહેવું છે કે સાધુક્રિયાની કથા સાંભળીને દીક્ષા લેવા માટે અનન્યુપગતની તો પરીક્ષા કરવાની નથી, પરંતુ દીક્ષા લેવા માટે અભ્યાગતની પણ પરીક્ષા કરવાની છે. ટીકાર્ય : વળી અભ્યાગત પણ છતાને = દીક્ષા લેવા માટે સન્મુખ આવેલા દીક્ષાર્થીને પણ, સ્વની ચર્યાના પ્રદર્શનાદિરૂપ = પોતાની આચરણાઓ દેખાડવા વગેરે રૂપ, પ્રવચનની વિધિ વડે પરીલે = ગુરુ પરીક્ષા કરે. પરીક્ષા કેટલા કાળ સુધી કરે? એથી કહેછે-છ માસ સુધી પરીક્ષા કરે, અથવા પાત્રને પામીને = તે જીવને દીક્ષા માટે યોગ્ય જાણીને, અદ્ધાનું અલ્પબહુપણું છે. અદ્ધા એટલે કાલ. તે અલ્પબદુત્વ સ્પષ્ટ કરે છે- સપરિણામક પાત્રવિશેષ હોતે છતે=પરિણતિવાળા વિશેષ પાત્ર હોય તો, અલ્પતર–છ માસથી ઓછો કાળ, અને ઈતર હોતે છ7=પરિણતિવાળા વિશેષ પાત્ર ન હોય તો, બહુતર કાળ પણ થાય છે અર્થાત્ છ મહિનાથી અધિક કાળ પણ તેની ગુરુપરીક્ષા કરે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દીક્ષા લેનાર વ્યક્તિને કથા દ્વારમાં બતાવ્યું એ પ્રમાણે દીક્ષાની દુરનુચરતા આદિ વાતો કરવા છતાં તે દીક્ષા લેવા માટે તૈયાર થાય, તો છ મહિના સુધી પોતાની ચર્ચા બતાવવા દ્વારા ગુરુએ શાસ્ત્રોક્ત વિધિથી તેની પરીક્ષા કરવી જોઇએ, એ પ્રકારનો સામાન્ય નિયમ છે. અને તે પરીક્ષા આ પ્રમાણે છે – દીક્ષાર્થીને રોજ સાધુસામાચારી અને સાધુસામાચારીમાં અપેક્ષિત યતનાઓ કેવી રીતે પાળવાની હોય? તે કહે, અને તે સાંભળીને જો તેને સંયમજીવન પ્રત્યે આદર થતો હોય અથવા તે પ્રકારે યાતનાઓ પાળવાનો તેનામાં અત્યંત ઉત્સાહ દેખાતો હોય અને સાધુ સાથે રહીને તે શક્ય યતનાઓ પાળતો હોય, તો તે દીક્ષાનો અર્થી સાધુજીવન માટે યોગ્ય છે, તેમ નક્કી થઈ શકે. પરંતુ જો તે સાધુસામાચારી સાંભળતો હોય અને તે પ્રમાણે પાલન કરતો હોય, તોપણ તેને તેવા પ્રકારની યાતનાઓ પાળવાની મનોવૃત્તિ થતી હોય તેમ ન દેખાતું હોય, અથવા તે પ્રમાણે સાંભળીને ક્ષણભર કરવાની ઇચ્છા હોવા છતાં પ્રકૃતિની ચંચળતાને કારણે તે પ્રકારની યાતનાઓ કરવા માટે પોતાના જીવનમાં સમ્યગ્યત્ન ન કરતો હોય, તો તે પ્રવ્રયા માટે અયોગ્ય છે, તેમ નક્કી થાય. તેથી તેવા જીવને પ્રવ્રજ્યા આપી શકાય નહિ. વળી, આ પરીક્ષાની વિધિ માત્ર બે-ચાર દિવસ કરવાની નથી, પરંતુ સામાન્ય રીતે છ મહિના સુધી કરવાની છે, જેથી ખ્યાલ આવે કે કેટલા કાળ સુધી તે ધીરતાપૂર્વક સમ્યગ્યતન માટે સાધુ સાથે રહીને પ્રયત્ન કરી શકે છે; અને જો છ માસ સુધી પરીક્ષા કરવામાં ન આવે તો દીક્ષા લેવાના ઉત્સાહથી કોઈ વ્યક્તિ પાંચ-પંદર દિવસ બાહ્ય યતનાઓ પણ કરી લે, પરંતુ એટલામાત્રથી તેની દીક્ષા માટેની યોગ્યતા નક્કી ન કરી શકાય; જ્યારે છ મહિના For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૨-૧૨૩ સુધી પરીક્ષા કરવાથી કોઈ દીક્ષાર્થી અયતનાની પ્રકૃતિવાળો હોય તો પણ ખ્યાલ આવી જાય; કેમ કે કોઇ પણ વ્યક્તિ થોડા દિવસ બરાબર સંયમને યોગ્ય યતનાઓ પાળી શકે છે, પરંતુ ધીરેધીરે પોતાની મૂળ પ્રકૃતિ પ્રમાણે અયતનામાં પ્રયત્નવાળો બને છે. તેથી સંયમની સર્વપ્રવૃત્તિઓમાં છ મહિના સુધી દીક્ષાર્થીનું ધૈર્ય જણાય તો તેની દીક્ષા માટેની યોગ્યતા નક્કી કરી શકાય. વળી, ક્ષયોપશમની અલ્પતાને કારણે ક્યારેક દીક્ષાર્થી આરાધક હોવા છતાં તે પ્રકારનાયતનાના પરિણામને શીઘ પકડી શકે તેવો ન હોય, તો તેને છ મહિના કરતાં અધિક કાળ પણ સાથે રાખીને ગુરુ તેની સમ્યફ પરીક્ષા કરે, અને દીર્ઘ કાળ સાથે રાખ્યા પછી પણ જો તે દીક્ષાનો અર્થી યતનાપરાયણ ન દેખાય તો તેને દીક્ષા ન આપે; અને વળી કોઇક જીવ અસિલાયકાતવાળો હોય તો તેની યોગ્યતાવિશેષ જોઈને છ મહિના કરતાં અલ્પ કાળમાં પણ ગીતાર્થ મહાત્મા તેને દીક્ષા આપે. ૧રરા અવતરણિકા : परीक्षेति व्याख्यातं, साम्प्रतं सामायिकादिसूत्रमाहઅવતરણિતાર્થ : વીવા' દ્વારના તૃતીય અવયવરૂપ પરીક્ષા દ્વારનું વ્યાખ્યાન કરાયું. હવે સંયમને યોગ્ય એવા સામાયિકાદિ સૂત્રો દીક્ષાર્થીને આપવાનાં છે, તેથી સામાયિકાદિ સૂત્રને કહે છે ગાથા : सोभणदिणंमि विहिणा दिज्जा आलावगेण सुविसुद्धं । सामाइआइसुत्तं पत्तं नाऊण जं जोग्गं ॥१२३॥ અન્વયાર્થ : પનામ=પાત્રને જાણીને નોf=જે યોગ્ય છે, (ત) સીમાફિયુત્ત=સામાયિકાદિ સૂત્રને સમgિifમ =શોભન દિનમાં, વિદિપ=વિધિપૂર્વક, મનાવો=આલાપકથી વિશુદ્ધ સુવિશુદ્ધ સ્પષ્ટ, વિજ્ઞ= આપવાં જોઈએ. ગાથાર્થ : દીક્ષાર્થીને પાત્ર જાણીને જે સૂત્ર યોગ્ય હોય તે સામાયિકાદિ સૂત્રને શોભન દિવસમાં, વિધિપૂર્વક, આલાપકથી સ્પષ્ટ આપવાં જોઇએ. ટીકા : ___ शोभनदिने-विशिष्टनक्षत्रादियुक्ते विधिना-चैत्यवन्दननमस्कारपाठनपुरस्सरादिना दद्यात् आलापकेन, न तु प्रथमेव पट्टिकालिखनेन, सुविशुद्ध स्पष्टं सामायिकादिसूत्रं ( ? आदिना प्रतिक्रमणेर्यापथिकादिपरिग्रहः) प्रतिक्रमणेर्यापथिकादीत्यर्थः, पात्रं ज्ञात्वा यद्योग्यं तद् दद्यात्, न व्यत्ययेनेति गाथार्थः ॥१२३॥ For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ પ્રવજ્યાવિધાનવસ્તુક ! “કથ' દ્વાર | ગાથા ૧૨૩ નોંધ : ટીકામાં પ્રતિક્રમifથશાલીત્યર્થ છે, તેને સ્થાને મહિના પ્રતિક્રમર્યાપથવિપરિપૂર હોય તેમ ભાસે છે; કેમ કે સામયિલિસૂત્ર નો અર્થ પ્રતિક્રમણ, ઇરિયાવહિયાદિ થઇ શકે નહીં, પરંતુ “સામાયિાતિસૂત્ર'માં માપદથી પ્રતિક્રમણ, ઇરિયાવહિયા વગેરે સૂત્રનો પરિગ્રહ કરી શકાય. ટીકાર્થ : પાત્રને જાણીને= યોગ્ય એવા પ્રવ્રજ્યાભિમુખજીવને જાણીને, સામાયિકાદિસૂત્ર યોગ્ય હોય તેને = તેસૂત્રને, વિશિષ્ટનક્ષત્રાદિથીયુક્ત એવા શોભન દિનેચૈત્યવંદન, નવકારના પાઠનપુરરસર = બોલાવવાપૂર્વક, વગેરે વિધિથી આલાપકવડે સુવિશુદ્ધ સ્પષ્ટ, આપે; પરંતુ પહેલુંજપટ્ટિકામાં = પાટીમાં, લખવા દ્વારા નહિ; અનેવ્યત્યયથી નહીં, અર્થાત્ પાત્ર જીવ જેસૂત્રને યોગ્ય ધ્યેયતસૂત્ર તેને આપે, પણવિપરીત ક્રમથી આપે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - દીક્ષા લેવા માટે તૈયાર થયેલા પાત્ર જીવને વિશિષ્ટ નક્ષત્રાદિથી યુક્ત શુભ દિવસે સૂત્રનું પ્રદાન કરવું જોઇએ, અને તે સૂત્ર આપતાં પહેલાં ચૈત્યવંદન, નવકારનો પાઠ વગેરે વિધિ તેની પાસે કરાવવી જોઇએ, જેથી ઉત્તમ ભાવો દ્વારા દીક્ષાર્થીનું ચિત્ત વાસિત બને અને ચિત્ત ઉત્તમ ભાવોથી વાસિત બનવાને કારણે સાધુસામાચારીનાં સૂત્ર દીક્ષાર્થીમાં સમ્યફ પરિણમન પામે. આ રીતે ચૈત્યવંદન, નવકાર બોલાવવા વગેરેની વિધિ કર્યા પછી ગુરુ સામાયિકાદિ સૂત્રને સુવિશુદ્ધ ઉચ્ચારણપૂર્વક આલાપકથી આપે, પરંતુ “ચોપડીમાંથી જોઈને તું જાતે જ ભણી લે” એમ પ્રથમ જ ન કહે, અને ગુરુના મુખેથી સૂત્ર ગ્રહણ કર્યા પછી તે દીક્ષાર્થી ચોપડીમાંથી ગોખીને તે સૂત્રોને સ્થિર કરે. વળી, તે સૂત્ર ગુરુ સુવિશુદ્ધ ઉચ્ચારપૂર્વક બોલે અને દીક્ષાર્થી પાસે પણ તે રીતે સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક બોલાવે. વળી બધા જીવોના ક્ષયોપશમ, મૃતિ, શુદ્ધ ઉચ્ચારણની શક્તિ પણ સમાન હોતી નથી, માટે દીક્ષાર્થીની શક્તિનો વિચાર કરીને તેને માટે જે સૂત્ર યોગ્ય હોય તે સૂત્ર ગુરુ તેને આપે. અર્થાત્ પ્રથમ ભૂમિકામાં આ વ્યક્તિ અમુક સૂત્ર શુદ્ધ ઉચ્ચારપૂર્વક નહિ ભણી શકે તેમ ગુરુને જણાય, તો તે સૂત્રને છોડીને તેને યોગ્ય અન્ય સરળ સૂત્ર ભણાવે, અને જયારે અભ્યાસના ક્રમથી જોડાક્ષરવાળા શ્લોકો પણ યથાર્થ બોલી શકે તેવો ક્ષયોપશમ તેનામાં પ્રગટે ત્યારે તેને જોડાક્ષરવાળાં સૂત્ર ભણાવે, પરંતુ વ્યત્યયથી ન ભણાવે. એટલે કે ગુરુ શાસ્ત્રમાં બતાવેલ ક્રમથી જ તેને સૂત્ર આપે તો તે સૂત્ર ભણવાનો તેનો ક્ષયોપશમ ન હોવાથી તે દીક્ષાર્થી અશુદ્ધ સૂત્ર ગોખીને અશુદ્ધ બોલતો થઈ જાય. માટે તેની શક્તિના ક્રમથી વિપરીત સૂત્ર ન આપે,પરંતુ તેની શક્તિ પ્રમાણે ક્રમ સાચવીને આપે. વળી, કોઇ પટ્પ્રજ્ઞાવાળો દીક્ષાર્થી સૂત્રના ઉચ્ચાર સુવિશુદ્ધ બોલી શકતો હોય અને જોડાક્ષરો પણ યથાર્થ બોલી શકતો હોય, તો તેને શાસ્ત્રના ક્રમથી સૂત્ર આપે અને સાથે સાથે તેની શક્તિને અનુરૂપ સૂત્રના સામાન્ય અર્થો પણ સમજાવે, જેથી ક્રિયાકાળમાં તે વિશેષ ભાવો કરી શકે. I૧૨૩ અવતરણિકા : उक्तं सूत्रदानं,शेषविधिमाह For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૨૪ અવતરણિકાર્ય : ગાથા-૧૧૫માં બતાવેલ ‘વયં વા' દ્વારના ચોથા અવયવરૂપ સૂત્રદાન કહેવાયું=પ્રવ્રજ્યાભિમુખ જીવને સામાયિકાદિ સૂત્ર આપવાની વિધિ કહેવાઇ, હવે સૂત્ર આપ્યા પછી દીક્ષા લેવા માટેની શેષ વિધિને કહે છે ગાથા : तो अजाविहवं पूअं स करिज्ज वीयरागाणं । साहूण य उवउत्तो एअं च विहिं गुरू कुणइ ॥ १२४॥ અન્વયાર્થ : તત્તો અ=અને ત્યારપછી વત્તો સ=ઉપયુક્ત એવો તે=દીક્ષા લેવાની ઇચ્છાવાળો, નાવિદ્વં=યથાવિભવ =વૈભવ પ્રમાણે, વીયાળાં સાકૂળ થ=વીતરાગની અને સાધુઓની પૂર્ણાં=પૂજાને રિઝ્ન=કરે, સં 7= અને આ=આગળમાં કહેવાનાર, વિદ્િ = વિધિને ગુરૂ = ગુરુ ુરૂ =કરે છે. ગાથાર્થ : અને ત્યારપછી ઉપયુક્ત એવો પ્રવ્રજ્યાની ઇચ્છાવાળો મુમુક્ષુ વૈભવને અનુરૂપ વીતરાગની અને સાધુઓની પૂજા કરે છે અને આગળ કહેવાશે એ વિધિ ગુરુ કરે છે. ટીકા : ततश्च तदुत्तरकालं यथाविभवं = यो यस्य विभवः विभवानुरूपमित्यर्थः, पूजां सः = प्रविव्रजिषुः कुर्यात् वीतरागाणां=जिनानां माल्यादिना, साधूनां वस्त्रादिना, उपयुक्तः सन्निति, एनं च वक्ष्यमाणलक्षणं विधिं गुरुः =आचार्यः करोति, सूत्रस्य त्रिकालगोचरत्वप्रदर्शनार्थं वर्त्तमाननिर्देश इति गाथार्थः ॥ १२४॥ ટીકાર્ય : અને ત્યારપછી−તેનાથી ઉત્તરકાલને વિષે=સામાયિકાદિ સૂત્રના અધ્યયન પછી, ઉપયુક્ત છતો તે= પ્રવ્રજ્યાની ઇચ્છાવાળો, યથાવિભવ=જેનો જે વૈભવ હોય તે વૈભવને અનુરૂપ, માલ્યાદિ દ્વારા=પુષ્પાદિ દ્વારા, વીતરાગની=જિનની, અને વસ્ત્રાદિ દ્વારા સાધુઓની પૂજાને કરે, અને આ=કહેવાનાર લક્ષણવાળી, વિધિને ગુરુ=આચાર્ય, કરે છે. સૂત્રના ત્રિકાલગોચરત્વના પ્રદર્શન અર્થે ‘વતિ' એમ વર્તમાનનો નિર્દેશ છે. તેથી એ પ્રાપ્ત થાય કે આચાર્ય આ વિધિને ભૂતકાળમાં કરતા હતા, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં પણ કરશે; એ જણાવવા માટે વૃ ધાતુનું વર્તમાનકાળનું ક્રિયાપદ મૂકેલ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દીક્ષાર્થી સૂત્રનો અભ્યાસ કરી લે પછી તેને ગુરુ દીક્ષા આપે છે અને તેમાં પ્રથમ દીક્ષાર્થી પોતાના વૈભવને અનુરૂપ ભગવાનની અને સાધુઓની ભક્તિ કરે અને તે ભક્તિ પણ ઉપયોગપૂર્વક કરે છે; કેમ કે તેને સંયમગ્રહણ કરવું છે, તેથી ભગવાનના ગુણોથી અને સંયમી એવા મહાત્માના ગુણોથી દીક્ષાર્થીએ પોતાના ચિત્તને રંજિત For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૨૪-૧૨૫ બનાવવાનું છે. તેથી ભગવાનની ભક્તિ કરતી વખતે ભગવાનના ગુણોમાં તેનું ચિત્ત ઉપયોગવાળું હોય તો સંયમને પ્રતિબંધક એવાં ક્લિષ્ટ કર્મોનો અપગમ થાય, જેથી ભાવથી સંયમની પ્રાપ્તિ સરળ બને. વળી સંયમમાં યતમાન એવા સાધુઓની વસ્ત્ર-પાત્ર વહોરાવવા વગેરે દ્વારા દીક્ષાર્થી ઉપયોગપૂર્વક ભક્તિ કરે, જેથી સાધુઓ પ્રત્યે તેને બહુમાન થાય કે ‘‘ખરેખર આ મહાત્માઓનું સંયમજીવન સફળ છે, જેઓની પૂજા દ્વારા હું પણ તેમના જેવા જ ભાવસંયમને પ્રાપ્ત કરું.” આ પ્રકારના ઉપયોગપૂર્વક સાધુઓની ભક્તિ કરવાથી સંયમગ્રહણ કરતી વખતે વીર્યનો પ્રકર્ષ થાય તો સંયમગ્રહણકાળમાં ભાવથી ગુણસ્થાનકની સ્પર્શના થાય છે. ૧૨૪॥ અવતરણિકા : પૂર્વગાથાના અંતે કહ્યું કે ગુરુ, આગળમાં કહેવાશે એ દીક્ષાદાનની વિધિને કરે છે. તેથી તે વિધિ દર્શાવવા માટે પ્રથમ વિધિનાં દ્વારો બતાવે છે – ગાથા : ૧૮૩ चिइवंदण रयहरणं अट्ठा सामाइयस्स उस्सग्गो । सामाइयतिगकड्डण पयाहिणं चेव तिक्खुत्तो ॥ १२५॥ दारं ॥ અન્વયાર્થ : ષિવંવળ રયહાળું = ચૈત્યવંદન, રજોહરણ, અા = અષ્ટા, સામાયH Kળો = સામાયિકનો ઉત્સર્ગ, સામાયતિકૂળ = સામાયિકત્રિકનું કર્ષણ, તિવ્રુત્તો પયાદ્દિગં ચેવ = અને (શિષ્યને) ત્રણ વાર પ્રદક્ષિણા (કરાવે છે.) ગાથાર્થ : ચૈત્યવંદન કરે છે, રજોહરણ અર્પણ કરે છે, અષ્ટા ગ્રહણ કરે છે, સામાયિકનો કાયોત્સર્ગ કરે છે, ત્રણ વાર સામાયિકસૂત્ર બોલે છે અને શિષ્યને ત્રણ વાર પ્રદક્ષિણા કરાવે છે. ટીકા : चैत्यवन्दनं करोति, रजोहरणमर्पयति, अष्टा गृह्णाति, सामायिकस्योत्सर्ग इति कायोत्सर्गं च करोति, सामायिकत्रयाकर्षणमिति तित्रो वाराः सामायिकं पठति, प्रदक्षिणां चैव त्रिकृत्वः = तिस्रो वाराः शिष्यं कारयतीति ગાથાસમુવાવાર્થ: ॥૨॥ ટીકાર્ય : ચૈત્યવંદન કરે છે, રોહરણ અર્પે છે, અષ્ટા ગ્રહણ કરે છે=થોડા કેશનો લોચ કરે છે, અને સામાયિકનો ઉત્સર્ગ=કાયોત્સર્ગ કરે છે, ત્રણ વાર સામાયિકસૂત્ર બોલે છે, અને શિષ્યને ત્રણ વાર પ્રદક્ષિણા કરાવે છે. આ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે=સામાન્યથી અર્થ છે. For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૬ * ગાથા - ૧૩૯ માં ગણી શબ્દનો અર્થ તોવરપ્રદUસ્વરૂ પામણ કરેલ છે. આથી 'અષ્ટા’ શબ્દનો થોડા કેશનું ગ્રહણ કરે = લુંચન કરે, તેવો અર્થ થાય છે. / ૧૨૫ | અવતરણિકા : अवयवार्थं त्वाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં દીક્ષા આપવાની વિધિનાં દ્વારો બતાવ્યાં. વળી તે દ્વારોરૂપ અવયવોના અર્થને કહે છે ગાથા : सेहमिह वामपासे ठवित्तु तो चेइए पवंदंति । साहूहिं समं गुरवो थुइवुड्डी अप्पणा चेव ॥१२६॥ અન્વયાર્થ : રૂદ અહીં=ચૈત્યવંદનની વિધિમાં, સેટું = શૈક્ષને વામપાસે = ડાબા પાસમાં વિત્ત = સ્થાપીને તો = ત્યારપછી સાહિંસરવો = સાધુઓ સાથે ગુરુ ગ્રેફા = ચૈત્યોને પવંતિ = વંદે છે. મMUT વેવ = (અને) પોતાના વડે જ ગુરૂવુઠ્ઠી = સ્તુતિવૃદ્ધિ થાય છે. ગાથાર્થ : ચૈત્યવંદનની વિધિમાં દીક્ષા લેનાર શિષ્યને ડાબા પડખે બેસાડીને, ત્યારપછી સાધુઓ સાથે ગુરુ, અહપ્રતિમારૂપ ચૈત્યોને વંદન કરે છે અને પોતે જ સ્તુતિની વૃદ્ધિ કરે છે. ટીકા : शिष्यकमिह प्रव्रज्याभिमुखं वामपार्वे स्थापयित्वा ततश्चैत्यानि-अर्हत्प्रतिमालक्षणानि प्रवन्दन्ते साधुभिः समं गुरवः, स्तुतिवृद्धिरात्मनैवेति आचार्या एव छन्दःपाठाभ्यां प्रवर्द्धमानाः स्तुतीर्ददतीति गाथार्थः ॥१२६॥ ટીકાર્ય : અહીં-ચૈત્યવંદનની વિધિમાં, પ્રવ્રજયાને અભિમુખ એવા શિષ્યને ડાબા પડખામાં સ્થાપન કરીને = શિષ્યને પોતાની ડાબી બાજુ બેસાડીને, ત્યારપછી સાધુઓ સાથે ગુરુ, અહિતની પ્રતિમાસ્વરૂપ ચૈત્યોને વંદે છે. અને પોતે જ સ્તુતિની વૃદ્ધિ કરે છે, અર્થાત્ આચાર્ય જ છંદ અને પાઠ યથાર્થ બોલવા દ્વારા પ્રકૃષ્ટ રીતે વધતી એવી સ્તુતિઓને આપે છે = કરે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૧૨૬ll. અવતરણિકા : वन्दनविधिमाह For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવરૂક | ‘કર્થ” હાર | ગાથા ૧૨૦ ૧૮૫ અવતરણિકાર્ય : હવે ચૈત્યવંદનની વિધિને કહે છે ગાથા : पुरओ उठंति गुरवो सेसा वि जहक्कमंतु सट्ठाणे। अक्खलिआइ कमेणं विवज्जए होइ अविही उ॥१२७॥ અન્વયાર્થ : ગુરવો = ગુરુ પુરો ૩= આગળ જ (અને) લેલા વિ= શેષ પણ = બાકીના સાધુઓ પણ, નંદમં તુ = યથાક્રમે જ કૃ = સ્વસ્થાનમાં હૃતિ = બેસે છે, (અને) મેvi = ક્રમથી અવqનાડું = અસ્મલિતઆદિ (સૂત્ર ઉચ્ચારણ કરે છે.) વિવMU = વિપર્યયમાં = ગુરુ આદિના બેસવાના સ્થાનને આશ્રયીને અને સૂત્રના ઉચ્ચારણને આશ્રયીને વિપરીત પ્રવૃત્તિમાં, વિદી૩ હો = અવિધિ જ થાય છે. ગાથાર્થ : આચાર્ય આગળ જ અને બાકીના સાધુઓ ક્રમ પ્રમાણે જ સ્વસ્થાનમાં બેસે છે, અને અખલિતાદિ ગુણોવાળાં ચૈત્યવંદનનાં સૂત્રનું ક્રમથી ઉચ્ચારણ કરે છે; ગુરુ આદિના બેસવાના સ્થાનને આશ્રયીને અને સૂત્રોચ્ચારણને આશ્રયીને વિપરીત પ્રવૃત્તિમાં અવિધિ જ થાય છે. ટીકા : ___ पुरत एव तिष्ठन्ति गुरवः आचार्याः, शेषा अपि सामान्यसाधवः यथाक्रममेव ज्येष्ठार्यतामङ्गीकृत्य स्वस्थाने तिष्ठन्ति, तत्रास्खलितादि=न स्खलितं न मिलितमित्यादिक्रमेण परिपाट्या सूत्रमुच्चारयन्तीति गम्यते, विपर्यये स्थानमुच्चारणं वा प्रति भवति अविधिरेव वन्दन इति गाथार्थः ॥१२७॥ ટીકાર્ય : ગુરુ = આચાર્ય, આગળજ રહે છે= બેસે છે, શેષ એવા સામાન્ય સાધુઓ પણ પર્યાયમાં જ્યેષ્ઠાર્યતાને આશ્રયીને યથાક્રમે જ પોતાના સ્થાનમાં બેસે છે. ત્યાં =દીક્ષાદાનની વિધિમાં, અસ્મલિતાદિવાળું = અલિત નહીંમિલિત નહીં ઈત્યાદિવાળું, સૂત્રક્રમથી=પરિપાટીથી, ઉચ્ચારે છે. સૂત્રપુત્રરત્ત એ પ્રકારનું ક્ષિાપદ મૂળગાથામાં અધ્યાહરે છે. સ્થાન અને ઉચ્ચારણ પ્રતિવિપર્યયમાં વંદનવિષયક અવિધિજથાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે..૧૨ અવતરણિકા : एतदेवाहઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે આચાર્ય અસ્મલિતાદિ ગુણોવાળા સૂત્રનું ઉચ્ચારણ કરે છે, અને વિપર્યયમાં અવિધિ થાય, તેથી આને જ = અલિતાદિ દોષોને જ, કહે છે For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૨૮ ગાથા : खलियमिलियवाइद्धं हीणं अच्चक्खराइदोसजुअं। वंदंताणं नेआऽसामायारि त्ति सुत्ताणा ॥१२८॥ दारं ॥ * ‘ટાર' શબ્દ ચૈત્યવંદનદ્વારની સમાપ્તિ અર્થે છે. અન્વયાર્થ : નિયમિનિયવીરૂદ્ધનમ્નલિત, મિલિત, વ્યાવિદ્ધ, ફ્રીf=હીન, અવ્યવસ્થરફિલોસનુમં=અત્યક્ષરાદિ દોષોથી યુક્ત વંવંતાપ વંદન કરતા એવાઓની સામાયાર=અસામાચારી ને=જાણવી, ત્તિ એ પ્રકારની સુત્તા=સૂત્રની આજ્ઞા છે. ગાથાર્થ : ખલિત, મિલિત, વ્યાવિદ્ધ, હીનાક્ષર, અત્યક્ષર આદિ દોષોથી યુક્ત સૂત્ર બોલવા દ્વારા વંદન કરતા એવા સાધુઓની અસામાચારી જાણવી, એ પ્રકારનો આગમનો અર્થ છે. ટીકા : स्खलितम् उपलाकुलायां भूमौ लाङ्गलवत्, मिलितंविसदृशधान्यमेलकवत्, व्याविद्धं विपर्यस्तरत्नमालावत्, हीनं = न्यून, अत्यक्षरादिदोषयुक्तमिति अत्यक्षरम् = अधिकाक्षरं आदिशब्दादप्रतिपूर्णादिग्रहः, इत्थं वन्दमानानां ज्ञेया असामाचारी = अस्थितिः, इति सूत्राज्ञा = आगमार्थ एवंभूत इति गाथार्थः ॥१२८॥ ટીકાર્ય : ઉપલથી આકુલ=પથ્થરોથી વ્યાપ્ત, એવી ભૂમિમાં લાંગલની જેમ હળની જેમ, અલિત; વિસદશ એવા ધાન્યોના મેળાની જેમ મિલિત; વિપર્યસ્ત એવીરત્નની માળાની જેમ વ્યાવિદ્ધ; હીન=ન્યૂન, અત્યક્ષરાદિ દોષોથી યુક્ત; અત્યક્ષર એટલે અધિક અક્ષર, સાદ્રિ શબ્દથી અપ્રતિપૂર્ણાદિનો ગ્રહ છે=સંગ્રહ છે. આ પ્રકારે વંદતા એવાઓની=આ અલિતાદિ દોષોવાનું સૂત્ર બોલવા દ્વારા ચૈત્યવંદન કરતા સાધુઓની, અસામાચારી-અસ્થિતિ અમર્યાદા, જાણવી. એ પ્રકારની સૂત્રાજ્ઞા છે=આવા પ્રકારનો આગમનો અર્થ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : (૧) જેમ પથરાઓવાળી ભૂમિમાં હળ ચલાવતાં ખચકાય, તેમ ખચકાતાં ખચકાતાં સૂત્રો બોલવાં, તે અલિતદોષ છે. (૨) જેમ જુદી જુદી જાતના ધાન્યના કણો ભેગા થઈ જાય, તેમ ઉતાવળથી ભિન્ન-ભિન્ન પદો એકી સાથે બોલાય અર્થાત સંપદા પ્રમાણે બોલવાને બદલે એક સંપદાનો શબ્દ અન્ય સંપદા સાથે જોડાઈ જાય તે રીતે બોલવું, તેમિલિતદોષ છે. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૨૮ થી ૧૩૦ (૩) વિપર્યસ્ત થયેલી રત્નમાળાની જેમ કોઇ સૂત્રમાં ત્ત્તયન્ શબ્દ હોવા છતાં વત્તયન્ બોલવું અને તેમાં રહેલ ‘વ’ કાર તે સૂત્રના જ અન્ય કોઇક પદમાંથી છૂટીને અહીં જોડાઇ ગયો હોય તો તે વ કાર વિપરીત રીતે આવિદ્ધ=જોડાયેલ, અક્ષરોનો દોષ કહેવાય, અને તે વ્યાવિદ્વદોષ છે. (૪) જે સૂત્રમાં જેટલા અક્ષરનું પદ હોય તેટલા અક્ષરથી ઓછા અક્ષર કરીને બોલવું, તે હીનાક્ષરદોષ છે. (૫) વળી જે સૂત્રમાં જેટલા અક્ષરનું પદ હોય તેટલા અક્ષરમાં અધિક અક્ષર ઉમેરીને બોલવું, તે અત્યક્ષરદોષ છે. ‘‘અત્યક્ષરાવિ’’ માં આવિ શબ્દથી અપ્રતિપૂર્ણાદિ સૂત્રના ઉચ્ચારણના દોષો ગ્રહણ કરવાના છે, અને કોઇ શબ્દોચ્ચાર કરતાં શબ્દ થોડો દબાઇને અધૂરો બોલવો અથવા તો દીર્ધ હોય તો હ્રસ્વ બોલવો, તે અપ્રતિપૂર્ણદોષ છે. આવા પ્રકારના ઉચ્ચારણના દોષોથી દીક્ષા વખતે વંદનની ક્રિયા કરવામાં આવે તો અસામાચારી થાય, અર્થાત્ તે ક્રિયા ઉચિતક્રિયારૂપ બનતી નથી. એ પ્રકારનો આગમનો અર્થ છે અર્થાત્ એ પ્રમાણે શાસ્રની આજ્ઞા છે. ૧૨૮।। અવતરણિકા : व्याख्यातं चैत्यवन्दनद्वारम्, अधुना रजोहरणद्वारं व्याचिख्यासुराह અવતરણિકાર્ય : ‘ચૈત્યવંદન’ દ્વારા વ્યાખ્યાન કરાયું, હવે ‘રજોહરણ’ દ્વારને વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે – ગાથા : ૧૮૭ वंदिय पुणुट्ठिआणं गुरूण तो वंदणं समं दाउं । सेहो भाइ इच्छाकारेणं पव्वयावेह ॥ १२९ ॥ इच्छामो त्ति भणित्ता उट्ठेडं कड्डिऊण मंगलयं । अप्पेइ रओहरणं जिणपन्नत्तं गुरू लिंगं ॥ १३० ॥ અન્વયાર્થ : = વંયિ = (ભગવાનને) વંદન કરીને ક્રિયાનું પુણ્ યુરૂન વળી ઉત્થિત એવા ગુરુને સમં = સામે = ભગવાન વગરેની સન્મુખ જ, વળ વાર્ડ = વંદન આપીને તે = ત્યારપછી સેહ્ન = શિષ્ય જ્ઞાારેનું ઇચ્છાકારથી પદ્મયાવે7 = તમે પ્રવ્રજ્યા આપો, (એ પ્રમાણે) મારૂ = કહે છે. રૂામો = અમે ઇચ્છીએ છીએ, ત્તિ = એ પ્રમાણે ખિત્તા કહીને, દ્વેૐ = ઊઠીને મંગલયું ટ્ટુિ ળ = મંગલકને કહીને ગુરૂ = ગુરુ નિપન્નત્ત = જિનપ્રજ્ઞપ્ત = ભગવાન વડે પ્રરૂપાયેલ, રોહળ નિતં = રજોહરણરૂપ લિંગને અપ્પેરૂ = અર્પે છે. – ગાથાર્થ : ભગવાનને વંદન કરીને વળી ઊભા થયેલા ગુરુને ભગવાન વગેરેની સન્મુખ જ વંદન કરીને ત્યારપછી શિષ્ય “ઇચ્છાપૂર્વક તમે પ્રવ્રજ્યા આપો” એમ કહે છે. “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહીને, ઊઠીને, પંચનમસ્કારસૂત્રને બોલીને ગુરુ ભગવાન વડે પ્રરૂપાયેલ રજોહરણરૂપ લિંગ શિષ્યને આપે છે. For Personal & Private Use Only = Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૯-૧૩૦ ટીકા : __वन्दित्वा द्वितीयप्रणिपातदण्डकावसानवन्दनेन पुनरु त्थितेभ्यः प्रणिपातान्निषण्णोत्थानेन गुरुभ्यः= आचार्येभ्यः ततः = तदनन्तरं वन्दनं समं = देवाद्यभिमुखमेव दत्त्वा शिक्षको भणति, किमिति तदाहइच्छाकारेण प्रव्राजयत अस्मानिति गम्यते एवेति गाथार्थः ॥१२९॥ ___ इच्छाम इति भणित्वा विशुद्धवचसा उत्थातुम् (? उत्थाय) ऊर्ध्वस्थानेन आकृष्य मङ्गलकंपठित्वा पञ्चनमस्कारम् अर्पयति रजोहरणं जिनप्रज्ञप्तं गुरुर्लिङ्गमिति गाथार्थः ॥१३०॥ નોંધ : ટીકામાં સ્થાન છે તેને સ્થાને સાથ હોય તેમ લાગે છે. ટીકાર્ય : દ્વિતીય પ્રણિપાતદંડકના અવસાનવાળા વંદન વડે જિનને વંદીને, પ્રણિપાતને કારણે નિષષ્ણ-ઉત્થાન વડે ફરી ઊઠેલા ગુરુને=આચાર્યને, સામે=દેવાદિની અભિમુખ જ, વંદન આપીને=કરીને, ત્યારપછી શિક્ષક કહે છે- શું? એથી તેને=શિક્ષકના કથનને, કહે છે- “ઇચ્છાથી અમને પ્રવજયા આપો.”મૂળગાથામાં રમાએ પ્રકારનો શબ્દ અધ્યાહાર જ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. અમે ઈચ્છીએ છીએ એ પ્રમાણે કહીને ઊદ્ધસ્થાન વડે ઊઠીને વિશુદ્ધ વચનથી મંગલકને કહીને= પંચનમસ્કારને બોલીને, ગુરુજિન વડે પ્રજ્ઞપ્ત એવા રજોહરણરૂપ લિંગને અર્પે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૨૭ થી ૧૨૮ માં ચૈત્યવંદન કરવાની વિધિ બતાવી, તે વિધિ પ્રમાણે બીજું નમુસ્કુર્ણ દંડક છે અંતે જેણે એવા વંદન દ્વારા અર્થાત્ ચાર થયો અને બે નમુસ્કુર્ણ સૂત્ર બોલીને ચૈત્યવંદન કરવા દ્વારા, ભગવાનને વંદન કરીને ઊભા થયેલા ગુરુને, ભગવાનની સન્મુખ જ શિષ્ય વંદન કરે અને વંદન કરીને ગુરુને કહે કે “તમે ઇચ્છાપૂર્વક અને પ્રવ્રયા આપો.” ત્યારપછી ગુરુ “તને દીક્ષા આપવા અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે વિશુદ્ધ વચન કહીને ઊભા થાય અને નવકારમંત્ર બોલીને ભગવાને બતાવેલ લિંગરૂપ રજોહરણ શિષ્યને આપે. આ પ્રકારની રજોહરણદાનની ક્રિયા છે. અહીં વિશુદ્ધવસ'નું તાત્પર્ય એ છે કે “અમે તને દીક્ષા આપવા ઇચ્છીએ છીએ”, એ પ્રકારનું વચન ગુરુ કોઇ મલિન આશયથી કે સ્વાર્થથી બોલતા નથી, પરંતુ શિષ્યનું કેવલ હિત કરવાના આશયથી બોલતા હોય છે. તેથી ગુરુનું રૂછીમો એ પ્રકારનું વચન વિશુદ્ધ આશયવાળું છે. ll૧૨૯/૧૩ ll અવતરણિકા : लिङ्गदान एव विधिमाह - અવતરણિતાર્થ : લિંગદાનમાં જ શિષ્યને રજોહરણ આપવાના વિષયમાં જ, વિધિને કહે છે For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ દ્વાર | ગાથા ૧૩૧-૧૩૨ ૧૮૯ ગાથા : पुव्वाभिमुहो उत्तरमुहो व देज्जाऽहवा पडिच्छिज्जा। जाए जिणादओ वा दिसाए जिणचेइआई वा ॥१३१॥ અન્વયાર્થ : પુષ્યામિમુહો સત્તરમુદો વ=પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખના પરિણાઈ વા=અથવા જે દિશામાંનો નિવેફગારું વા=જિનાદિ કે જિનચૈત્યો હોય તે દિશા સન્મુખ રહેલા ગુરુ રજોહરણ) વિજ્ઞ=આપે, હવ= અથવા (શિષ્ય રજોહરણ) પછMી સ્વીકારે. ગાથાર્થ : પૂર્વાભિમુખ રહેલા અથવા ઉત્તરાભિમુખ રહેલા અથવા જે દિશામાં જિનાદિ કે જિનમંદિરો હોય તે દિશા સન્મુખ રહેલા ગુરુ રજોહરણ આપે, અથવા તે દિશા સન્મુખ રહેલ શિષ્ય રજોહરણ ગ્રહણ કરે. ટીકા : पूर्वाभिमुख उत्तराभिमुखो वा दद्याद् गुरुः अथवा प्रतीच्छेत् शिष्यः, यस्यां जिनादयो वा दिशि, जिनाः मनःपर्यायज्ञानिनः अवधिसम्पन्नाश्चतुर्दशपूर्वधरा नवपूर्वधराश्च, जिनचैत्यानि वा यस्यां दिशि आसन्नानि, तदभिमुखो दद्यात् अथवा प्रतीच्छेदिति गाथार्थः ॥१३१॥ ટીકાર્ય : પૂર્વદિશાને અભિમુખ અથવા ઉત્તરદિશાને અભિમુખ એવા ગુરુશિષ્યને રજોહરણ આપે, અથવા શિષ્ય ગુરુ પાસેથી રજોહરણ સ્વીકારે; અથવા જે દિશામાં જિનાદિ જિનેશ્વરો, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનસંપન્ન સાધુઓ, ચૌદ પૂર્વધરો અને નવ પૂર્વધરો હોય; અથવા જે દિશામાં જિનચૈત્યો આસન્ન છેઃજિનમંદિરો નજીક હોય; તેને અભિમુખ = તે દિશાને સન્મુખરહેલા ગુરુ, રજોહરણ આપે અથવા તે દિશા અભિમુખ રહેલ શિષ્ય રજોહરણ સ્વીકારે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.ll૧૩૧૫ અવતરણિકા : रजोहरणं लिङ्गमुक्तम्, साम्प्रतं तच्छब्दार्थमाह - અવતરણિકા : ગાથા-૧૩૦ ના ઉત્તરાર્ધમાં કહેલ કે ગુરુ જિન વડે પ્રરૂપાયેલ રજોહરણરૂપ લિંગને આપે છે, તેથી રજોહરણરૂપલિંગ કહેવાયું. હવે તેના=રજોહરણરૂપ લિંગના, શબ્દાર્થને કહે છે ગાથા : हरइ रयंजीवाणं बझं अब्भंतरं च जं तेणं। रयहरणं ति पवुच्चइ कारणकज्जोवयाराओ॥१३२॥ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પ્રવજ્યાવિધાનવક , “કથ' દ્વાર | ગાથા ૧૩૨ અન્વયાર્થ : i=જે કારણે નવા જીવોની વનમંતરં ઘ=બાહ્ય અને અત્યંતરયંકરજને હરે છે, તેv= તે કારણે વરVImોવાર =કારણમાં કાર્યના ઉપચારથી રદિપાંકરજોહરણ તિ=એ પ્રમાણે પqવ્ય$ કહેવાય છે. ગાથાર્થ : જે કારણે જીવોની બાહ્ય અને અત્યંતર ધૂળનું હરણ કરે છે, તે કારણે કારણમાં કાર્યના ઉપચારથી રજોહરણ એ પ્રમાણે કહેવાય છે. ટીકા : ___ हरति = अपनयति रजो जीवानां बाह्यं - पृथिवीरजःप्रभृति अभ्यन्तरं च बध्यमानकर्मरूपं यद् = यस्मात्, तेन कारणेन रजोहरणमिति प्रोच्यते, रजो हरतीति रजोहरणम्, अभ्यन्तररजोहरणमाशङ्क्याह- कारणे कार्योपचारात्, संयमयोगो रजोहरस्तत्कारणं चेदमिति गाथार्थः ॥१३२॥ ટીકાર્ય જે કારણે જીવોની પૃથ્વીરજ વગેરે બાહ્ય રજ અને બંધાતા એવા કર્મરૂપ અત્યંતર રજને હરે છે-દૂર કરે છે, તે કારણે “રજોહરણ” એ પ્રમાણે કહેવાય છે. હવે રોહર શબ્દની વ્યુત્પત્તિ કરે છે- રજને હરે છે એ રજોહરણ; અત્યંતર રજોહરણને આશંકીને કહે છે, અર્થાત્ રજોહરણ અત્યંતર રજનું કેવી રીતે હરણ કરે છે? એ પ્રકારની શંકા કરીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કારણમાં કાર્યના ઉપચારથી, રજોહરણ અત્યંતર રજનું હરણ કરે છે, એમ કહેલ છે. અને તે કારણમાં કાર્યનો ઉપચાર સ્પષ્ટ કરે છે- સંયમયોગ અત્યંતર રજને હરનાર છે અને તેનું સંયમયોગનું, કારણ આ છે=રજોહરણ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. વિશેષાર્થ : રજોહરણથી જીવ સંયમને અનુકૂળ સમ્યગ્યતના કરી શકે છે અને સમ્યગ્યતનાની ક્રિયાથી જીવમાં જયણાનો પરિણામ પ્રગટે છે, જે સંયમયોગરૂપ છે; અને તે પરિણામથી કર્મરૂપી રજનો નાશ થાય છે. આમ રજોહરણરૂપ કારણમાં કર્મરૂપી રજનું હરણ કરનાર એવા સંયમયોગરૂપ કાર્યનો ઉપચાર કરીને અત્યંતર એવી કર્મરૂપ રજના નાશનું કારણ રજોહરણ છે, એમ કહેલ છે. II૧૩૨ અવતરણિકા : एतदेव प्रकटयति For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૩ ૧૯૧ અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે બાહ્ય રજને અને કારણમાં કાર્યના ઉપચાર દ્વારા અત્યંતર રજને દૂર કરનાર હોવાથી રજોહરણ કહેવાય છે, એને જ પ્રગટ કરે છેગાથા : संजमजोगा एत्थं रयहरणा तेसि कारणं जेणं। रयहरणं उवयारो भण्णइ तेणं रओ कम्मं ॥१३३॥ અન્વયાર્થ : =અહીં=બાહ્ય અને અત્યંતર રજને દૂર કરનાર હોવાથી રજોહરણ કહેવાય છે એ પ્રકારના કથનમાં, સંગમનો સંયમના યોગો રયદર =રજને હરનારા છે. નેui=જે કારણથી સિવારdi=તેઓનું=સંયમના યોગોનું, કારણ ચેહર =રજો હરણ છે, તેeતે કારણથી ૩વયારો =ઉપચાર છે – “રજો હરણ એ પ્રકારનો વ્યવહાર છે. તેમાં રજનું સ્વરૂપ બતાવે છે.) * રમો કર્મ રજ મારૂં=કહેવાય છે. ગાથાર્થ : બાહ્ય અને અત્યંતર રજને દૂર કરનાર હોવાથી રજોહરણ કહેવાય છે, એ કથનમાં સંચમના રોગો રજને હરનારા છે. જે કારણથી સંચમયોગોનું કારણ રજોહરણ છે, તે કારણથી “રજોહરણ” એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેમાં રજનું સ્વરૂપ બતાવતાં કહે છે કે બંધાતાં એવાં કર્મ એ રજ કહેવાય છે. ટીકા : ___ संयमयोगा: = प्रत्युपेक्षितप्रमृष्टभूभागस्थानादिव्यापाराः अत्र अधिकारे रजोहरणा: बध्यमानकर्महरा इत्यर्थः, तेषां = संयमयोगानां कारणं येन कारणेन रजोहरणमित्युपचारः तेन हेतुनेति, रजःस्वरूपमाह- भण्यते रजः कर्म बध्यमानकमिति गाथार्थः ॥१३३॥ ટીકાર્ય : આ અધિકારમાં સંયમના યોગો=પ્રત્યુપેક્ષાયેલ અને પ્રમાર્જાયેલ એવી ભૂમિના ભાગમાં સ્થાનાદિના વ્યાપારો, રજને હરનારા છેઃબંધાતા કર્મોનું હરણ કરનારા છે; જે કારણથી તેઓનું=સંયમયોગોનું, રજોહરણ કારણ છે, તે હેતુથી “રજોહરણ” એ પ્રકારે ઉપચાર છે=વ્યવહાર છે. રજના સ્વરૂપને કહે છેબંધાતું એવું કર્મ જ કહેવાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પ્રત્યુપેક્ષણા કરાયેલ અને પ્રમાર્જના કરાયેલ એવા ભૂમિભાગમાં સ્થાન, ઊર્ણ, અર્થ અને આલંબનરૂપ ચારિત્રાચારની ક્રિયાઓના વ્યાપાર કરવા એ સંયમના યોગો છે, અને આ સંયમના યોગો બંધાતી કર્મરૂપી રજને હરનારા છે; અને ભાવરજના હરણના અધિકારમાં ભાવરજ હરણ થવાનું કારણ સંયમના યોગો છે, પરંતુ બાહ્ય એવું રજોહરણ નહીં; છતાં સંયમયોગોમાં પ્રવૃત્તિ કરતી વખતે પ્રમાર્જના કરવા માટે રજોહરણ આવશ્યક છે, તેથી For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૩-૧૩૪ સંયમયોગો પ્રત્યે રજોહરણ કારણ છે. માટે સંયમયોગોના કારણમાં સંયમયોગોરૂપ કાર્યનો ઉપચાર કરીને ઓઘાને રજેહરણ' શબ્દથી વાચ્ય કરેલ છે. વળી, બંધાતાં કર્મો રજરૂપ છે; કેમકે કર્મો આત્માને મલિન કરે છે, આથી કર્મ આત્મા ઉપર લાગેલી રજસ્વરૂપ છે. ૧૩૩. અવતરણિકા : પૂર્વગાથામાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઓઘારૂપ લિંગને રજોહરણરૂપે સ્થાપન કર્યું, ત્યાં ગ્રંથકારને કેટલાકનો મત સ્મરણ થવાથી તે મત બતાવીને તે મતનું નિરાકરણ કરવા અર્થે કહે છે ગાથા : केई भणंति मूढा संजमजोगाण कारणं नेवं । रयहरणं ति पमज्जणमाईहुवघायभावाओ ॥१३४॥ અન્વયાર્થ : પHMUTHવધાવાવાઝો=પ્રમાર્જનાદિથી ઉપઘાતનો ભાવ હોવાને કારણે દરVi=રજોહરણ સંયમનોTT=સંયમયોગોનું IRi=કારણ નેવ=નથી જ, તિ=એ પ્રમાણે વેસ=કેટલાક મૂઢી=મૂઢો મuiતિ= કહે છે. * ‘નેવ' માં “ અલાક્ષણિક છે. ગાથાર્થ : પ્રમાર્જના આદિથી જીવોનો ઉપઘાત થતો હોવાને કારણે રજોહરણ એ સંચમના યોગોનું કારણ નથી જ, એ પ્રમાણે કેટલાક મૂઢો કહે છે. ટીકા : __ केचन भणन्ति मूढाः = दिगम्बरविशेषाः काष्टाः, संयमयोगानाम् - उक्तलक्षणानां कारणं नैव वक्ष्यमाणेन प्रकारेण रजोहरणमिति, यथा न कारणं तथाऽऽह-प्रमार्जनादिभिः = प्रमार्जनेन संसर्जनेन च उपघातभावात् પ્રનિતિ : શરૂ8I ટીકાર્ય : કેટલાક મૂઢોકકાષ્ટરૂપ દિગંબરવિશેષો, કહે છે- રજોહરણ કહેવાયેલ સ્વરૂપવાળા સંયમના યોગોનું કહેવાનાર પ્રકારથી કારણ નથી જ; જે રીતે કારણ નથી તે રીતે કહે છે, પ્રમાર્જનાદિ વડે= પ્રમાર્જનથી અને સંસર્જનથી, પ્રાણીઓનો ઉપઘાત થતો હોવાથી રજોહરણ સંયમયોગોનું કારણ નથી, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૪-૧૩૫ ૧૯૩ ભાવાર્થ : દિગંબર સંપ્રદાયમાં રહેલા કેટલાક દિગંબરવિશેષો માને છે કે રજોહરણ દ્વારા પ્રમાર્જના કરવાથી જીવોનો પરસ્પર સંશ્લેષ થાય છે અથવા તો જીવોનો ધૂળ વગેરે સાથે સંશ્લેષ થાય છે અને તેના કારણે જીવોનો ઉપઘાત થાય છે. માટે રજોહરણ સંયમયોગોનું કારણ નથી. આથી રજોહરણને સંયમયોગોનું કારણ કરીને સાધુના લિંગ તરીકે સ્વીકારવું અનુચિત છે. ૧૩૪ો. અવતરણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં દિગંબરવિશેષોનો મત બતાવતાં કહ્યું કે રજોહરણથી કરાતી પ્રમાર્જના અને સંસર્જન દ્વારા જીવોનો ઉપઘાત થાય છે, એને જ કહે છે ગાથા : मूइंगलिआईणं विणाससंताणभोगविरहाई। रयदरिथज्जणसंसज्जणाइणा होइ उवघाओ॥१३५॥ અન્વયાર્થ : (પ્રમાર્જના કરાય છ0) મૂડું નમા=કીડી આદિનો વિUTHવંતા મોવિરા =વિનાશ, સંતાનનો= પ્રબંધગમનનો, અને ભાગ્યનો=અનાજના દાણાનો, વિરહ આદિ થાય છે. (તથા) રથિન સંપન્નVIqI =રજ વડે દરના સ્થગન, સંસર્જનાદિ દ્વારા સવાઝોકઉપઘાત દોડું થાય છે. ગાથાર્થ : રજોહરણ દ્વારા પ્રમાર્જના કરાયે છતે કીડી આદિનો વિનાશ થાય છે, કીડી આદિના સ્વાભાવિક અવિચ્છિન્ન ગમનનો વિરહ થાય છે અને ભોગ્ય એવા અનાજનો વિરહ વગેરે થાય છે, અને ધૂળ ઊડવાને કારણે કીડી વગેરેનાં દરો ઢંકાઇ જવાથી અને ધૂળનો સંસર્ગ થવાથી કીડી વગેરે જીવોને ઉપઘાત થાય છે. ટીકા : प्रमार्जने सति मूइंगलिकादीनां पिपीलिकामत्कोटप्रभृतीनां विनाशसन्तानभोग्यविरहादयो भवन्तीति वाक्यशेषः, रजोहरणसंस्पर्शनादल्पकायानां विनाशः, एवं सन्तानः प्रबन्धगमनं भोग्यं सिक्थादि एतद्विरहस्तु भवत्येवेत्युपघातः, तथा रजोदरीस्थगनसंसर्जनादिना भवत्युपघात, इति सम्भवति च प्रमार्जने सति रजसा दरिस्थगनं तत्संसर्जने च सत्त्वोपघात इति गाथार्थः ॥१३५॥ For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૩૫-૧૩૬ ટીકાર્ય પ્રમાર્જન થયે છતે મૂઈગલિકાદિનો=કીડી, મંકોડા વગેરેનો, વિનાશ, સંતાન અને ભાગ્યનો વિરહ આદિ થાય છે. તે સ્પષ્ટ કરે છે- રજોહરણના સ્પર્શવાથી અલ્પ કાયોનો-નાના શરીરવાળા જીવોનો, વિનાશ થાય છે, આ રીતે સંતાન=પ્રબંધથી ગમન, ભોગ્ય=સિથાદિ, આ બેનો વળી વિરહ થાય છે જ, એથી ઉપઘાત થાય છે. તથા રજ વડે દરીનું કીડી આદિના દરોનું, સ્થગન સંસર્જનાદિ દ્વારા ઉપઘાત થાય છે, અને એ રીતે પ્રમાર્જન કરાયે છતે રજ વડે દરનું સ્થગન સંભવે છે, અને તેના સંસર્જનમાં ધૂળનો સંસર્ગ થવામાં, સત્ત્વોનોકજીવોનો, ઉપઘાત સંભવે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : રજોહરણ સંયમયોગોનું સાધન નથી, એ કથનમાં કેટલાક દિગંબરો યુક્તિ આપે છે કે રજોહરણથી પ્રમાર્જના કરવામાં આવે તો રજોહરણના સંસ્પર્શથી કેટલાક અલ્પકાયવાળા અર્થાતુ નાજુક શરીરવાળા કીડી વગેરે જીવોનો વિનાશ થાય, અથવા કીડી, મંકોડા આદિ સ્વાભાવિક રીતે ક્રમસર જતાં હોય તે રૂપ તેઓના પ્રબંધગમનનો વિરહ થાય; કેમ કે પ્રમાર્જના કરવાથી તેઓ આડા-અવળા ફેંકાઈ જાય છે અથવા કીડી વગેરે જંતુઓ અનાજના દાણા લઈને જતાં હોય તો પ્રમાર્જના કરવાથી તેના મુખમાંથી અનાજનો દાણો દૂર ફેંકાઈ જવાથી ભોગ્ય એવા અનાજના દાણાનો વિરહ થાય છે. આ રીતે પ્રમાર્જના કરવાથી અન્ય જીવોને કિલામણા થાય છે. વળી, રજોહરણ દ્વારા પ્રમાર્જના કરવાને કારણે ધૂળ ઊડવાથી કીડી વગેરેનાં દરો ધૂળ વડે ઢંકાઈ જાય તો તેઓને જવા-આવવામાં વિપ્ન પડે અથવા કીડી વગેરે જીવો ધૂળના સંસર્ગવાળા થવાથી તેઓને ઉપઘાત થાય છે. આથી દિગંબરો રજોહરણને સંયમયોગોના કારણરૂપે સ્વીકારતા નથી. ૧૩પા અવતરણિકા : एष पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિકાર્ય : આ=ગાથા-૧૩૪-૧૩પમાં બતાવ્યો એ, દિગંબરોના એક ભેદરૂપપૂર્વપક્ષ છે, અહીં તે પૂર્વપક્ષના કથનમાં, ઉત્તરને કહે છેઃગ્રંથકાર જવાબ આપે છે ગાથા : पडिलेहिउँ पमज्जणमुवघाओ कह णु तत्थ होज्जा उ?। अपमज्जिउंच दोसा वच्चादागाढवोसिरणे ॥१३६॥ અન્વયાર્થ : પfહત્વેદિકં=પડિલેહીને પમ =પ્રમાર્જન (કહેવાયેલું) છે, તત્વ=તેમાં વેદ પુeખરેખર કેવી રીતે ૩વધામો=ઉપઘાત દોm૩ થાય જ? અપમન્વયં વૈ=અને અપ્રમાર્જીને વીલાઢવોસિરોકવચ્ચદિવિષયક For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક | કર્થ દ્વાર | ગાથા ૧૩૬ આગાઢ હોતે છતે = મળ વગેરે જીવસંસક્ત ભૂમિમાં પરઠવવું પડે તેવું આગાઢ કારણ હોતે છતે, વોસિરાવવામાં રોસ= દોષો છે. * *' વિતર્ક અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગ્રંથકાર પૂર્વપક્ષને વિતર્ક કરે છે કે કેવી રીતે ત્યાં જીવોનો ઉપઘાત થાય જ ? * “3”ાવકાર અર્થમાં છે. ગાથાર્થ : શાસ્ત્રમાં ચક્ષુથી પડિલેહણ કરીને પ્રમાર્જન કરવાનું કહેવાયું છે. તેમાં કેવી રીતે જીવોનો ઉપઘાત થાય જ? અર્થાત્ ન જ થાય. અને આગાઢ કારણે પ્રમાર્જન કર્યા વગર મળ આદિ પરઠવવામાં દોષો થાય છે. ટીકા : प्रत्युपेक्ष्य चक्षुषा पिपीलिकाद्यनुपलब्धौ सत्याम् उपलब्धावपि प्रयोजनविशेषे यतनया प्रमार्जनं सूत्र उक्तम्, यतश्चैवमत उपघातः कथं नु तत्र भवेत्? नैव भवतीत्यर्थः, सत्त्वानुपलब्धौ किमर्थं प्रमार्जनमिति चेत्? उच्यते- सूत्रोक्ततथाविधसत्त्वसंरक्षणार्थम् उपलब्धावपि प्रयोजनान्तरे तु, अप्रमार्जने तु दोषः, तथा चाह-अप्रमृज्य च दोषाः वर्चआदावागाढव्युत्सर्गे, आदिशब्दान्निश्येकालिकादिपरिग्रह इति गाथार्थः ॥१३६॥ ટીકાર્ય : પ્રત્યુ —મવતીચર્થ, ચક્ષુ વડે પ્રત્યુપેશીને પિપીલિકાદિની=કીડી વગેરે જંતુઓની, અનુપલબ્ધિ હોતે છતે, પ્રયોજનવિશેષમાં જીવોની ઉપલબ્ધિ હોતે છતે પણ સૂત્રમાં =શાસ્ત્રમાં, યતના વડે પ્રમાર્જન કહેવાયું છે; અને જે કારણથી આમછે=ઉપરમાં કહ્યું એમ છે, એ કારણથી ત્યાં=રજોહરણ દ્વારા કરાતી પ્રમાર્જનામાં, કેવી રીતે ઉપઘાત થાય? અર્થાત્ ઉપઘાત ન જ થાય. સક્વીનુપત્ની...... ૩ – દષ્ટિપહિલેહણ કર્યા પછી સત્ત્વની અનુપલબ્ધિ હોતે છતે=જીવો ઉપલબ્ધ નહીં હોતે છતે, શા માટે રજોહરણ દ્વારા પ્રમાર્જન કહેવાયું છે? એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો તેને કહેવાય છે સૂત્રો ...પ્રયોગનાન્તરેતુ, જીવો ન હોય તોપણ સૂત્રમાં કહેવાયેલા તેવા પ્રકારના=ચક્ષુથી દેખી ન શકાય તેવા પ્રકારના, સત્ત્વોના જીવોના સંરક્ષણ અર્થે અને વળી ઉપલબ્ધિ હોતે છતે પણ=જીવો દેખાતા હોય તોપણ, પ્રયોજનાંતરમાં અન્ય કારણમાં, રજોહરણ દ્વારા પ્રમાર્જન કરવાનું કહેવાયું છે. મનને વળી, અપ્રમાર્જનમાં દોષ છે, અને તે રીતે કહે છે=જે રીતે પ્રમાર્જન નહીં કરવાથી દોષ થાય છે તે રીતે કહે છે, અને અપ્રમાર્જીનેકરજોહરણ દ્વારા પ્રમાર્જન કર્યા વગર, વચ્ચદિવિષયક આગાઢ હોતે છતે વ્યુત્સર્ગમાં=મળ આદિનાવિષયમાં આગાઢ કારણ હોતે છતે વોસિરાવવામાં, દોષો થાય છે. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૬ આ : “વર્બમાવો” માં માત્ર શબ્દથી નિશ્યકઅંગુલિકાદિનો પરિગ્રહ છે. તેથી એ પ્રાપ્ત થાય કે વર્યાદિની જેમ જ નિશ્યકઅંગુલિકા વગેરે પણ આગાઢ કારણ હોય તો સદોષ ભૂમિમાં રજોહરણથી પ્રમાર્જન કરીને પરઠવવાનું છે, જે રોગ વખતે સાધુના શરીરમાંથી નીકળતી કોઈ અશુચિને જણાવનાર પારિભાષિક શબ્દ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં દિગંબરવિશેષોએ કહેલ કે રજોહરણથી પ્રાર્થના કરવાને કારણે જીવોનો ઉપઘાત થાય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પ્રથમ ચક્ષુ વડે જીવો છે કે નહીં તે જોઈ લીધા પછી કીડી આદિ જીવો ન હોય તો પ્રમાર્જના કરવાની છે; અને કીડી આદિ હોય તોપણ સ્વાધ્યાય, ધ્યાન આદિ વિશેષ પ્રયોજન હોય અને અન્ય જીવરહિત ભૂમિની અપ્રાપ્તિ હોય, તો રજોહરણથી યતનાપૂર્વક પ્રાર્થના કરવાનું સૂત્રમાં કહેવાયેલું છે. આથી રજોહરણથી પ્રમાર્જના કરવાને કારણે જીવોનો ઉપઘાત થાય છે, એમ કેમ કહી શકાય? અર્થાત્ ન જ કહી શકાય. અહીં કોઈ કહે કે ચક્ષુથી જોયા પછી જીવો ન હોય તો પ્રમાર્જના કરવાનું પ્રયોજન શું? તેથી કહે છે કે સૂત્રમાં કહેવાયેલ, ચક્ષુથી દેખાય નહિ તેવા પ્રકારના સૂક્ષ્મ જીવોના રક્ષણ માટે પ્રમાર્જના કરવાની છે. અને ચક્ષુથી જોયા પછી જીવો દેખાતા હોય તોપણ સંયમની આરાધના કરવારૂપ વિશેષ પ્રયોજન હોય તોપણ પ્રમાર્જના કરવાની છે. વળી, આગાઢ કારણે મળ વગેરે પરઠવતી વખતે પ્રમાર્જના કરવામાં ન આવે તો દોષ પ્રાપ્ત થાય. આશય એ છે કે ઉત્સર્ગથી નિર્દોષ ભૂમિ મળે તો સાધુને મળ આદિ પરઠવવાનું છે. આથી જિનકલ્પી સાધુઓ શુદ્ધ ભૂમિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મળત્યાગ વગેરે કરતા નથી, પરંતુ જે સાધુઓ તેવા પ્રકારના સંઘયણબળવાળા નથી, તે સાધુઓ મળ વગેરેનો અવરોધ કરે તો ધ્યાન, સ્વાધ્યાય આદિનો વ્યાઘાત થવાથી તેઓનો સંયમનો પરિણામ વિનાશ પામે છે. તેથી તેવા સાધુઓ શુદ્ધ ભૂમિની પ્રાપ્તિ થતી ન હોય તો જીવસંસક્ત ભૂમિમાં જીવોનું રક્ષણ થાય તે રીતે રજોહરણથી પ્રાર્થના કરીને મળ આદિ પરવે; અને જો રજોહરણ રાખેલ ન હોય અને શુદ્ધ ભૂમિ ન મળતી હોય ત્યારે આગાઢ કારણે મળ આદિ પરઠતી વખતે જીવસંસક્ત ભૂમિની પ્રમાર્જના થઈ શકે નહીં, જેથી તે ભૂમિમાં રહેલ જીવોનો વિનાશ વગેરે દોષોની સંભાવના હોવાથી, જીવરક્ષા માટે સાધુને રજોહરણ આવશ્યક છે. ૧૩૬ll અવતરણિકા : अप्रमार्जनदोषानाह - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે બતાવ્યું કે રજોહરણથી પ્રમાર્જન કરવાને કારણે જીવોનો ઉપઘાત થતો નથી, હવે રજોહરણ ન રાખવામાં આવે તો અપ્રમાર્જનથી થતા દોષોને કહે છે For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૦ ૧૯. ગાથા : आयपरपरिच्चाओ दुहा वि सत्थस्सऽकोसलं नूणं। संसज्जणाइदोसा देहे व्व विहीए णो होति ॥१३७॥ दारं ॥ * “રા' શબ્દ રજોહરણ દ્વારની સમાપ્તિ અર્થે છે. અન્વયાર્થ : માયપરંપરિવ્યો =આત્મા અને પરનો પરિત્યાગ થાય, આથી) ૩ વિકબંને પ્રકારે પણ સ્થિ= શાસ્તાનું નૂપ અવોસનં=અવશ્ય અકૌશલ્ય છે. રેદે ત્ર=દેહની જેમ વિહા=વિધિપૂર્વક (પ્રમાર્જનાથી) સંસનVIફોસ=સંસર્જન આદિ દોષો જો હોંર્તિ થતા નથી. ગાથાર્થ : આત્માનો અને પરનો પરિત્યાગ થાય, માટે બંનેય પ્રકારે દિગંબરને અભિમત એવા ભગવાનનું ખરેખર અકુશલપણું છે. માટે જેમ વિધિપૂર્વક સાધુ આહાર વાપરે તો દેહ દ્વારા હિંસા વગેરે દોષો થતા નથી, તેમ વિધિપૂર્વક પ્રમાર્જન કરે તો રજોહરણ દ્વારા સંસર્જન વગેરે દોષો થતાં નથી. ટીકા : ___ यो हि कथञ्चित्पुरीषोत्सर्गमङ्गीकृत्यासहिष्णुः संसक्तं च स्थण्डिलं, तेन दयालुना स तत्र न कार्यः कार्यो वेति द्वयी गतिः, किञ्चातः? उभयथाऽपि दोषः, तथा चाह-आत्मपरपरित्यागः अकरणे आत्मपरित्यागः करणे परपरित्याग इति, किञ्चातः? इत्याह- द्विधाऽपि शासितुः त्वदभिमततीर्थङ्करस्य अकौशलं नूनम् अवश्यं, कुशलस्य चाकुशलतापादने आशातनेति । दोषान्तरपरिजिहीर्षयाछह-संसर्जनादिदोषाः पूर्वपक्षवाद्यभिहिता विधिना परिभोगे न भवन्ति देह इव= शरीर इव, अविधिना त्वसमञ्जसाहारस्य देहेऽपि भवन्त्येवेति गाथार्थः ॥१३७॥ ટીકાર્ય : થો દિ તિઃ વળી જે સાધુ પુરષોત્સર્ગને=મળત્યાગને, આશ્રયીને કોઈક રીતે અસહિષ્ણુ છે અને ડિલ=મળત્યાગ માટેની ભૂમિ, જીવોથી સંસક્ત છે, ત્યારે તે દયાળુ વડે ત્યાં=જીવસંસક્ત ભૂમિમાં, તે= મળત્યાગ, ન કરવો જોઈએ કે કરવો જોઈએ? એ પ્રકારે બે ગતિ થાય. વિવતિ?...પરંપરિત્યા અને આનાથી=બે ગતિ થવાથી, શું થાય? તે દર્શાવે છે- ઉભય પ્રકારે પણ દોષ છે. અને તે રીતે=બંનેય રીતે દોષ છે તે રીતે, કહે છે- આત્મા અને પરનો પરિત્યાગ થાય છે મળત્યાગ નહીં કરવામાં આત્માનો પરિત્યાગ અને મળત્યાગ કરવામાં પરનો પરિત્યાગ થાય છે. ‘રૂતિ’ આત્મા-પરના પરિત્યાગરૂપ દોષના સ્પષ્ટીકરણની સમાપ્તિ અર્થક છે. હિં રાતઃ?... માતા અને આનાથી=આત્મા અને પરનો પરિત્યાગ થવાથી, શું? એથી કરીને કહે છે- શાસન કરનારનું અર્થાત તને અભિમત=તારા વડે મનાયેલા તીર્થંકરનું, બંને પ્રકારે પણ અવશ્ય અકુશલપણું For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૦ છે; અને કુશલ એવા તીર્થંકરની અકુશલતાના આપાદનમાં આશાતના થાય છે. “રૂતિ પૂર્વપક્ષીની શંકાના સમાધાનની સમાપ્તિ અર્થે છે. તોષાન્તર...મદ-દોષાંતરનો પરિહાર કરવાની ઇચ્છા વડે કહે છે, અર્થાત ગાથા-૧૩૫ના પૂર્વાર્ધમાં રજોહરણ રાખવામાં દિગંબર દ્વારા અપાયેલ દોષોનો ગ્રંથકારે ગાથા-૧૩૬ માં પરિહાર કરીને ગાથા-૧૩૭ના પૂર્વાર્ધમાં રજોહરણ નહીં રાખવાથી થતા આત્મ-પરના પરિત્યાગને કારણે શાસ્તાનું બને પણ પ્રકારે અકૌશલ્ય સ્થાપન કર્યું, અને કુશલની અકુશલતાના આપાદનમાં થતી આશાતના જણાવવા દ્વારા ગ્રંથકારે રજોહરણને સંયમયોગોના કારણરૂપે સ્થાપિત કર્યું. હવે પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધ દ્વારા દિગંબરે ગાથા-૧૩૫ ના ઉત્તરાર્ધમાં આપેલ અન્યદોષોનું નિરાકરણ કરવાની ઇચ્છાથી ગ્રંથકાર કહે છે સંસર્ગનવિહોણા શરીરરૂવ આહારનો વિધિપૂર્વક પરિભોગ કરાય છતે જેમ દેહમાં = શરીરમાં, દોષો થતા નથી, તેમ રજોહરણનો વિધિપૂર્વક પરિભોગ કરાયેછતે પૂર્વપક્ષવાદી વડે ગાથા -૧૩૫ ના ઉત્તરાર્ધમાં કહેવાયેલા સંસર્જનાદિ દોષો થતા નથી. મવિધિના પથાર્થ વળી અવિધિપૂર્વક અસમંજસ આહાર કરનાર સાધુને દેહમાં પણ દોષો=હિંસાદિ દોષો, થાય જ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં કેટલાક દિગંબરવિશેષોએ કહેલ કે રજોહરણથી જીવોનો ઉપઘાત થાય છે, તેથી સાધુએ રજોહરણ રાખી શકાય નહિ. તેને ગ્રંથકાર કહે છે કે કોઈક સાધુ મળત્યાગ કરવાને આશ્રયીને અસહિષ્ણુ હોય અર્થાત્ જયાં સુધી શુદ્ધભૂમિ ન મળે ત્યાં સુધી મળત્યાગ કર્યા વગર રહી શકે તેમ ન હોય, અને તેને મળત્યાગ કરવા માટેની ભૂમિ જીવથી સંસક્ત જ પ્રાપ્ત થતી હોય પરંતુ સર્વથા જીવરહિત ભૂમિ ન મળતી હોય ત્યારે, દયાળુ એવા તે સાધુ માટે બે વિકલ્પો થાય છે. કાં તો મળત્યાગ કરવો, કાં તો મળનો અવરોધ કરવો. આ બંને વિકલ્પોમાં દોષ પ્રાપ્ત થાય છે, કેમ કે તે સાધુ જીવાકુલ ભૂમિમાં મળત્યાગ ન કરે તો મળનિરોધને કારણે પોતાને અસમાધિ થાય, રોગ થાય અને યાવત મૃત્યુ પણ થઈ શકે છે; અને ઝાડો રોકી ન શકવાથી જીવસંસક્ત ભૂમિમાં મળત્યાગ કરે તો ત્યાં રહેલા જીવોનો નાશ થાય છે, તેથી આત્માનો અને પરનો પરિત્યાગ થાય છે. તેથી દિગંબરના ભગવાને ઓશો રાખવાનો કહેલ હોત તો આ બંને દોષો પ્રાપ્ત થાત નહિ; કેમ કે સંસક્ત ભૂમિમાં મળત્યાગ કરવો પડે તેમ હોય ત્યારે સાધુ રજોહરણ દ્વારા પ્રમાર્જના કરીને ત્યાં મળનો ત્યાગ કરી શકત. આમ, દિગંબરને અભિમત એવા તીર્થકરનું અવશ્ય અકુશળપણું છે; કેમ કે સંયમને અનુકૂળ એવી ઉચિત આરાધનાનો માર્ગ તેમણે બતાવ્યો નથી, આથી જીવરક્ષા કરવા જતાં અસમાધિ અને પોતાના પ્રાણનો નાશ થાય છે. માટે જીવરક્ષાપૂર્વક આત્મરક્ષા થઈ શકે તેવો કલ્યાણનો માર્ગ બતાવવામાં દિગંબરમતના શાસ્તા અકુશલ છે. આ રીતે કુશળ એવા પણ ભગવાન ઓઘો નહીં રાખવાનું કહેતા હોવાથી અકુશળ છે એમ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય; જ્યારે ભગવાન તો સર્વજ્ઞ અને વીતરાગ હોય છે, માટે તેઓને અકુશળ કહેવાથી ભગવાનની આશાતના પ્રાપ્ત થાય. For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૩૭ થી ૧૩૯ વળી, પૂર્વપક્ષીએ ગાથા -૧૩૫ ના ઉત્તરાર્ધમાં કહેલ કે રજોહરણથી પ્રમાર્જના કરવાને કારણે કીડીઓના દરનું સ્થગન, સંસર્ગ વગેરેથી તેઓને ઉપઘાત થશે, તે દોષોનો પરિહાર કરતાં કહે છે મુનિ દીક્ષા ગ્રહણ કર્યા પછી સંયમની આરાધના અર્થે રાખેલ ઉપકરણરૂપ શરીરનો, સંયમની વૃદ્ધિ થાય તે રીતે આહારાદિ લેવા દ્વારા ઉપયોગ કરતા હોવાથી દેહરૂપ ઉપકરણ રાખવા છતાં સાધુને દોષ લાગતો નથી, તેમ સંયમયોગોના સાધનરૂપ રજોહરણનો વિધિપૂર્વક પરિભોગ કરવાથી સંસર્જનાદિ દોષો થતા નથી; પરંતુ અવિધિથી સંયમને ઉપષ્ટભક ન હોય તેવો અસમંજસ આહાર કરવાથી ઉપકરણરૂપ દેહથી પણ જેમ હિંસાદિ દોષો થાય છે, તેમ અવિધિથી પરિભોગ કરવામાં સંયમના સાધનરૂપ રજોહરણથી પણ સંસર્જનાદિ દોષો થાય છે. આમ, સંસર્જનાદિ દોષોને કારણે રજોહરણ રાખવાનો નિષેધ કરનાર દિગંબરે દેહનું પણ પાલન કરવું જોઇએ નહીં; કેમ કે દેહથી પણ હિંસાદિ દોષો થાય છે.માટે જેમ સાધુને દેહના પાલનનો નિષેધ કરી શકાય નહિ, પરંતુ અવિધિથી દેહના પાલનનો નિષેધ કરી શકાય; તેમ રજોહરણ રાખવાનો નિષેધ કરી શકાય નહિ, પરંતુ રજોહરણનો અવિધિથી પરિભોગ કરવાનો નિષેધ કરી શકાય. II૧૩૭ના અવતરણિકા : रजोहरणमिति व्याख्यातम्, अष्टा इति व्याचिख्यासुराह - અવતરણિકાર્ય : ગાથા-૧૨૯ થી ૧૩૧ માં શિષ્યને રજોહરણ આપવાની વિધિ દર્શાવી, ત્યારબાદ ગાથા-૧૩૨-૧૩૩માં ‘રજોહરણ’ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ જણાવવા દ્વારા રજોહરણને સંયમયોગના કારણ તરીકે સ્થાપન કર્યું; ત્યાં ગ્રંથકારને પ્રાસંગિક રીતે દિગંબરમતનું સ્મરણ થયું કે કેટલાક દિગંબરો રોહરણને જીવોના ઉપઘાતનું કારણ માને છે, તેથી રજોહરણને સંયમયોગના કારણરૂપે સ્થિર કરવા માટે ગ્રંથકારે ગાથા-૧૩૪થી ૧૩૭માં દિગંબરમત બતાવીને તેનું યુક્તિથી નિરાકરણ કર્યું. આ રીતે પ્રાસંગિક કથનપૂર્વક ‘રજોહરણ’ એ પ્રકારનું દ્વાર વ્યાખ્યાન કરાયું; હવે ‘અષ્ટા’ એ પ્રકારનું દ્વાર વ્યાખ્યાન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે ગાથા : 'अह वंदिरं पुणो सो भाइ गुरुं परमभत्तिसंजुत्तो । इच्छाकारेणऽम्हे मुंडावेह त्ति सपणामं ॥ १३८ ॥ ૧૯૯ इच्छामो त्ति भणित्ता मंगलगं कड्डिऊण तिक्खुत्तो । गिues गुरू उवउत्तो अट्ठा से तिन्नि अच्छिन्ना ॥ १३९॥ दारं ॥ * ‘વાર' શબ્દ અષ્ટા દ્વારની સમાપ્તિ અર્થે છે. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથ' દ્વાર / ગાથા ૧૩૮-૧૩૯ અન્વયાર્થઃ અહ= =હવે (રજોહરણ લીધા પછી) પુત્તે વંšિ=ફરીથી વંદીને પરમત્તિસંગુત્તો સો=૫૨મ ભક્તિથી સંયુક્ત એવો આ=શિષ્ય, ફારે=ઇચ્છાકારપૂર્વક અદ્રે=અમને મુણ્ડાવેન્દ્=મુંડો, ત્તિ=એ પ્રમાણે સપળામ =સપ્રમાણ પુરું =ગુરુને મળજ્ઞ =કહે છે. ફચ્છામો ત્તિ=અમે ઇચ્છીએ છીએ, એ પ્રમાણે મળત્તા=કહીને તિવ્રુત્તો =ત્રણ વાર મંગલાં=મંગલકને ઙૂિળ=કહીને વત્તો=ઉપયુક્ત ગુરૂ =ગુરુ મે−તેના શિષ્યના, તિન્નિ અચ્છિન્નTM=ત્રણ વાર અસ્ખલિત એવા અઠ્ઠા=અષ્ટા શિન્હુ=ગ્રહણ કરે છે. ગાથાર્થ : રજોહરણ લીધા પછી ફરીથી વંદન કરીને પરમ ભક્તિથી યુક્ત એવો શિષ્ય, “ઇચ્છાપૂર્વક અમારું મુંડન કરો”, એ પ્રમાણે પ્રણામપૂર્વક ગુરુને કહે છે, અને “અમે ઇચ્છીએ છીએ”, એ પ્રમાણે કહીને ત્રણ વાર નમસ્કારરૂપ મંગલ બોલીને ઉપયોગવાળા ગુરુ શિષ્યના ત્રણ વાર અસ્ખલિત અષ્ટા ગ્રહણ કરે છે. ટીકા : अथ अनन्तरं वन्दित्वा पुनरसौ = शिष्यकः भणति गुरु म्=आचार्यं परमभक्तिसंयुक्तः सन् किमित्याहइच्छाकारेणास्मान् मुण्डयतेति सप्रणामं भणतीति गाथार्थः ॥ १३८ ॥ इच्छाम इति भणित्वा गुरुः मङ्गलकमाकृष्य = पठित्वा त्रिकृत्वेति तित्रो वारा इत्यर्थः, गृह्णाति गुरुरुपयुक्तः अष्टाः स्तोककेशग्रहणस्वरूपाः तिस्रः अच्छिन्ना:- अस्खलिता इति गाथार्थः ॥१३९॥ ટીકાર્ય : હવે પછી=રજોહરણ ગ્રહણ કર્યા પછી, ફરી વંદીને પરમ ભક્તિથી સંયુક્ત છતો આ=શિષ્યક, ગુરુને= આચાર્યને, કહે છે. શું? એથી કહે છે- ‘‘ઇચ્છા વડે અમને મુંડો’” એ પ્રમાણે સપ્રણામ=પ્રણામ કરવાપૂર્વક, કહે છે. એ પ્રકારે ગાથાનો અર્થ છે. = ‘અમે ઇચ્છીએ છીએ’’ એ પ્રમાણે કહીને ગુરુ ત્રણ વાર મંગલકને=નવકારને, બોલીને ઉપયુક્ત એવા ગુરુ ત્રણ વાર અસ્ખલિત એવા થોડા વાળને ગ્રહણ કરવા સ્વરૂપ અષ્ટા ગ્રહણ કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગુરુ પાસેથી રજોહરણ મેળવ્યા પછી શિષ્ય ગુરુ પ્રત્યે પરમ ભક્તિવંત થઇને ગુરુને વંદન કરીને, “હે ભગવંત! આપ ઇચ્છાપૂર્વક મારું મુંડન કરો” એ પ્રમાણે જ્યારે પ્રણામપૂર્વક ગુરુને કહે, ત્યારે ગુરુ “અમે તારું મુંડન કરવા ઇચ્છીએ છીએ’” એમ કહીને ત્રણ વાર પંચનમસ્કાર મંત્ર બોલીને, ઉપયોગપૂર્વક, અટક્યા વિના અસ્ખલિત રીતે, ત્રણ વાર થોડા કેશના ગ્રહણસ્વરૂપ લોચ કરે. II૧૩૮/૧૩૯૫ અવતરણિકા : अष्टा इति व्याख्यातम्, अधुना सामायिकस्योत्सर्ग इति व्याख्यानयन्नाह For Personal & Private Use Only - Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૪૦-૧૪૧ અવતરણિયાર્થ: અષ્ટા' એ પ્રકારનું દ્વાર વ્યાખ્યાન કરાયું, હવે “સામાયિકનો કાર્યોત્સર્ગ એ પ્રકારના દ્વારને વ્યાખ્યાન કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : वंदित्तु पुणो सेहो इच्छाकारेण समइअंमि त्ति । आरोवेह त्ति भणइ संविग्गो नवरमायरियं ॥१४०॥ इच्छामो त्ति भणित्ता सोऽवि अ सामइअरोवणनिमित्तं । सेहेण समं सुत्तं कड्डित्ता कुणइ उस्सग्गं ॥१४१॥ અન્વયાર્થ : વંહિ પુત્રવળી વંદીને સંવિશે મેદોકસંવિગ્ન શૈક્ષ રૂછીનેT=ઈચ્છાપૂર્વક સિમમં મોદક મારામાં સામાયિક આરોપો, ઉત્ત=એ પ્રમાણે માયરિયં આચાર્યને નવરં મડ઼ે ફક્ત કહે છે. સોવિજ્ઞ=અને તે પણ =ગુરુ પણ, રૂમો ત્તિ =અમે ઇચ્છીએ છીએ, એ પ્રમાણે મળત્તા=બોલીને સેહેન સમં=શૈક્ષ સાથે સામરોવનિમિત્તે સુરં=સામાયિકઆરોપણના નિમિત્તવાળા સૂત્રને ફ઼િ=કહીને ૩ = કાયોત્સર્ગને કરે છે. * ગાથા-૧૪૦ ના પૂર્વાર્ધના અંતે રહેલો ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : વળી ગુરુને વંદન કરીને સંવિગ્ન શિષ્ય “ઇચ્છાપૂર્વક મારામાં સામાયિકનું આરોપણ કરો”, એમ આચાર્યને ફક્ત કહે છે, અને ગુરુ પણ “અમે ઇચ્છીએ છીએ”, એમ બોલીને શિષ્ય સાથે સામાયિકઆરોપણનિમિત્તક સૂત્રને કહીને કાઉસગ્ગ કરે છે. ટીકા : वन्दित्वा पुनस्तदुत्तरकालं शिष्यकः इच्छाकारेण सामायिकं ममेत्यारोपयतेति भणति संविग्नः संन् नवरमाचार्यमिति गाथार्थः ॥१४०॥ इच्छम इति भणित्वा सोऽपि च गुरुःसामायिकारोपणनिमित्तं शिष्यकेण सार्द्ध सूत्र - सामायिकारोपणनिमित्तं करेमि काउस्सग्गं अन्नत्थ ऊससिएणमित्यादि, पठित्वा करोति कायोत्सर्गमिति गाथार्थः ॥१४१॥ ટીકાર્થ : વળી ત્યારપછી વંદન કરીને સંવિગ્ન છતો શિષ્યકઇચ્છા વડે મારામાં સામાયિક આરોપણ કરો” એ પ્રમાણે આચાર્યને ફક્ત કહે છે. એ પ્રકારે ગાથાર્થ છે. અને “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહીને તે પણ=ગુરુ પણ, “સામાયિકારોપણનિમિત્ત કરેમિ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૦ થી ૧૪૩ કાઉસ્સગ્ગ અન્નાથ ઊસસિએણ” ઈત્યાદિરૂપ સામાયિકને આરોપવાના નિમિત્તવાળા સૂત્રને બોલીને શિષ્ય સાથે કાયોત્સર્ગને કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વળી, સંવેગી શિષ્ય આચાર્યને વંદન કરીને “હે ભગવંત! આપ ઇચ્છાપૂર્વક અને સામાયિક ઉચ્ચરાવો” એમ કહે, અને ગુરુ પણ “અમે તને સામાયિક ઉચ્ચરાવવા ઇચ્છીએ છીએ” એમ કહે. પછી સામાયિક ઉચ્ચરાવવા માટે સામાવનિમિત્તે જિ વારમાં સનસ્થ ઇત્યાદિ સૂત્ર બોલીને ગુરુ-શિષ્ય બંને સાગરવરગંભીરા સુધી લોગસ્સનો કાઉસ્સગ્ન કરે. ૧૪૦/૧૪૧ અવતરણિકા : પુનર્જી - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે શિષ્યની સાથે ગુરુ કાઉસ્સગ્ન કરે છે, અને વળી આગળ શું કરે છે? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છેગાથા : लोगस्सुज्जोअगरं चिन्तिय उस्सारए असंभंतो। नवकारेणंतप्पुव्वगंच वारे तओ तिण्णि ॥१४२॥दारं ॥ * પ્રસ્તુત ગાથામાં નવવારેvi પછી કાયોત્સર્ગ દ્વાર પૂરું થતું હોવાથી ગાથાના અંતે ‘સાર' શબ્દ મૂકેલ છે. અન્વયાર્થ : નોકાસુન્નોરં=લોગસ્સ ઉદ્યોતકરને વિન્તિકચિતવીને મરંમંતો=અસંભ્રાન્ત (ગુરુ) નવાનવકાર દ્વારા સાર=(કાઉસગ્ગને) પારે છે, તો વ્ર=અને ત્યારપછી તપુત્ર તેના પૂર્વક=નવકારપૂર્વક, તિUિT વારે–ત્રણ વાર અવતરણિકા : બ્રિમ્ ? ત્યાદઅવતરણિતાર્થ : ત્રણ વાર શું? એથી કહે છે ગાથા : सामाइअमिह कड्डइ सीसो अणुकड्डई तहा चेव। अप्पाणं कयकिच्चं मन्नंतो सुद्धपरिणामो ॥१४३॥ दारं ॥ * ‘ટાર' શબ્દ સામાયિકત્રયપાઠ દ્વારની સમાપ્તિ અર્થે છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૨-૧૪૩ અન્વચાર્યું : =અહીં દીક્ષા ગ્રહણ કરવાની ક્રિયામાં, (ગુરુ) સામામં=સામાયિકને હૂ=બોલે છે, મMાઇ ચ= અને પોતાને વ ચ્ચે મન્નતો=કૃતકૃત્ય માનતો, યુદ્ધપરિણામો સીલો શુદ્ધ પરિણામવાળો શિષ્ય તરી ચેવ= તે રીતે જ=જે રીતે ગુરુ બોલે છે તે રીતે જ, મણુક પાછળ બોલે છે. ગાથાર્થ : . કાઉસગમાં લોગરસસૂત્રનું ચિંતવન કરીને અસંભ્રાંત એવા ગુરુ નવકાર દ્વારા કાઉસગ્ગ પારે છે. અને ત્યારપછી નવકારપૂર્વક ત્રણ વાર દીક્ષા ગ્રહણ કરવાની ક્રિયામાં ગુરુ કરેમિભંતે સૂત્ર બોલે છે, અને સામાજિક પ્રાપ્ત થવાથી પોતાને કૃતકૃત્ય માનતો એવો શુદ્ધ પરિણામવાળો શિષ્ય, જેવી રીતે ગુરુ બોલે છે તેવી રીતે જ ગુરુની પાછળ કરેમિ ભંતે સૂત્ર બોલે છે. ટીકા : तत्र लोकस्योद्योतकरं चिन्तयित्वा उत्सारयति संयमयोगं तदनन्तरभाविक्रियासेवनेन असम्भ्रान्तः सन् नमस्कारेण-"नमो अरहंताणं" इत्यनेन, कायोत्सर्ग इति व्याख्यातं। साम्प्रतं सामायिकत्रयपाठ इति प्रतिपादयन्नाह-तत्पूर्वकं च=नमस्कारपूर्वकं च वारास्ततस्तिस्र इति गाथार्थः ॥१४२॥ सामायिकमिह पठति गुरुः, शिष्यकोऽप्यनुपठति तथैव = गुरु विधिना, किंविशिष्टः सन्नित्याह-आत्मानं कृतकृत्यं निष्ठितार्थं मन्यमानः शुद्धपरिणाम इति गाथार्थः ॥१४३॥ ટીકાર્ય : ત્યાં=કાયોત્સર્ગમાં, લોકના ઉદ્યોતકરનેકલોગસ્સસૂત્રને, ચિંતવીને ત્યારપછી થનારી ક્રિયાના આસેવનરૂપે અસંભ્રાંત છતા ગુરુ “નમો અરિહંતાણં” એ પ્રકારના નમસ્કાર વડે સંયમયોગનેરકાયોત્સર્ગને, મારે છે. કાયોત્સર્ગ એ પ્રકારનું દ્વાર વ્યાખ્યાન કરાયું. હવે સામાયિકત્રયપાઠ એ પ્રકારના દ્વારને પ્રતિપાદન કરતાં કહે છેઅને ત્યારપછી તેના પૂર્વક નમસ્કારપૂર્વક, ત્રણ વાર શું? તે આગળ બતાવે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અહીં-દીક્ષાગ્રહણની ક્રિયામાં, નમસ્કારપૂર્વક ત્રણ વાર ગુરુ સામાયિકન=કરેમિભંતે સૂત્રને, બોલે છે. શિષ્ય પણ તે રીતે જ=ગુરુની વિધિથી, પાછળ બોલે છે. કેવો વિશિષ્ટછતો શિષ્ય છે? એથી કહે છે- આત્માને કૃતકૃત્યનિતિ અર્થવાળો, માનતો એવો શુદ્ધ પરિણામવાળો શિષ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૪૧માં કહ્યું કે ગુરુ સામાયિક આરોપણ નિમિત્તે શિષ્યની સાથે કાઉસ્સગ્ન કરે છે. તેમાં લોગસ્સ સૂત્રનું ચિતવન કરીને કાઉસ્સગ્ગ પાર્યા પછી કરવાની ક્રિયાના આસેવનરૂપે અસંભ્રાંત છતા ગુરુ “નમો અરિહંતાણં” એ પ્રકારના વચનના ઉચ્ચારણ દ્વારા કાઉસ્સગ્નની ક્રિયારૂપ સંયમયોગનો ત્યાગ કરે છે. આશય એ છે કે કાઉસ્સગ્નમાં લોગસ્સસૂત્રનું ચિંતવન કરીને કાઉસ્સગ્ગ પાર્યા પછી શિષ્યને સામાયિક ઉચ્ચરાવવાનું છે, એ રૂપ અનંતરભાવિક્રિયાના વિષયમાં અવિસ્મૃતિવાળા ગુરુનવકારના ઉચ્ચારણપૂર્વક કાઉસ્સગ્ન પારે છે. For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૨ થી ૧૪૪ આ રીતે ગાથા-૧૪૨ના પૂર્વાર્ધથી કાયોત્સર્ગ દ્વારનું વ્યાખ્યાન થયું, હવે ગાથાના ઉત્તરાર્ધથી ત્રણ વાર સામાયિકસૂત્ર બોલવાની ક્રિયા બતાવે છે – નવકાર બોલવારૂપ ત્રણ વાર સામાયિક ઉચ્ચરાવવાની ક્રિયામાં ગુરુ કરેમિભંતે સૂત્ર બોલે છે, અને શિષ્ય પણ સામાયિક પ્રાપ્ત થવાનું હોવાથી પોતાને કૃતકૃત્ય માનતો અને તે સામાયિકને જીવનમાં ઉતારવાના અધ્યવસાયરૂપ શુદ્ધ પરિણામવાળો છતો, જે પ્રકારે ગુરુ કરેમિભંતે સૂત્ર ત્રણ વાર બોલે છે તે વિધિથી જ શિષ્ય પણ મનમાં કરેમિભંતે સૂત્ર ત્રણ વાર બોલે છે. “આત્માને કૃતકૃત્ય માનતો, વિશુદ્ધ પરિણામવાળો શિષ્ય ત્રણ વાર સામાયિકસૂત્ર બોલે છે”, એ કથનનું સંક્ષિપ્ત તાત્પર્ય એ છે કે કલ્યાણનો અર્થી જીવ મનુષ્યભવ પામીને સંયમ ગ્રહણ કરવા યોગ્ય માનતો હોય છે, અને તે સંયમને પોતે ગુરુ પાસેથી ગ્રહણ કરી લીધું છે તેથી તે કૃતકૃત્ય છે, વળી સામાયિકના નિરારંભી માનસના ઉપયોગવાળો થઇને ગુરુ સાથે સામાયિકસૂત્ર બોલે છે, તેથી શુદ્ધ પરિણામવાળો છે. ૧૪૨/ ૧૪all અવતરણિકાઃ सामायिकत्रयपाठ इति प्रतिपादितम्, इदानी प्रदक्षिणां चैवेत्यादि प्रतिपादयन्नाहઅવતરણિકાર્ય : ગાથા-૧૨૫માં છ દ્વારોનાં નામો બતાવ્યાં છે, તેમાંથી ‘સામયિત્રયપd' એ પ્રકારનું દ્વાર પ્રતિપાદન કરાયું, હવે “ ક્ષા જૈવત્રિવૃત્વ:' એ પ્રકારના દ્વારને પ્રતિપાદન કરતાં કહે છે * fક્ષનાં વૈવેત્યાદિ માં ત્યાર પદથી ત્રિત્વ નું ગ્રહણ છે. ગાથા : तत्तो अ गुरू वासे गिहिअ लोगुत्तमाण पाएसुं। देइ अतओ कमेणं सव्वेसिं साहुमाईणं ॥१४४ ॥ અન્વયાર્થ : તો મ=અને ત્યારપછી=સામાયિક ઉચ્ચરાવ્યા પછી, ગુજ્જ =ગુરુ વા=વાસને બ્દિમ=પ્રહણ કરીને નોત્તમા પા=લોકોત્તમના પાદમાં =જિનેશ્વરના બે ચરણમાં, (આપે છે) તો =અને ત્યારપછી લોકોત્તમના પાદમાં વાસક્ષેપ આપ્યા પછી, તમેf=ક્રમ વડે સજોસિદુમાં સર્વ સાધુ વગેરેને રે =આપે છે. ગાથાર્થ : અને સામાયિક ઉચ્ચરાવ્યા પછી ગુરુ વાસક્ષેપને ગ્રહણ કરીને જિનેશ્વરના ચરણોમાં ધરે છે, અને ભગવાનની વાસક્ષેપ દ્વારા પૂજા કર્યા પછી ક્રમસર સર્વ સાધુ વગેરેને આપે છે. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવજુક | ‘કથ’ હાર | ગાથા ૧૪૪-૧૪૫ ૨૦૫ ટીકા : ततश्च तदनन्तरं गुरुर्वासान् गृहीत्वा आचार्यमन्त्रेण अभिमन्त्र्य अनाचार्यस्तु पञ्चनमस्कारेण लोकोत्तमानां =जिनानां पद्भ्यां ददाति मन्त्रनमस्कारपूर्वकमेव, ददाति च ततः तदनन्तरं क्रमेण-यथाज्येष्ठार्यतालक्षणेन सर्वेभ्यो यथासन्निहितेभ्यः साध्वादिभ्यः, आदिशब्दाच्छ्रावकादिपरिग्रह इति गाथार्थः ॥१४४॥ ટીકાર્ય : અને ત્યારપછી ગુરુ વાસને વાસક્ષેપને, ગ્રહણ કરીને, આચાર્યના મંત્રથી અભિમંત્રીને વળી અનાચાર્ય= આચાર્યપદવી ન હોય તેવા ગુરુ, પંચનમસ્કારથી વાસક્ષેપને અભિમંત્રીને મંત્ર કે નમસ્કારપૂર્વક જ લોકોત્તમના =જિનના, પદને વિષે=બે ચરણોમાં, આપે છે=મૂકે છે, અને ત્યારપછી યથાજયેષ્ઠાર્યતાના લક્ષણવાળા ક્રમ વડે જે રીતે પાસે રહેલા હોય તે રીતે સર્વ સાધુ આદિને આપે છે. “સાધ્વરિ" માં આદિ શબ્દથી શ્રાવકાદિનો પરિગ્રહ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ત્યારપછી ગુરુ સુગંધી ચૂર્ણ લઈને, પોતે આચાર્ય હોય તો સૂરિમંત્રથી અને આચાર્ય ન હોય તો પંચનમસ્કારમંત્રથી મંત્રીને તે વાસક્ષેપ નમસ્કારમંત્ર ગણીને જિનેશ્વરના ચરણોમાં મૂકે છે અર્થાત્ તે વાસક્ષેપથી જિનેશ્વરના ચરણોની પૂજા કરે અને ત્યારપછી જયેષ્ઠ આર્યતાના ક્રમથી નજીક રહેલા સર્વ સાધુઓને અને શ્રાવક વગેરેને તે વાસક્ષેપ આપે છે. ૧૪૪ ગાથા : तो वंदणगं पच्छा सेहं तु दवावए ठिओ संतो। वंदित्ता भणइ तओ संदिस्सह किं भणामो त्ति ॥१४५॥ અવયાર્થ : તો પછીeતેનાથી પછી (ગુરુ) સેહંતુ શિષ્યને જ વંતUN=વંદન વાવા=અપાવે છે. તો ત્યારપછી વંદિત્તા=વંદન કરીને હિમ સંતો=ઊભેલો છતો (તે આ શિષ્ય) વિં મોકહું કંઈક કહું છું ત્તિ=એની સંવિદ આજ્ઞા આપો, મUડુિં (એમ) કહે છે. ગાથાર્થ : ત્યારપછી ગુરુ શિષ્ય પાસે જ વંદન કરાવે છે, વંદન કરીને ઊભો રહ્યો છતો આ શિષ્ય “હું કંઇક કહું છું, એની આજ્ઞા આપો”, એમ ગુરુને કહે છે. ટીકા : ___ ततो वन्दनं पश्चात् लोकोत्तमादिवासप्रदानोत्तरकालं शिष्यकं तु दापयति, स्थितः सन् ऊर्ध्वस्थानेन वन्दित्वा भणति ततः तदनन्तरं तकः असौ शैक्षकः, किमित्याह-संदिशत किं भणामीत्येतदिति गाथार्थः I૬૪૬ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૫-૧૪૬ ટીકાર્ય : તપશ્ચનોવોત્તમવિશ્વાસપ્રદીનોત્તરવાશિષ્ય વંદનંદાપતિ તેનાથી પછી અર્થાત્ લોકોત્તમાદિને =ભગવાનને અને સાધુ આદિને, વાસક્ષેપ આપવાના ઉત્તરકાલને વિષે, શિષ્યને જ ગુરુ વંદન અપાવે છેઃ વાંદણાં લેવડાવે છે. વન્તત્વાર્થસ્થાનેસ્થિતઃ સ તોડી ક્ષઃ તતઃ=તખ્તાં મUતિ વંદન કરીને, ઊર્ધ્વસ્થાનથી રહેલો છતો તે = ઊભો રહેલો જેને સામાયિક ઉચ્ચરાવ્યું છે કે, આશિષ ત્યાર પછી ગુરુને કહે છે. વિમિત્યાર -શું કહે છે? એથી કરીને કહે છે હિંમUતિ -પતસંહિત્ત “કંઈ હું કહું છું, એને સંદિશો = એની તમે આજ્ઞા આપો,”એમ શિષ્ય ગુરુને કહે છે. રૂતિ ગાથાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪પા ગાથા : वंदित्तु पवेयह भणइ गुरू वंदिउं तओ सेहो। अद्धावणयसरीरो उवउत्तो अह इमं भणइ ॥१४६॥ અન્વયાર્થ : વંવિનું પદ = વંદન કરીને પ્રવેદન કર, ગુરૂ મારૂ = (એ પ્રમાણે) ગુરુ કહે છે. તો વંવિવું = ત્યારપછી વંદીને સદ્ધીવUTયરી = અર્ધ અવનત શરીરવાળો વત્તો મેદો = ઉપયુક્ત એવો શૈક્ષ વદ = તરત રૂ = આ = આગળમાં કહેવાશે એ, મvi$ = કહે છે. ગાથાર્થ : “વંદન કરીને તું કહે”, એ પ્રમાણે ગુરુ કહે છે. ત્યારપછી વંદન કરીને અર્ધ નમેલ શરીરવાળો, ઉપયુક્ત એવો શિષ્ય તરત આગળમાં કહેવાશે એ ગુરુને કહે છે. ટીકા : वन्दित्वा प्रवेदय = कथयेति भणति गुरुः, वन्दित्वा ततः तदनन्तरं शिष्यकः अर्द्धावनतशरीरः सन्नुपयुक्तोऽथ = अनन्तरमिदं = वक्ष्यमाणलक्षणं भणतीति गाथार्थः ॥१४६॥ ટીકાર્થ : “વંદન કરીને પ્રવેદન કર=કથન કર” એ પ્રમાણે ગુરુ બોલે છે. ત્યારપછી અર્ધ નમાવેલ શરીરવાળો, ઉપયુક્ત છતો શિષ્ય હવે તરત, આ=કહેવાનાર સ્વરૂપવાળું, કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે ગુરુ પાસે શિષ્ય કંઈક કહેવાની અનુજ્ઞા માંગે ત્યારે ગુરુ કહે કે “વંદન કરીને તું કથન કર.” ત્યારપછી શિષ્ય કંઈક માથું નમાવીને, અત્યંત ઉપયોગવાળો થઈને ગુરુને આગળની ગાથામાં કહેવાશે તે કહે છે. For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ” દ્વાર | ગાથા ૧૪૬ થી ૧૪૮ ૨૦૦ આશય એ છે કે સામાયિક ઉચ્ચરાવ્યા પછી શિષ્યને ગુરુનું અનુશાસન લેવું છે, તેથી વિનયપૂર્વક શિષ્ય ગુરુને કહે કે “મારે આપને કંઈક કહેવું છે, તેથી મને તમે અનુજ્ઞા આપો”, આ પ્રકારના વિનયથી શિષ્યમાં વિશેષ પ્રકારના ગુણો પ્રગટે છે, અને ગુરુ પણ શિષ્યનો આવો વિવેક જોઇને કહે છે કે “વંદન કરીને તું નિવેદન કર”. આ રીતે શિષ્ય પાસે વિનય કરાવવાથી શિષ્યને મહાલાભ થાય છે, અને શિષ્યને થતા લાભના અર્થે ગુરુ શિષ્યને વંદન કરવાનું કહે છે, પરંતુ પોતાને વંદન કરે તેવી કોઈ આશંસાથી વંદન કરવાનું કહેતા નથી. હવે વંદન કર્યા પછી ગુરુથી અનુજ્ઞા પામેલ શિષ્ય અનુશાસન લેવા માટે આવશ્યક મુદ્રારૂપ અર્ધ નમાવેલા શરીરવાળો થઈને ગુરુએ આપેલ અનુશાસન પોતાનામાં સમ્યગું પરિણામ પામે તદર્થે ઉપયુક્ત થઈને આગળની ગાથામાં કહેવાશે તે કહે છે. ll૧૪૬ll અવતરણિકા : किं तदित्याह - અવતરણિતાર્થ : તે શું છે? અર્થાત ગાથા-૧૪૫ માં બતાવ્યું કે શિષ્ય ગુરુને કહે કે “મને આજ્ઞા આપો હું કંઈક કહું છું”તે શિષ્યનું કથન શું છે? એથી કહે છે ગાથા : तुब्भेहिं समइयं मे आरोवियमिच्छमो उ अणुसटुिं। वासे सेहस्स तओ सिरंमि दितो गुरू आह॥१४७॥ અન્વયાર્થ : તુર્દિ તમારા વડે જે = મારામાં સફર્થ = સામાયિક રોવિર્ય = આરોપાયું, (હવે) અનુદ્દે રૂમો ૩=અનુશાસ્તિને હું ઇચ્છું જ . તો ત્યારપછી સેહરૂ શિપિ = શૈક્ષના શિર ઉપર વારે દ્વિતો વાસને આપતા=વાસક્ષેપ નાખતા એવા, ગુરૂ મદિ= ગુરુ કહે છે : અવતારણિકા : किमाह ? इति उच्यते - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે શૈક્ષના શિર ઉપરવાસક્ષેપ નાખતા ગુરુ કહે છે. ત્યાં પ્રશ્ન થાય કે ગુરુ શું કહે છે? એથી કરીને કહેવાય છે ગાથા : णित्थारगपारगो गुरु गुणेहिं वड्ढाहि वंदिउं सेहो। तुब्भं पवेइअं संदिसह साहूणं पवेएमि ॥१४८॥ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૪-૧૪૮ અન્વચાઈ : નિત્થારપાર=નિસ્તારક અને પારગ થા, ગુરુપુર્દિવઠ્ઠાદિ =ગુરુગુણો વડે વધ. વંતિક ભેદો-વંદન કરીને શૈક્ષ (કહે છે.) તુષ્મ પડ્યું તમને પ્રવેદન કરાયું, વિસ=આજ્ઞા આપો, દૂUાં પવેમ= સાધુઓને હું પ્રવેદન કરું. ગાથાર્થ : તમારા વડે મને સામાજિક ઉચ્ચરાવાયું, હવે અનુશાસનને હું ઇચ્છું જ છું.” ત્યારપછી શિષ્યના માથા ઉપર વાસક્ષેપ નાખતાં ગુરુ કહે છે કે “તું પ્રતિજ્ઞાનો વિસ્તારક થા, અને સામાન્ય સાધુના ગુણોનો પાર પામનાર થા, ઉત્કૃષ્ટ જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધિ પામ.” હવે ઇચ્છાપૂર્વક વંદન કરીને શિષ્ય કહે છે કે તમને મેં જણાવ્યું, મને આજ્ઞા આપો કે હું અન્ય સાધુઓને જણાવું.” ટીકા : युष्माभिः सामायिकं ममारोपितं न्यस्तं इच्छाम एवानुशास्ति-सामायिकारोपणलक्षणाम्, एवमुक्ते सति वासान् शिष्यकस्य ततः शिरसि ददद् गुरुराह ॥१४७॥ णित्यारेत्यादि, निस्तारगपारग इति निस्तारकः प्रतिज्ञायाः पारगः सामान्यसाधुगुणानाम्, एवंभूतः सन् गुरुगुणैः = प्रकृष्टैर्ज्ञानादिभिर्वर्द्धस्वेति वृद्धि गच्छ, तत इच्छापुरस्सरं वन्दित्वा शिष्यकः आहेति योगः, किं तदिति? तुभ्यं प्रवेदितं = ज्ञापितं, सन्दिशत यूयं साधूनां प्रवेदयामि = ज्ञापयामि एतदिति गाथाद्वयार्थः ॥१४८॥ ટીકાર્થ : “તમારા વડે મારામાં સામાયિક આરોપાયું=સ્થપાયું. હવે સામાયિકના આરોપણના લક્ષણવાળી અનુશાસ્તિને હું ઈચ્છું જ છું.” એ પ્રમાણે કહેવાય છતે શિષ્યકના શિર ઉપર વાસક્ષેપને આપતા એવા ગુરુ ત્યારપછી કહે છે નિસ્તારક-પારગ થા = પ્રતિજ્ઞાનો વિસ્તારક થા સામાન્ય સાધુના ગુણોનો પારગ થા, આવા પ્રકારનો થયેલો છતો ગુરુગુણો વડે વધ = પ્રકૃષ્ટ એવા જ્ઞાનાદિ વડે વૃદ્ધને પામ.” ત્યારપછી ઇચ્છાપૂર્વક વંદન કરીને શિષ્યક કહે છે. તે = શિષ્યકનું કથન, શું છે? એ બતાવે છે- “તમને પ્રવેદાયું = જણાવાયું. તમે આજ્ઞા આપો, આ = અનુશાસ્તિને હું ઇચ્છું છું એમ જે મેં તમને પ્રવેદન કર્યું એ, સાધુઓને હું પ્રવેદું = હું જણાવું.” એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : | વિનયપૂર્વક ઊભો થયેલ શિષ્ય ગુરુને કહે છે કે “તમે મને સામાયિક આપ્યું, હવે તે સામાયિક મારામાં પરિણમન પામે એવી અનુશાસ્તિને હું ઇચ્છું છું.” આ પ્રમાણે જયારે શિષ્ય કહે છે, ત્યારે ગુરુ તેના માથા ઉપર વાસક્ષેપ નાખીને આશીર્વાદ આપે છે કે લીધેલી પ્રતિજ્ઞાનો તું નિસ્તાર કરનાર થા અને સામાન્ય રીતે સાધુના ગુણોનો પાર પામનાર થા. વળી For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૦ થી ૧૪૯ આવો થઈને તું પ્રકષ્ટ જ્ઞાનાદિ ગુણો વડે વધ”. આવા પ્રકારનું અનુશાસન આપવાથી શિષ્યમાં સામાયિકનું સમ્યમ્ આરોપણ થાય છે; કેમ કે વિનયી શિષ્ય ગુરુના અનુશાસનની ઇચ્છા રાખે છે અને ગુરુ જ્યારે આવાં વચનો કહે છે ત્યારે તે વિનયી શિષ્ય ઉપયોગપૂર્વક સાંભળે છે, જેથી ગુરુના વચનના બળથી શિષ્યમાં સામાયિકનું સમ્ય આરોપણ થાય છે. વસ્તુતઃ સામાયિકનું આરોપણ ગુરુએ કરી દીધેલ છે છતાં આ પ્રકારની અનુશાસ્તિથી શિષ્યનો પ્રકર્ષવાળો થયેલ ઉપયોગ સામાયિકને સમ્યગું વહન કરનાર થાય છે. આ રીતે ગુરુ અનુશાસન આપે, ત્યારપછી ઇચ્છાપૂર્વક ગુરુને વંદન કરીને શિષ્ય “તમે મને અનુશાસન આપ્યું, હવે હું અનુશાસન માટે અન્ય સાધુઓને નિવેદન કરું?” એ પ્રકારની ગુરુ પાસે અનુજ્ઞા માંગે છે, જેથી શિષ્યમાં ગુણવાન ગુરુને પરતંત્ર થવાનો ગુણ પ્રગટ થાય છે. ૧૪૭/૧૪૮ અવતરણિકા : ગાથા-૧૪૩ માં બતાવેલ કે ગુરુ શિષ્યને ત્રણ વાર સામાયિકસૂત્ર ઉચ્ચરાવે છે અને શિષ્ય પણ તે જ રીતે મનમાં સામાયિકસૂત્ર બોલે છે. ત્યારપછી ગાથા-૧૪૪ માં બતાવ્યું કે ગુરુ વાસક્ષેપને મંત્રીને તે વાસક્ષેપથી ભગવાનની પૂજા કરે છે અને સાધુ આદિને પર્યાય પ્રમાણે વાસક્ષેપ આપે છે. તેના સ્થાને અન્ય આચાર્યો એમ કહે છે કે ગાથા-૧૪૪–૧૪૫-૧૪૬ માં બતાવેલ સર્વ વિધિ કર્યા પછી જ્યારે શિષ્ય ગુરુને કહે કે “તમે મારામાં સામાયિક આરોપ્યું, હવે હું અનુશાસનને ઇચ્છું છું” ત્યારે, ગુરુ ભગવાનની વાસક્ષેપથી પૂજા કરે છે અને સાધુ આદિને વાસક્ષેપ આપે છે અને ત્યારપછી શિષ્યને આશીર્વાદ આપે છે. તે બતાવતાં પ્રસ્તુત ગાથામાં કહે છેગાથા : अन्ने उ इत्थ वासे देंति जिणाईण तत्थ एस गुणो। सम्मं गुरू वि नित्थारगाइ तप्पुव्वगं भणइ ॥१४९॥ અન્વયાર્થ : રૂW = અહીં = આ અવસરમાં, ૩= વળી અન્યો નિખારૂં વારે તિ =જિનાદિને વાસ આપે છે. તત્ય = ત્યાં = પ્રાગુક્ત સ્થાનમાં, (વાસ અપાયે છતે પણ) = આ ગુણ છે, તે ગુણ જ બતાવે છે.) ગુરૂ વિ= ગુરુ પણ સમં=સમ્યગુ તપુત્ર તેના પૂર્વક = શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખવાપૂર્વક, નિત્થાર!IŞ= નિસ્વારકાદિને મારૂં બોલે છે. ગાથાર્થ : ગાથા-૧૪૦ ના પૂર્વાર્ધમાં કહ્યું તે પ્રમાણે શિષ્ય કહે કે “તમે સામાયિક આરોપણ કર્યું હવે હું અનુશાસનને ઇચ્છું છું', તે અવસરે અન્ય આચાર્યો જિનાદિને વાસક્ષેપ આપે છે. ગાથા-૧૪૪ માં બતાવ્યું તે સ્થાને જિનાદિને વાસક્ષેપ અપાયે છતે પણ આ લાભ છે કે ગુરુ પણ સખ્ય શિષ્યના માથા ઉપર વાસક્ષેપ નાખવાપૂર્વક વિસ્તારક વગેરે વચનો બોલે છે. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ટીકા : 7 अन्ये तु आचार्या अत्रान्तरे वासान् ददति जिनादीनां न चैवमपि कश्चिद् दोष:, किन्तु तत्र = प्रागुक्ते स्थाने दीयमानेऽप्येष गुणः, सम्यग् = द्रव्यपरिच्छेदपूर्वकं गुरु रपि निस्तारकादि = आशीर्वादरूपं निर्वचनवाक्यं तत्पूर्वकं = वासप्रदानपूर्वकं भणतीति गाथार्थः ॥ १४९॥ ટીકાર્ય : પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૪૯ વળી અન્ય આચાર્યો આ અવસરે−શિષ્ય ગુરુ પાસે અનુશાસ્તિ માંગે એ વખતે, જિનાદિને વાસને= વાસક્ષેપને, આપે છે. અને આ રીતે પણ=ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાને જિનાદિને વાસક્ષેપ આપવામાં તો કોઇ દોષ નથી; પરંતુ શિષ્ય અનુશાસન માંગે એ વખતે આચાર્ય જિનાદિને વાસ આપે એ રીતે પણ, સ્વીકારવામાં કોઇ દોષ નથી. પરંતુ ત્યાં=પહેલાં કહેવાયેલ સ્થાનમાં=ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાનમાં, જિનાદિને વાસક્ષેપ અપાયે છતે પણ આ ગુણ છે=પ્રસ્તુત ગાથાના ઉત્તરાર્ધમાં દર્શાવે છે એ લાભ છે. ગુરુ પણ સમ્યક્ તત્પૂર્વક=દ્રવ્યપરિચ્છેદપૂર્વક વાસપ્રદાનપૂર્વક, અર્થાત્ ભગવાનની વાસક્ષેપથી પૂજા કરવારૂપ દ્રવ્યસ્તવપૂર્વક શિષ્યના મસ્તક ૫૨ વાસક્ષેપ નાખવાપૂર્વક, નિસ્તારકાદિને=આશીર્વાદરૂપ સંપૂર્ણ વાક્યને, કહે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જ્યારે ગુરુને શિષ્ય કહે કે “તમે મારામાં સામાયિક આરોપ્યું, હવે હું અનુશાસનને ઇચ્છું છું”, ત્યારે અન્ય આચાર્યો ભગવાનની વાસક્ષેપથી પૂજા કરીને સાધુ વગેરેને વાસક્ષેપ આપે છે. ત્યાં પ્રશ્ન થાય કે ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાનમાં વાસક્ષેપથી ભગવાનની પૂજા કરવાને બદલે અને સાધુ આદિને વાસક્ષેપ આપવાને બદલે, શિષ્ય ગુરુ પાસે અનુશાસન માંગે તે વખતે કેમ અન્ય આચાર્યો ભગવાનની પૂજા કરે છે અને સાધુ આદિને વાસક્ષેપ આપે છે ? તેથી ગ્રંથકાર કહે છે કે આ રીતે પણ કોઇ દોષ નથી. અર્થાત્ ગુરુ સાથે શિષ્ય સામાયિકસૂત્ર ત્રણ વાર બોલે ત્યારપછી ગુરુ વાસક્ષેપ અભિમંત્રીને જિનેશ્વરના ચરણમાં વાસક્ષેપ મૂક્યા પછી સર્વ સાધુ આદિને વાસક્ષેપ આપીને પછી ગાથા-૧૪૫ થી ૧૪૭ ના પૂર્વાર્ધ સુધી બતાવેલ સર્વ વિધિ કરે, તો તો કોઇ દોષ નથી જ, પરંતુ ગાથા-૧૪૫ થી ૧૪૭ ના પૂર્વાર્ધ સુધી બતાવેલ સર્વ વિધિ કર્યા પછી જિનાદિને વાસક્ષેપ આપે તો પણ કોઇ દોષ નથી. વળી, આ રીતે પણ કરવામાં દોષ કેમ નથી ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાનમાં જિનાદિને વાસક્ષેપ આપવા છતાં પણ આ જ કાર્ય છે. અર્થાત્ ગાથા-૧૪૪ માં બતાવેલ સ્થાનમાં જિનાદિને વાસક્ષેપ આપ્યો હોય કે શિષ્ય અનુશાસન માંગે ત્યારે આપ્યો હોય; છતાં શિષ્ય ગુરુને કહે કે “હું અનુશાસનને ઇચ્છું છું” ત્યારપછી જ શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખવા દ્વારા ગુરુ આશીર્વચનો કહેવાના છે, માટે જિનાદિને વાસક્ષેપ પહેલાં આપો કે પછી; પરંતુ બંનેની ઉત્તરવર્તી પ્રવૃત્તિ તો એક છે. આથી બંને પ્રકારે વાસપ્રદાન સ્વીકારવામાં કોઇ વાંધો નથી. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૪૯-૧૫૦ વળી, ગ્રંથકારે કહ્યું કે પ્રાગુક્ત સ્થાનમાં વાસ અપાયે છતે પણ આ ગુણ છે. એ ગુણ જણાવવા માટે કહે છે કે ગુરુ પણ ભગવાનના ચરણોમાં વાસક્ષેપ મૂકવારૂપ દ્રવ્યપૂજાપૂર્વક શિષ્યના માથા ઉપર વાસક્ષેપ નાંખે છે અને ગાથા-૧૪૮ ના પૂર્વાર્ધમાં બતાવેલ નિસ્વારકાદિ આશીર્વાદ આપે છે. એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ll૧૪૯ અવતરણિકા : ગાથા-૧૪૭ માં કહ્યું કે શિષ્ય અનુશાસનને માંગે, ત્યારે ગુરુાિર પરનો આદિ આશીર્વાદ આપે છે, ત્યારપછી ગાથા-૧૪૯માં અન્ય આચાર્યોનો મત બતાવ્યો. - હવે ગાથા-૧૪૮ના ઉત્તરાર્ધમાં બતાવ્યા પ્રમાણે જ્યારે શિષ્ય ગુરુને કહે કે “તમને મેં પ્રવેદન કર્યું, હવે સાધુઓને પ્રવેદન કરવાની મને આજ્ઞા આપો”, ત્યારે ગુરુ શું કહે છે?તે પ્રસ્તુત ગાથામાં દર્શાવે છેગાથા : आहय गुरू पवेअह वंदिअसेहो तओ नमोक्कारं । अक्खलिअंकडूंतो पयाहिणं कुणइ उवउत्तो ॥१५०॥ અન્વયાર્થ : ગુરૂ ય = અને ગુરુ મદ = કહે છેઃ વંત્રિપદ = વંદન કરીને પ્રવેદન કર. તો = ત્યારપછી = વંદન કર્યા પછી, અતિ નમોજું ફેંતો = અખ્ખલિત નમસ્કારને બોલતો એવો ૩વત્તો મેરો = ઉપયુક્ત શૈક્ષ પાહિ ફ = પ્રદક્ષિણાને કરે છે. ગાથાર્થ : અને ગુરુ કહે છે કે “વંદન કરીને પ્રવેદન કર”. વંદન કર્યા પછી અખલિત નમસ્કારમંત્રને બોલતો એવો ઉપયુક્ત શિષ્ય પ્રદક્ષિણા કરે છે. ટીકા : आह च गुरुः शिष्येणानन्तरोदिते उक्ते सति भणति च गुरुः, प्रवेदय वन्दित्वा, शिष्यकस्ततः तदनन्तरं नमस्कारमस्खलितं पठन् प्रदक्षिणां करोत्युपयुक्तः एकेनैव नमस्कारेणेति गाथार्थः ॥१५०॥ ટીકાર્ય : ગુજ: ૪ પ્રાદ-શિષ્યT ૪ અનન્તરોહિતે તે સતિ ગુઢ મતિ અને ગુરુ કહે છે = અને શિષ્ય વડે અનંતરમાં ઉદિત અર્થાત્ ગાથા-૧૪૮ ના ઉત્તરાર્ધમાં કહેવાયેલું, કહેવાય છતે અર્થાત્ “મેં તમને પ્રવેદન કર્યું હવે બીજા સાધુઓને હું પ્રવેદન કરું એની તમે આજ્ઞા આપો” એ પ્રમાણે શિષ્ય ગુરુને કહે ત્યારે, ગુરુ કહે છે વંતિત્વ પ્રવેય વંદીને પ્રવેદન કર, તત:=તનન્તાં ત્યારપછી ઊંત્નિ ની પન્ ૩૫યુ શિષ્ય અસ્મલિત નવકારને બોલતો એવો ઉપયુક્ત શિષ્ય નૈવનમUT પ્રક્ષિપ રતિ એક જ નવકાર દ્વારા પ્રદક્ષિણાને કરે છે. તિથિઈએ પ્રમાણે ગાથાર્થ છે.૧૫ના For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૧ અવતરણિકા : મત્રાન્તરેઅવતરણિકાર્ય : જેવખતે નૂતનદીક્ષિત સાધુ પ્રદક્ષિણા કરે છે, એ વખતે બીજા સાધુઓ, શ્રાવકાદિ શું કરે? તે બતાવે છેગાથા : आयरियाई सब्वे सीसे सेहस्स दिति तो वासे । दारं । एवं तु तिन्नि वारा एगो उ पुणोऽवि उस्सग्गं ॥१५१॥ * ‘ાર' શબ્દ પ્રuિri જૈવત્રિવૃત્વઃ દ્વારની સમાપ્તિ અર્થે છે. જે મૂળગાથાના ત્રીજા પાદ પછી પૂરું થાય છે. અવયાર્થ : તો=ત્યારપછી મારિયા =આચાર્યાદિ સર્વ સે સીસેકશિષ્યના શિર ઉપર વાણે વિંતિકવાસને આપે છે. પર્વત તિન્ન વા=વળી આ પ્રમાણે ત્રણ વાર કરે છે.) Uો ૩=વળી એક (આચાર્ય) પુર્વિક (પ્રદક્ષિણા આપ્યા પછી) ફરી પણ ૩ =કાયોત્સર્ગ (કરાવે છે.) ગાથાર્થ : ત્યારપછી આચાર્ય વગેરે સર્વ શિષ્યના માથા ઉપર વાસક્ષેપ નાખે છે. વળી, એ પ્રમાણે ત્રણ વાર કરે છે. વળી એકમતના આચાર્યો પ્રદક્ષિણા આપ્યા પછી ફરી પણ કાયોત્સર્ગ કરાવે છે. ટીકા : आचार्यादयः सर्वे यथासन्निहिताः शिरसि शिष्यकस्य ददति ततो वासान्, वन्दित्वादित आरभ्य इच्छाकारेण सामायिकं मे आरोपयत इत्यादिस्तिस्रो वारा, इति व्याख्यातं चरमद्वारम् । एके त्वाचार्याः पुनरपि कायोत्सर्ग कारयन्ति आचरणया, तत्राप्यदोष एव, नवरं (१२५) द्वारगाथायामित्थं पाठान्तरं द्रष्टव्यम् ‘पयाहिणं चेव उस्सग्गो' त्ति गाथार्थः ॥१५१॥ નોંધ : ‘મારોપયત' એ પ્રેરક, આજ્ઞાર્થ, બીજો પુરુષ. બ.વ. નું રૂપ છે, તે અર્થમાં સામાયિક્રૂ મમ મારોપયત એ પ્રકારનો પ્રયોગ ગાથા-૧૪૦ ની ટીકામાં કર્યો છે, જે પ્રસ્તુત ગાથામાં ગ્રહણ કરવાનો નથી. અને ‘મારોપયત' એ પ્રેરક, હ્યસ્તનભૂતકાળ, બીજો પુરુષ બ.વ. નું પણ રૂપ છે અને તે અર્થમાં જ પ્રસ્તુત ગાથાની ટીકામાં સામાયિ ને મારોપયત' એ પ્રકારનો પ્રયોગ કરેલ છે, જે કથન ગાથા - ૧૪૭ ની ટીકામાં રહેલ “સામાયિૐ મમ મારપતં' વાક્યથી પ્રાપ્ત થાય છે. ફક્ત ત્યાં કર્તરિ ભૂતકૃદંતનો પ્રયોગ કરેલ છે, માટે ‘મારોપતઅને ‘મારો પિત્ત' નો અર્થ ‘આરોપાયું’ એમ સરખો જ થાય છે. ટીકાર્ય : યથાસંનિહિત જે પ્રમાણે નજીક હોય તે પ્રમાણે નજીક એવા, આચાર્યાદિ સર્વ ત્યારપછી શિષ્યના શિર ઉપર વાસને-વાસક્ષેપને, આપે છે. વન્દિત્તાની આદિથી આરંભીને સામયિકારોપયત' ઈત્યાદિ ત્રણ વાર બોલે છે. આ રીતે ચરમદ્વારા વ્યાખ્યાન કરાયું. For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૧-૧૫ર ૨૧૩ વળી એક મતના આચાર્યો ફરી પણ આચરણાથી કાયોત્સર્ગને કરાવે છે, તેમાં પણ અદોષ જ છે. ફક્ત તે એક મતના આચાર્યોના મતે ૧૨૫મી દ્વારગાથામાં પદિ વરસ્યો એ પ્રકારનો પાઠાંતર=અન્ય પાઠ, જાણવો. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શિષ્ય જ્યારે પ્રદક્ષિણા આપે છે, ત્યારે પાસે રહેલા આચાર્ય આદિ સર્વ સાધુઓ, શ્રાવકાદિ નવદીક્ષિત સાધુના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે છે. મૂળગાથાનો ત્રીજો પાદ ટીકામાં મૂકેલ નથી, પરંતુ તેનો જ અર્થ ટીકામાં નીચે પ્રમાણે કરેલ છે ગાથા-૧૪૬ માં બતાવ્યું તે પ્રમાણે ગુરુએ શિષ્યને કહ્યું કે “વંદન કરીને પ્રવેદન કર”, ત્યારથી માંડીને ગાથા-૧૪૭ના પૂર્વાર્ધમાં શિષ્યએ ગુરુને કહ્યું કે “તમે મારામાં સામાયિકનું આરોપણ કર્યું, હવે હું અનુશાસનને ઇચ્છું છું”, ઇત્યાદિ સર્વ કથન શિષ્ય ત્રણ વખત બોલે અને ગુરુ પણ ત્રણ વખત નિસ્વારકાદિ આશીર્વચનો આપે. આ રીતે ગાથા-૧૨૫ માં બતાવેલ છ દ્વારોમાંના છેલ્લા દ્વારનું વ્યાખ્યાન થયું. હવે આ વિધિમાં અન્ય આચાર્યો કંઈક વિશેષ કહે છે, તેને ગ્રંથકાર બતાવે છે- એક મતના આચાર્યો ફરી પણ આચરણાથી કાયોત્સર્ગ કરાવે છે, અને તેમાં પણ દોષ નથી, અર્થાત્ ગાથા-૧૫૦માં બતાવ્યું તેમ વંદન કરીને શિષ્ય ત્રણ વાર પ્રદક્ષિણા આપે, ત્યારપછી તે ક્રિયા નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં પણ કોઈ દોષ નથી. વળી આ કાઉસ્સગ્ગ કેટલાક આચાર્યો કરાવે છે અને કેટલાક આચાર્યો નથી કરાવતા, એ પ્રકારે મતાન્તર છે. આથી મતાન્તર પ્રમાણે કાઉસ્સગ્ન સ્વીકારવામાં આવે તો, છ દ્વારોમાંથી ચરમદ્વારમાં પાહિ વેવતિgત્તો ને સ્થાને પદિvi વેવડરૂપો એ પ્રકારનો પાઠાંતર જાણવો. તાત્પર્ય એ છે કે જે આચાર્યો કાઉસ્સગ્ગ માનતા નથી, તેમના મત પ્રમાણે ગાથા-૧૨૫ માં બતાવ્યો તેમ જ “પાહિ વેવતિવવૃત્ત' પાઠ છે; અને જે આચાર્યો કાઉસ્સગ્ન કરવાનું કહે છે, તેમના મત પ્રમાણે “પયાદિvi વેવ સમા" એ પ્રકારનો પાઠ સમજવો, જેથી ‘પ્રદક્ષિણા” અને “કાઉસ્સગ્ગ એમ બંનેનું ગ્રહણ થઈ જાય. વળી,ટીકામાં સામયિનેગારોપયત પછી રહેલ રૂરિ' શબ્દથી ગાથા-૧૪૭ના પૂર્વાર્ધમાં રહેલ રૂછો ૩પુઢિંથી માંડીને ગાથા-૧૫૧ ના પૂર્વાર્ધમાં રહેલ હિતિ તો વા સુધીનું સર્વ કથન ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગાથા-૧૪૬ થી માંડીને ગાથા-૧૫૧ના પૂર્વાર્ધમાં બતાવેલી સર્વ વિધિ દીક્ષાગ્રહણની ક્રિયામાં શિષ્યએ ત્રણ વખત કરવાની હોય છે. ૧૫૧૫ અવતરણિકા : દીક્ષા લેવાના વિષયમાં ગાથા-૧૨૫માં બતાવેલ છ દ્વારોનું વર્ણન પૂર્વગાથામાં પૂરું થયું, હવે દીક્ષા લેતી વખતે તપશું કરવો જોઇએ? તેનું નિવેદન કરે છે ગાથા : आयंबिले अनियमो आइण्णं जेसिमावलीए उ। ते कारविंति नियमा सेसाण वि नत्थि दोसा उ॥१५२॥ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૫૨ અન્વયાર્થ : (દીક્ષાના દિવસે) આયંવિત્તે અનિયમો = આંબિલમાં અનિયમ છે. નેત્તિ આવતીર્ ૩ =જેઓની આવલિકાથી જ આફળ્યું – આચીર્ણ છે તે નિયમા = તેઓ નિયમથી ાવૃિતિ = કરાવે છે. તેમાળ વિ ોમા નત્ય ૩ = શેષને પણ = જેઓ નથી કરાવતા તેઓને પણ, દોષ નથી જ. ગાથાર્થ : દીક્ષાના દિવસે આંબિલમાં અનિયમ છે, જેઓની પરંપરા વડે જ આચરાયેલ છે, તેઓ નિયમથી કરાવે છે અને જે આચાર્યો નવદીક્ષિત સાધુને આંબિલ નથી કરાવતા તેઓને પણ દોષ નથી જ. ટીકા : आचामाम्ले अनियमः प्रवेदने, कदाचित्क्रियते कदाचिन्नेति एतदेवाह - आचरितं येषामावलिकयैव आचार्याणां ते कारयन्ति नियमात्, अन्ये तु कारयन्त्यपि, शेषाणामपि ये न कारयन्ति तेषां नास्त्येव दोष:, सामान्येन आचामाम्लाकरणे वा नास्त्येव दोष इति गाथार्थः ॥ १५२ ॥ ટીકાર્ય : પ્રવેદનમાં આંબિલમાં અનિયમ છે=ક્યારેક કરાય છે ક્યારેક નહીં. આને જ કહે છે = ઉપર બતાવેલ અનિયમને જ સ્પષ્ટ કરે છે- જે આચાર્યોની આવલિકાથી જ = પરંપરાથી જ, આચરાયેલ છે તેઓ નિયમથી કરાવે છે; વળી અન્યો=જેઓની પરંપરાથી આચરિત નથી તેવા આચાર્યો, કરાવે પણ છે. શેષોને પણ = જેઓ નથી કરાવતા તેઓને પણ,દોષ નથી જ અથવા સામાન્યથી આંબિલના અકરણમાં દોષ નથી જ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પ્રવેદનમાં અર્થાત્ દીક્ષાના દિવસમાં, આયંબિલ ક૨વા વિષયક અનિયમ છે, અને તે અનિયમ એ છે કે આંબિલ કયારેક કરાવાય છે, ક્યારેક નથી કરાવાતું. એ અનિયમને જ સ્પષ્ટ કરે છે કે જે આચાર્યોની પરંપરાથી આચરિત છે તેઓ નિયમથી આંબિલ કરાવે છે, વળી જેઓની પરંપરામાં નવદીક્ષિતને આંબિલ આચરિત નથી, તેઓ કરાવે પણ છે અને ‘અ’િ શબ્દથી એ પ્રાપ્ત થાય કે નથી પણ કરાવતાં. આ પ્રકારનો દીક્ષાના દિવસે તપના વિષયમાં અનિયમ છે. અહીં પ્રશ્ન થાય કે જે લોકોની પરંપરામાં આચરિત છે તેઓ આંબિલ તપ નિયમથી કરાવે છે, પરંતુ જેઓ નથી કરાવતા તેઓને દોષ નહીં થાય ? તેથી કહે છે કે જેઓ નથી કરાવતા તેઓને પણ દોષ નથી જ અથવા તો સામાન્યથી આંબિલના અકરણમાં દોષ નથી જ. અહીં ‘પ્રવેદન’ શબ્દથી દીક્ષાનો દિવસ ગ્રહણ કરેલ હોવો જોઇએ, વિશેષાર્થ બહુશ્રુત જાણે; અને જે આચાર્યો નિયમથી આંબિલ કરાવે છે તેઓના મત પ્રમાણે નવદીક્ષિત સાધુ દીક્ષાના દિવસે ઉપવાસ પણ કરે, એમાં દોષ નથી. માટે ગ્રંથકારે કહ્યું છે કે સામાન્યથી દીક્ષાના દિવસે આયંબિલ નહીં કરવામાં દોષ નથી જ.૧૫૨॥ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૩-૧૫૪ ૨૧૫ અવતરણિકા : ગાથા-૧૫૧ માં કહ્યું કે નવદીક્ષિત સાધુ ત્રણ વાર પ્રદક્ષિણા ફરે છે ત્યારે આચાર્યાદિ સર્વ તે શૈક્ષના માથા ઉપર વાસક્ષેપ નાખે છે, હવે પ્રદક્ષિણા કર્યા પછી કરવાની વિધિ બતાવે છે ગાથા : लोगुत्तमाण पच्छा निवडइ चलणेसु तह निसण्णस्स। आयरियस्स य सम्म अण्णेसिं चेव साहूणं ॥१५३॥ અન્વયાર્થ : પછી નોત્તમા = પછી = દીક્ષાની વિધિ પૂરી થયા પછી, (શિષ્ય) લોકોત્તમના = જિનેશ્વરના, વહુ. સમ્ર નિવડ = ચરણોમાં સમ્યગુ પડે છે = વંદન કરે છે, તદ = અને તેવી રીતે નિHOUT માયરિયસ = બેઠેલ આચાર્યને મUmfઉં વેવ સાદૂઈ = અને અન્ય સાધુઓને (ભાવપૂર્વક વંદન કરે છે.) ગાથાર્થ : દીક્ષાની વિધિ પૂરી થયા પછી નૂતન દીક્ષિત ભગવાનને ભાવપૂર્વક વંદન કરે છે, અને તેવી રીતે બેઠેલા આચાર્યને અને અન્ય સાધુઓને ભાવપૂર્વક વંદન કરે છે. ટીકા : लोकोत्तमानां पश्चाद्=उक्तोत्तरकालं, निपतति चरणयोः वन्दनं करोतीत्यर्थः, तथा निषण्णस्य= उपविष्टस्याचार्यस्य च सम्यगिति भावसारमन्येषां चैव साधूनां निपतति चरणयोरिति गाथार्थः ॥१५३॥ ટીકાર્ય : પાછળથી કહેવાયેલથી ઉત્તરકાલને વિષે = ગાથા-૧૫૧માં કહ્યું કે આચાર્યાદિ સર્વ નવદીક્ષિતના માથા ઉપર વાસક્ષેપ નાખે છે ત્યારપછી, લોકોત્તમના = લોકોત્તમ એવા ભગવાનના, ચરણમાં પડે છે =વંદન કરે છે; અને તે રીતે નિષણ = પાસે બેઠેલા, આચાર્યના અને અન્ય સાધુઓના ચરણોમાં સમ્ય = ભાવસાર, પડે છે = વંદન કરે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ત્રણ પ્રદક્ષિણા કર્યા પછી દીક્ષાની વિધિ પૂરી થાય છે. તેથી નવદીક્ષિત સાધુ પ્રથમ ભગવાનને ભાવપૂર્વક વંદન કરે છે, ત્યારબાદ ત્યાં બેઠેલ આચાર્યને અને અન્ય સાધુઓને વંદન કરે છે. વળી, વંદન અત્યંત ભાવપૂર્વક કરવાનું છે, જેથી ગ્રહણ કરેલ સંયમનો પરિણામ સ્થિર થાય. ૧૫૩ ગાથા : वंदंति अज्जियाओ विहिणा सड्वा य साविआओ य। आयरियस्स समीवंमि उवविसइ तओ असंभंतो ॥१५४ ॥ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ . પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૪-૧૫૫ અન્વચાઈ : (ત્યારપછી) મનિયો=આર્કિકાઓન્નસાધ્વીઓ, સંકૂ ય વિમો =શ્રાવકો અને શ્રાવિકાઓ (નવદીક્ષિતને)વિશિTT=વિધિપૂર્વક વંતિ વંદન કરે છે. તો ત્યારપછી મસંબંતો=અસંભ્રાંત એવો નવદીક્ષિત માયરિયર્સ સમીવંનિ=આચાર્યની સમીપમાં ૩વિસ$=બેસે છે. ગાથાર્થ : ત્યારપછી સાધ્વીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ નવદીક્ષિત સાધુને વિધિપૂર્વક વંદન કરે છે, ત્યારપછી અનન્યચિત્તવાળો શિષ્ય ગુરુની પાસે બેસે છે. ટીકા : __ततस्तं प्रव्रजितं वन्दन्ते आर्यिकाः पुरुषोत्तमो धर्म इति कृत्वा, कथमित्याह-विधिना-प्रवचनोक्तेन, किं ता एव? नेत्याह-श्रावकाश्च श्राविकाश्च वन्दन्ते, आचार्यसमीपे चोपविशति ततः तदुत्तरकालं, किंविशिष्टः सन्नित्याह-असम्भ्रान्तः अनन्यचित्त इति गाथार्थः ॥१५४॥ ટીકાર્થ : ત્યારપછી “પુરુષોત્તમ ધર્મ છે એથી કરીને આર્થિકાઓ તે પ્રવૃતિને વંદે છે. કેવી રીતે? એથી કહે છે- પ્રવચનમાં કહેવાયેલ વિધિ વડે. શું તેઓ જ?=શું માત્ર સાધ્વીઓ જ તે પ્રવૃતિને વંદે છે? ના, એથી કહે છે- શ્રાવકો અને શ્રાવિકાઓ વંદે છે અને ત્યારપછી = તેનાથી ઉત્તરકાલને વિષે = સાધ્વીઓ આદિ તે નવદીક્ષિતને વંદન કરી લે તેનાથી પછીના કાળમાં, આચાર્યની સમીપમાં તે બેસે છે. કેવો વિશિષ્ટ છતો બેસે છે? એથી કહે છે- અસંભ્રાંત = અનન્યચિત્તવાળો, અર્થાત્ અન્ય સ્થાને ચિત્ત નથી જેનું એવો તે નવદીક્ષિત આચાર્યની નજીકમાં બેસે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ધર્મમાં પુરુષની પ્રધાનતા હોવાથી સાધ્વીઓ શાસ્ત્રોક્ત વિધિથી તે નવદીક્ષિત સાધુને વંદન કરે છે અને શ્રાવક-શ્રાવિકાઓ પણ વંદન કરે છે. ત્યારપછી શિષ્ય એકાગ્રચિત્તે હિતશિક્ષા સાંભળવા માટે આચાર્યની નજીકમાં બેસે છે. ૧૫૪ અવતરણિકા : ततश्च અવતરણિકાર્ય : અને ત્યારપછી = શિષ્ય આચાર્યની પાસે બેસે ત્યારપછી, આચાર્ય શું કરે છે? તે બતાવે છે ગાથા : भवजलहिपोअभूअंआयरिओ तह कहेइ से धम्मं । जह संसारविरत्तो अन्नोऽवि पवज्जए दिक्खं ॥१५५॥ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦. પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૫૫-૧૫૬ અન્વયાર્થ : | માયરિકઆચાર્ય તેને શિષ્યને, અવનદિપોરામૂ થH=ભવરૂપી જલધિમાં પોતભૂત=સંસારરૂપી સમુદ્રમાં વહાણભૂત, ધર્મને તહ દે તેવી રીતે કહે છે, નહ જેવી રીતે સંસારવિરો નન્નોવિકસંસારથી વિરક્ત એવો બીજો પણ વિવું પવME=દીક્ષાને સ્વીકારે છે. ગાથાર્થ : આચાર્ય શિષ્યને ભવરૂપી સમુદ્રમાં વહાણભૂત ધર્મને તેવી રીતે કહે છે કે જેવી રીતે સંસારથી વિરક્ત થયેલો બીજો પણ કોઇ જીવ દીક્ષાને ગ્રહણ કરે. ટીકા : भवजलधिपोतभूतं संसारसमुद्रबोहित्थकल्पमाचार्यस्तथा कथयति से-तस्य प्रव्रजितस्य धर्म, यथा संवेगातिशयात् संसारविरक्तः सन्नन्योऽपि तत्पर्षदन्तर्वर्ती सत्त्वः प्रपद्यते दीक्षा=प्रव्रज्यामिति गाथार्थः | ૨૬ II. ટીકાર્ય : આચાર્ય ભવરૂપી જલધિમાં પોતભૂત=સંસારરૂપી સમુદ્રમાં બોહિFકલ્પવહાણ સમાન, ધર્મ તેને પ્રવ્રજિતને, તેવી રીતે કહે છે, જેવી રીતે તે પર્ષદાની અંદર રહેલો અન્ય પણ સત્ત્વગંજીવ, સંવેગના અતિશયથી સંસારથી વિરક્ત છતો દીક્ષાને=પ્રવજ્યાને, સ્વીકારે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શિષ્ય આચાર્ય પાસે બેસે, ત્યારપછી આચાર્ય તે નવદીક્ષિત સાધુને સંસારરૂપી સમુદ્રને તરવા માટે વહાણ સમાન ધર્મનો ઉપદેશ એવી રીતે આપે છે કે જેથી ઉપદેશ સાંભળનાર બીજો જીવ પણ અતિશય સંવેગ થવાથી સંસારથી વિરક્ત બનીને દીક્ષાનો સ્વીકાર કરે. ૧૫પા. અવતરણિકા : कथं कथयति? इत्यत्राहઅવતરણિકાર્ય ગાથા-૧૫૫ માં કહ્યું કે નવદીક્ષિત સાધુને આચાર્ય ધર્મ તેવી રીતે કહે કે જેવી રીતે અન્ય જીવ પણ દીક્ષા સ્વીકારે છે, તેથી આચાર્યધર્મ કઈ રીતે કહે છે? એ પ્રકારની શંકામાં ગ્રંથકાર કહે છે ગાથા : भूतेसुजंगमत्तं तेसु वि पंचिंदिअत्तमुक्कोसं। तेम वि अ माणसत्तं माणस्से आरिओ देसो ॥१५६॥ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અન્વયાર્થ : પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૫૬-૧૫૭ ભૂતેષુ=ભૂતોમાં=પ્રાણીઓમાં, નંગમ=જંગમપણું=ત્રસપણું, તેવુ વિ=તેઓમાં પણ=ત્રસપણામાં પણ, પંiિબિત્ત રોમ=પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે. તેવુ વિ અ=અને તેઓમાં પણ=પંચેન્દ્રિયોમાં પણ, માળુ i= મનુષ્યપણું, માળુસ્સે=મનુષ્યપણામાં આરિો તેમણે=આર્ય દેશ (ઉત્કૃષ્ટ) છે. ગાથાર્થ : જીવોમાં ત્રસપણું, ત્રસપણામાં પણ પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે, અને પંચેન્દ્રિયપણામાં પણ મનુષ્યપણું, મનુષ્યપણામાં પણ આર્ય દેશ ઉત્કૃષ્ટ છે. ટીકા : ભૂતેષુ=પ્રાળિયુ ખડ્રમન્વં=દીન્દ્રિયાવિત્વ, તેપિ=નમેષુ પઝેન્દ્રિયત્વમુ=પ્રધાનં, તેપિ=પઝેન્દ્રિયેષુ मानुषत्वमुत्कृष्टमिति वर्त्तते, मनुजत्वे आर्यो देश उत्कृष्ट इति गाथार्थ: ।। १५६ ॥ ટીકા : ભૂતોમાં = પ્રાણીઓમાં = જીવોમાં, જંગમપણું = બેઇન્દ્રિય વગેરેપણું, તેઓમાં પણ = જંગમોમાં પણ, પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે = પ્રધાન છે. તેઓમાં પણ = પંચેન્દ્રિયોમાં પણ, મનુષ્યપણું ઉત્કૃષ્ટ છે. મનુષ્યપણામાં આર્ય દેશ ઉત્કૃષ્ટ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૬॥ – ગાથા : कुलं पहाणं कुले पहाणे अ जाइमुक्कोसा । ती विरूवसमिद्धी रू वे अ बलं पहाणयरं ॥ १५७॥ અન્વયાર્થ : રેÀ=(આર્ય) દેશમાં ાં પહાળ=કુલ પ્રધાન છે, પહાળે તે ત્ર=અને પ્રધાન કુળમાં નામુરોસા=જાતિ ઉત્કૃષ્ટ છે. તૌવિ=તેમાં પણ=જાતિમાં પણ, રૂવમન્દી=સ્પસમૃદ્ધિ, રૂવે અ=અને રૂપ હોતે છતે વતં પદ્માવŔ=બળ પ્રધાનતર છે. ગાથાર્થ : આર્યદેશમાં કુલ પ્રધાન છે અને પ્રધાન કુળમાં જાતિ ઉત્કૃષ્ટ છે. જાતિમાં પણ રૂપસમૃદ્ધિ અને રૂપ હોતે છતે બળ પ્રધાનતર છે. ટીકા : आर्ये कुलं प्रधानमुग्रादि, कुले प्रधाने च जातिरु त्कृष्ट मातृसमुत्था, तस्यामपि जातौ रूपसमृद्धिरुत्कृष्टा सकलाङ्गनिष्पत्तिरित्यर्थः, रू पे च सति बलं प्रधानतरं सामर्थ्यमिति गाथार्थः ॥ १५७ ॥ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૫૦ થી ૧૫૯ ૨૧૯ ટીકાર્ય : આદેશમાં ઉગ્રાદિ કુલ પ્રધાન છે અને પ્રધાન કુલમાં માતાથી ઉત્પન્ન થયેલી જાતિ ઉત્કૃષ્ટછે; તેમાં પણ= જાતિમાં પણ સક્લ અંગની નિષ્પત્તિરૂપ=પરિપૂર્ણ અંગની પ્રાપ્તિરૂપ, રૂપસમૃદ્ધિઉત્કૃષ્ટ છે, અને રૂપ હોતે છતે બળ= સામર્થ્ય, પ્રધાનતર છે. એ પ્રકારે ગાથાર્થ છે. ૫/૧૫ ગાથા : होइ बलेऽवि अजीअंजीएऽवि पहाणयं तु विण्णाणं । विण्णाणे सम्मत्तं सम्मत्ते सीलसंपत्ती ॥१५८॥ અન્વયાર્થ : વત્તેવિ =અને બળમાં પણ નીયું ટોફૂં=જીવિત (પ્રધાન) થાય છે, નીuડવિ સુકવળી જીવિતમાં પણ વિUUUપાયં વિજ્ઞાન પ્રધાન છે. વિUSTને સમ્મત્ત વિજ્ઞાનમાં સમ્યક્ત્વ, સમ્મત્તે સૌનસંપત્તી=સમ્યક્તમાં શીલની સંપ્રાપ્તિ (પ્રધાનતર) છે. ગાથાર્થ : અને બળમાં પણ જીવિત પ્રધાન થાય છે, વળી જીવિતમાં પણ વિજ્ઞાન પ્રધાનતર છે. વિજ્ઞાનમાં સખ્યત્ત્વ અને સભ્યત્વમાં ચાસ્ત્રિની પ્રાપ્તિ પ્રધાનતર છે. ટીકા : भवति बलेऽपि च जीवितं प्रधानमिति योगः, जीवितेऽपि प्रधानतरं विज्ञानं, विज्ञाने सम्यक्त्वं, क्रिया पूर्ववत्, सम्यक्त्वे शीलसम्प्राप्तिः प्रधानतरेति गाथार्थः ॥१५८॥ ટીકાર્ય અને બલમાં પણ જીવિત પ્રધાન થાય છે, જીવિતમાં પણ વિજ્ઞાન પ્રધાનતર છે. વિજ્ઞાનમાં સમ્યક્ત, ક્રિયા પૂર્વની જેમ અર્થાત “પ્રધાનતર છે એ પ્રકારની ક્રિયાઅહીં પહેલાંની જેમ સમજવી. અને સમ્યક્તમાં શીલની =ચારિત્રની, સંપ્રાપ્તિ પ્રધાનતર છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૫૮ ગાથા : सीले खाइअभावो खाइअभावेऽवि केवलं नाणं । केवल्ले पडिपुन्ने पत्ते परमक्खरो मोक्खो ॥१५९॥ અન્વયાર્થ : આ સીન્ને વીફમાવો=શીલમાં=ચારિત્રમાં, ક્ષાયિકભાવ (પ્રધાન) છે, વામાવેવિ =ક્ષાયિકભાવમાં પણ વેવ« નાગકેવલજ્ઞાન (પ્રધાન) છે. વષે પરિપુ પજો=કૈવલ્ય પ્રતિપૂર્ણ પ્રાપ્ત થયે છતે પરમનવરો મોવ=પરમાક્ષર એવો મોક્ષ થાય છે. For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૯ ગાથાર્થ : ચારિત્રમાં ક્ષાવિકભાવ પ્રધાન છે, ક્ષાવિકભાવમાં પણ કેવલજ્ઞાન પ્રધાન છે. કૈવલ્ય પ્રતિપૂર્ણ પ્રાપ્ત થયે છતે શાશ્વત એવો મોક્ષ થાય છે. ટીકા : शीले क्षायिकभावः प्रधानः, क्षायिकभावे च केवलं ज्ञानं, प्रतिपक्षयोजना सर्वत्र कार्येति, कैवल्ये प्रतिपूर्णे प्राप्ते परमाक्षरो मोक्ष इति गाथार्थः ॥१५९॥ ટીકાર્ય શીલમાં ક્ષાયિકભાવ પ્રધાન છે અને ક્ષાયિકભાવમાં કેવલજ્ઞાન પ્રધાન છે. પ્રતિપક્ષ યોજના સર્વ ઠેકાણે કરવીઅર્થાત્ કેવલજ્ઞાન કરતાં ક્ષાયિભાવ જઘન્ય છે, તેનાથી શીલ જઘન્યતર છે, આ રીતે જંગમ–સુધીના એકેકસ્થાનને પૂર્વ-પૂર્વના સ્થાન કરતાં જઘન્ય-જઘન્યતર જાણવું. કેવલપણું પ્રતિપૂર્ણ પ્રાપ્ત થયે છતે પરમાક્ષરરૂપ મોલનાશન પામે એવો મોક્ષ થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : શીલમાં ક્ષાયિકભાવ પ્રધાન છે, ક્ષાયિકભાવમાં કેવલજ્ઞાન પ્રધાન છે. આ રીતે ગાથા-૧૫૬ થી માંડીને અત્યારસુધી કોણ કોના કરતાં પ્રધાન છે ? તે બતાવ્યું. હવે તે ચૌદ સ્થાનોમાં આ રીતે પ્રતિપક્ષ યોજના પણ કરવી જોઇએ. કેવલજ્ઞાન કરતાં ક્ષાયિકભાવ હીન છે, ક્ષાયિકભાવ કરતાં શીલ હીન છે, શીલ કરતાં સમ્યક્ત હીન છે, અંતે ત્રસપણા કરતાં સ્થાવરપણું હીન છે. આ રીતે કોણ કોના કરતાં હીન છે? અને કોણ કોના કરતાં પ્રધાન છે તેનો સ્પષ્ટ બોધ થાય છે. પરંતુ ક્ષાયિકભાવ વગરનું શીલ નકામું છે, તેનો અર્થ કરવો નહીં; કેમ કે તેનો અર્થ કરીએ તો ક્ષાયિકભાવ વગરના અપ્રમત્તમુનિનું શીલ પણ નકામું માનવું પડે. અને આ પ્રતિપક્ષ યોજના કેવલજ્ઞાન સુધી જ કરવાની છે, તેનાથી આગળના સ્થાનમાં કરવાની નથી. તેથી ટીકામાં “પ્રતિપક્ષોનના સર્વત્ર વાય' એ પ્રકારનું કથન ગાથાના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની વચમાં મૂકેલ છે. વળી, કેવલજ્ઞાન પ્રતિપૂર્ણ પ્રાપ્ત થાય ત્યારે પરમાક્ષર મોક્ષ થાય છે. આશય એ છે કે કેવલજ્ઞાન ૧૩ મા ગુણસ્થાનકે પ્રગટે છે અને શરીરધારી આત્માનું કેવલજ્ઞાન ૧૩ મા અને ૧૪ મા ગુણસ્થાનકના અંત સુધી હોય છે. તે રૂપ કેવલજ્ઞાન પ્રતિપૂર્ણ થાય ત્યારે જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે, અને મોક્ષ એ જીવની પ્રકૃષ્ટ અક્ષર અવસ્થા છે; કેમ કે “ર ક્ષતિ તિ અક્ષર:” એ પ્રકારની વ્યુત્પત્તિ છે, અને આત્મા સિદ્ધાવસ્થાને પામ્યા પછી ફરી ક્યારેય તે અવસ્થાથી ચુત થઈને સંસારમાં આવતો નથી, તે જણાવવા માટે મોક્ષને પરમ અક્ષરરૂપ કહેલ છે. કેવલજ્ઞાન સુધીનાં ચૌદ સ્થાનોમાં જ પ્રતિપક્ષ યોજના બનાવવા પાછળનો ગ્રંથકારનો આશય એ છે કે જયાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હજી મોક્ષના ઉપાયોની પૂર્ણ પ્રાપ્તિ થઈ નથી. આથી ક્ષાયિક For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૫૯-૧૬૦ ૨૨૧ સમ્યક્ત્વ પામ્યા પછી પણ કેવલજ્ઞાન ન મળે ત્યાં સુધી મોક્ષ માટે સાધનાની અપેક્ષા રહે છે, જ્યારે કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી કાંઇ સાધનાની અપેક્ષા રહેતી નથી; ફક્ત ઉચિત કાળે યોગનિરોધ કરીને કેવલજ્ઞાની જીવો મોક્ષને પ્રાપ્ત કરે છે. ।।૧૫। ગાથા : पण्णरसंगो एसो समासओ मोक्खसाहणोवाओ । एत्थ बहुं पत्तं ते थेवं संपावियव्वं ति ॥ १६०॥ અન્વયાર્થ : સો પળરસંગો=આ=ગાથા-૧૫૬ થી ૧૫૯ માં વર્ણવ્યા એ, પંદર અંગ સમાપ્તો =સમાસથી મોવવસાહનોવાઓ=મોક્ષના સાધનનો ઉપાય છે. પત્થ=અહીં=મોક્ષ સાધવાના ઉપાયમાં, તે=તારા વડે વર્તુ પત્ત=બહુ પમાયું છે, થેવ સંપાવિયર્વાં=થોડું પામવા યોગ્ય છે. * ‘તિ’ કથનની સમાપ્તિ માટે છે. ગાથાર્થ: ગાથા-૧૫૬ થી ૧૫૯ માં વર્ણવ્યા એ પંદર ભેદ સંક્ષેપથી મોક્ષની સાધના કરવાના ઉપાય છે. એમાં તારા વડે ઘણું પ્રાપ્ત કરાયું છે, થોડું પ્રાપ્ત કરવા યોગ્ય છે. ટીકા : पञ्चदशाङ्गः=पञ्चदशभेदः एषः अनन्तरोदितः समासतः = सङ्क्षेपेण मोक्षसाधनोपायः- सिद्धिसाधनमार्गः, अत्र = मोक्षसाधनोपाये बहु प्राप्तं त्वया शीलं यावदित्यर्थः, स्तोकं सम्प्राप्तव्यं क्षायिकभावकेवलज्ञानद्वयमिति ગાથાર્થ: ૫૬૬૦॥ ટીકાર્ય : આ પંદર અંગ=પૂર્વમાં કહેવાયેલ પંદર ભેદ, સમાસથી=સંક્ષેપથી, મોક્ષને સાધવાનો ઉપાય છે=સિદ્ધિને સાધવાનો માર્ગ છે, અહીં=મોક્ષને સાધવાના ઉપાયમાં, તારા વડે ઘણું=શીલ સુધીનું, પ્રાપ્ત કરાયું, હવે થોડું= ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન એ બે, પ્રાપ્ત કરવા યોગ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : આ પંદર ભેદોની પ્રાપ્તિ કેવલજ્ઞાન સુધી જ નથી, પરંતુ પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન સુધી છે અને પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન ૧૪ મા ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે. તેથી આ પંદર સ્થાનો મોક્ષના ઉપાય છે; છતાં કોણ કોનાથી જધન્ય છે ? એ પ્રકારની પ્રતિપક્ષ યોજના ગ્રંથકારે કેવલજ્ઞાન સુધી જ કરવાની કહી, અને “પ્રતિપૂર્ણ કેવલજ્ઞાન કરતાં પરમાક્ષર મોક્ષ અધિક છે”, તેમ પણ કહેલ નથી. તેનું તાત્પર્ય એ છે કે જીવે કેવલજ્ઞાન સુધી મોક્ષમાર્ગની સાધનામાં પ્રયત્ન કરવાનો છે, અને કેવલજ્ઞાન ન મળે ત્યાં સુધી ક્ષાયિકભાવનું સમ્યગ્દર્શન મળ્યું હોય તોપણ કેવલજ્ઞાન માટે સાધના કરવાની બાકી રહે છે, તેથી મોક્ષનાં કારણો પંદર હોવા છતાં પણ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૬૦-૧૬૧ જીવને પુરુષાર્થ તો કેવલજ્ઞાનની પ્રાપ્તિરૂપ ચૌદ કારણો સુધી જ કરવાનો હોય છે; કેમ કે કેવલજ્ઞાન પામ્યા પછી યોગ્યકાળે કેવલીને યોગનિરોધ કરવાનો હોય છે, જે યોગનિરોધ કેવલીની ઉચિત પ્રવૃત્તિરૂપ છે. અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જીવને કંઈક મેળવવાનું બાકી હોય છે, તેથી તે સમયે જીવમાં સાધના કરવાનો પરિણામ વર્તતો હોય છે, જયારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જીવને કંઈ મેળવવાનું બાકી રહેતું નથી, તેથી જીવમાં સાધના કરવાનો પરિણામ પણ વર્તતો નથી. આથી શીલની પ્રાપ્તિ કર્યા પછી જીવને ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન, એમ બે પ્રાપ્ત કરવાના બાકી રહે છે. ll૧૬oll ગાથા : ता तह कायव्वं ते जह तं पावेसि थेवकालेणं । सीलस्स नत्थऽसज्झं जयंमि तं पाविअं तुमए ॥१६१॥ અન્વયાર્થ : તeતે કારણથી તે તારા વડે તદ વાળંગતેવી રીતે કરાવું જોઇએ નહિં=જેવી રીતે તંત્ર તેને=બાકી રહેલા બેને, થેવાત્મf=થોડા કાળ વડે પાણિકતું પ્રાપ્ત કરે. નિયંત્રિજગતમાં સત્તસગશીલને રસ નસ્થિ=અસાધ્ય નથી, તં તેરશીલ, તુમ તારા વડે પવિરૂદ્મ=પ્રાપ્ત કરાયું છે. ગાથાર્થ : શીલ સુધીનું તેં પ્રાપ્ત કરી લીધું છે, તેથી તારે તેવું કરવું જોઇએ કે જેથી બાકી રહેલ બે કારણોને થોડા જ કાળમાં તું મેળવી શકે. જગતમાં શીલને કંઇ અસાધ્ય નથી અને તે શીલને તેં મેળવી લીધું છે. ટીકા : तत्तथा कर्त्तव्यं त्वया यथा तत्=शेषं प्राप्नोषि स्तोककालेन, किमित्यत आह-शीलस्य नास्त्यसाध्यं जगति, तत्प्राप्तं त्वया प्रव्रज्या प्रतिपन्नेति गाथार्थः ॥१६१॥ ટીકાર્ય : તે કારણથી તારા વડે તેવી રીતે કરાવું જોઈએ, જેવી રીતે સ્તોક કાલ વડે તેને=શેષનેત્રક્ષાયિકભાવ અને કેવલજ્ઞાનને, તું પ્રાપ્ત કરે તેવું શું કરવું જોઈએ? એથી કહે છે- જગતમાં શીલને અસાધ્ય નથી, તે-તેવું શીલ, તારા વડે પ્રાપ્ત કરાયું છેઃતારા વડે પ્રવજયા સ્વીકારાઈ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : હિતોપદેશ આપતાં ગુરુ શિષ્યને કહે છે કે મોક્ષપ્રાપ્તિના ૧૫ ઉપાયો બતાવ્યા તેમાંથી શીલ સુધીના ૧૨ ઉપાયો તે પ્રાપ્ત કરી લીધા છે. હવે તારે ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન એમ બે પ્રાપ્ત કરવાના બાકી રહે છે, તે કારણથી તારે અપ્રમાદભાવથી તેવો યત્ન કરવો જોઇએ કે જેથી થોડા કાળમાં ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાનરૂપ બે ઉપાયોને તું પ્રાપ્ત કરે. અહીં પ્રશ્ન થાય કે તેનું શું કરવું જોઇએ કે જેથી થોડા કાળમાં ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય? તેથી ગુરુ શિષ્યને કહે છે કે જગતમાં શીલને કંઈ અસાધ્ય નથી અર્થાત્ શીલ મેળવ્યા પછી બાકીનું For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૨૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૬૧ થી ૧૬૩ સર્વ સાધી શકાય છે; અને તે શીલને તે પ્રાપ્ત કર્યું છે, તેથી તે પ્રાપ્ત થયેલા શીલમાં તારે તે પ્રકારે યત્ન કરવો જોઇએ કે જે પ્રકારે તે શીલના બળથી થોડા કાળમાં તને ક્ષાયિકભાવ અને કેવળજ્ઞાન પ્રગટે. આ પ્રકારનો હિતોપદેશ ગુરુ નૂતન દીક્ષિત સાધુને આપે છે. ૧૬૧il. અવતરણિકા : ગાથા-૧૫૬ થી ૧૬૧ માંનૂતન દીક્ષિતને સંયમમાં અપ્રમાદભાવ કરવાનો ગુરુએ ઉપદેશ આપ્યો, તેમાં વિશેષ યત્નનો અતિશય પેદા થાય તદર્થે હવે શીલનું માહાસ્ય અને તે શીલમાં અપ્રમાદભાવ કરવાનો ઉપાય બતાવે છે ગાથા : लखूण सीलमेअं चिंतामणिकप्पपायवऽब्महि । इह परलोए अतहा सुहावहं परममुणिचरिअं॥१६२॥ एअंमि अप्पमाओ कायव्वो सइ जिणिंदपन्नत्ते । भावेअव्वं च तहा विरसं संसारणेगुण्णं ॥१६३॥ અન્વયાર્થ : રૂપરત્નો મતદા સુહાવદં=અહીં =આ લોકમાં, અને પરલોકમાં તે પ્રકારે સુખાવહ સુખને આપનાર, પરમમુનિવરિä=પરમ મુનિઓથી આચરિત, ચિંતામળિuપાવડન્મદિયંગચિંતામણિ અને કલ્પપાદપથી અભ્યધિક એવા શનૈ=આ શીલન=ચારિત્રને, તૂUT=પ્રાપ્ત કરીને fifપન્નત્તે મિજિનેન્દ્ર વડે પ્રજ્ઞપ્ત એવા આમાં = શીલમાં, સ=સદા પ્રમો =અપ્રમાદ થવ્યોગકરવો જોઇએ સંસાર ચં= અને સંસારના નૈણ્યને તરીકતે પ્રકારે=શુભ અંત:કરણવડે, વિરાં માવે બૅકવિરસ=વિશેષ રસપૂર્વક, ભાવવું જોઇએ. ગાથાર્થ : આ લોકમાં અને પરલોકમાં તે પ્રકારે સુખાવહ, પરમ મુનિઓથી આચરિત, ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં અધિક એવા આ શીલને પામીને જિનેન્દ્ર વડે સ્વરૂપાયેલા આ શીલમાં સદા અપ્રમાદ કરવો જોઇએ અને સંસારની નિર્ગુણતાને શુભ અંતઃકરણથી વિશેષ રસપૂર્વક ભાવવી જોઇએ. ટીકા : लब्ध्वा शीलमेतत्, किंविशिष्टमित्याह-चिन्तामणिकल्पपादपाभ्यधिकं निर्वाणहेतुत्वेन, एतदेवाह-इह लोके परलोके च तथा सुखावहं परममुनिभिश्चरितम् आसेवितमिति गाथार्थः ॥१६२॥ एतस्मिन् =शीले अप्रमादो=यत्नातिशयः कर्त्तव्यः सदा-सर्वकालं जिनेन्द्रप्रज्ञप्ते=तीर्थकरप्रणीते, अप्रमादोपायमेवाह-भावयितव्यं च तथा शुभान्तःकरणेन विरसं संसारनैर्गुण्यं-वैराग्यसाधनमिति गाथार्थः I૬૬૨I For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૨-૧૩ ટીકાર્ય : આ શીલને પામીને, કેવું વિશિષ્ટ શીલ છે? એથી કહે છે-નિર્વાણનું હેતુપણું હોવાને કારણે ચિંતામણિ અને કલ્પવૃક્ષથી અભ્યધિક, આને જ કહે છે=શીલને સ્પષ્ટ કરે છે- આ લોકમાં અને પરલોકમાં તે પ્રકારે સુખાવહ, પરમ મુનિઓ વડે ચરિત=આસેવન કરાયેલ, એવું શીલ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. જિનેન્દ્ર વડે પ્રજ્ઞd=તીર્થંકર વડે પ્રણીત એવા, આમાં=શીલમાં, સદા=સર્વકાળ, અપ્રમાદકયત્નનો અતિશય, કરવો જોઈએ. અપ્રમાદના ઉપાયને જ કહેછે- અને તે પ્રકારે=શુભ અંતઃકરણ વડે, વૈરાગ્યનું સાધન એવું સંસારનું નૈગુણ્ય વિરસ–વિશેષ પ્રકારના રસપૂર્વક, ભાવવું જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : શિષ્યને હિતશિક્ષા આપતાં ગુરુ કહે કે તે જે સંયમ પ્રાપ્ત કર્યું છે, તે ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ કરતાં પણ અધિક છે; કેમ કે ચારિત્ર દ્વારા ક્ષાયિકસમ્યક્ત અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી શીલરૂપ ચારિત્રનિર્વાણનો હેતુ છે; જ્યારે ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષ મોક્ષનો હેતુ નથી, માટે આવા ઉત્તમ શીલને પામીને અપ્રમાદભાવથી યત્ન કરવો જોઇએ. વળી, આ શીલ આ લોક અને પરલોકમાં તે પ્રકારના સુખને આપનારું છે, કેમ કે જેનું મન શાસ્ત્રથી ભાવિત હોય અને ચારિત્રમાં એકરતિવાળું હોય, તેને ભૌતિક કે શારીરિક સંયોગોના ઉપદ્રવો વ્યાકુળ કરી શકતા નથી. તેથી તેવા જીવોને આ લોકમાં પ્રશમરસનું ઉત્તમ કોટિનું સુખ પ્રાપ્ત થાય છે અને જન્માંતરમાં પણ સદ્ગતિની પરંપરા દ્વારા મોક્ષનું પ્રકૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. આથી પણ શીલમાં અપ્રમાદભાવથી યત્ન કરવો જોઈએ. વળી, આ શીલ શ્રેષ્ઠ મુનિઓએ સેવેલું છે, માટે કાયરપુરુષો તેને સેવી શકતા નથી. તેથી શીલમાં અત્યંત આદરપૂર્વક અપ્રમાદભાવથી યત્ન કરવો જોઇએ. હવે શીલમાં અપ્રમાદભાવ કરવાનો ઉપાય બતાવવા અર્થે કહે છે કે શુભ અંતઃકરણપૂર્વક સંસારનું નૈર્ગીય વિશેષ રસપૂર્વક ભાવન કરવું જોઇએ; જેથી શીલમાં અપ્રમાદ થઈ શકે. આશય એ છે કે શાસ્ત્રની મતિથી આ સંસારનું સ્વરૂપ સારી રીતે જાણનાર મુનિએ “આ સંસારમાંથી મારે મારા આત્માને બહાર કાઢવા માટે યત્ન કરવા જેવો છે,” એવા શુભ અંત:કરણપૂર્વક સંસારની નિર્ગુણતાનું વિશેષ પ્રકારના રસપૂર્વક ભાવન કરવું જોઇએ, જેથી સંસારનાં બાહ્ય નિમિત્તો તેના ચિત્તને અડી શકે નહિ અને ભગવાને કહેલા ચારિત્રમાં તે અપ્રમાદપૂર્વક યત્ન કરી શકે, જેના દ્વારા તે અલ્પકાળમાં ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે. ૧૬૨/૧૬૩ અવતરણિકા : દીક્ષાગ્રહણની વિધિ પૂર્ણ કર્યા પછી નૂતન દીક્ષિતને કરવાનો ઉચિત એવો વંદન આદિનો વ્યવહાર ગાથા૧૫૭-૧૫૪ માં બતાવ્યો અને ગાથા-૧૫૬ થી ૧૬૩ સુધી નૂતન દીક્ષિતને ગુરુ દ્વારા અપાતી હિતશિક્ષાનું સ્વરૂપ બતાવ્યું. આ રીતે દીક્ષાની વિધિનું વર્ણન સંપૂર્ણ થયું. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે ખરેખર દીક્ષાને અને ચૈત્યવંદન આદિ ક્રિયાને શું સંબંધ છે?જેથી દીક્ષાગ્રહણકાળમાં ચૈત્યવંદનાદિ ક્રિયા કરવામાં આવે છે? આ પ્રકારે પૂર્વપક્ષનું ઉદ્દભાવન કરતાં ગ્રંથકાર કહે છે For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કથ’ હાર | ગાથા ૧૪ ૨૨૫ ગાથા : आह विरइपरिणामो पव्वज्जा भावओ जिणाएसो। जंता तह जइअव्वं जह सो होइ त्ति किमणेणं? ॥१६४॥ અવાર્થ : માદક(અન્ય) કહે છે-નં=જે કારણથી વિપરિણામો વિરતિનો પરિણામ માવો પબંગા=ભાવથી પ્રવ્રયા છે, નિ [IS= (એવો) જિનાદેશ છે, તો તે કારણથી ત€તેવી રીતે પડ્રેગવંરયત્ન કરવો જોઇએ, નરં=જેવી રીતે સો=આકવિરતિનો પરિણામ, હોદ્દે=થાય; ઉત્ત=એથી વિશi=અન્ય વડે શું?=ચૈત્યવંદન વગેરે ક્રિયાના સમૂહ વડે શું? ગાથાર્થ : પર માદ થી કહે છે - જે કારણથી વિરતિનો પરિણામ ભાવથી પ્રવજ્યા છે, એવો જિનાદેશ છે, તે કારણથી તેવી રીતે ચત્ન કરવો જોઇએ, જેથી વિરતિનો પરિણામ પ્રગટ થાય; આથી ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરવા વડે શું? ટીકા : ___ आह परः, किमाह? विरतिपरिणामः - सकलसावद्ययोगविनिवृत्तिरूपः प्रव्रज्या भावतः=परमार्थतो जिनादेशः अर्हद्वचनमित्थं व्यवस्थितमिति, यत् यस्मादेवं तत् तस्मात्तथा यतितव्यं तथा प्रयत्नः कार्यः, यथाऽसौ विरतिपरिणामो भवति, इति किमन्येन-चैत्यवन्दनादिक्रियाकलापेन? इति गाथार्थः ॥१६४॥ ટીકાર્ય : પર કહે છે- શું કહે છે? તે બતાવે છે- સકલ સાવદ્ય યોગોની વિનિવૃત્તિરૂપ વિરતિનો પરિણામ ભાવથી= પરમાર્થથી, પ્રવજ્યા છે, એવો જિનનો આદેશ છે=એ પ્રકારનું અદ્દનું વચન વ્યવસ્થિત છે. જે કારણથી આમ છે=વિરતિનો પરિણામ ભાવપ્રવજ્યારૂપ છે, તે કારણથી તે રીતે પ્રયત્ન કરવો જોઈએ, જે રીતે આકવિરતિનો પરિણામ, થાય; એથી અન્ય વડે શું?=ચૈત્યવંદનાદિરૂપ ક્રિયાના કલાપ વડે શું? એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે સર્વ પાપના વ્યાપારની નિવૃત્તિરૂપ વિરતિનો પરિણામ ભાવથી પ્રવ્રયા છે એ પ્રકારનું ભગવાનનું વચન છે, તે કારણથી વિરતિનો પરિણામ પ્રગટે તે માટે સર્વ સાવદ્યના વ્યાપારની નિવૃત્તિમાં યત્ન કરવો જોઇએ, પરંતુ ચૈત્યવંદન કરવું, સામાયિક ઉચ્ચરાવવું, વગેરે ક્રિયાઓ કરવા દ્વારા શું થાય?અર્થાત્ આ સર્વ ક્રિયાઓ વિરતિના પરિણામ માટે આવશ્યક નથી. ll૧૬૪ો અવતારણિકા : पर एव स्वपक्षं समर्थयन्नाह - For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૬૪-૧૫ અવતરણિકાર્ય : પૂર્વગાથામાં પરપક્ષે શંકા કરીકે ચૈત્યવંદન આદિ ક્રિયાઓ કરવાનું શું પ્રયોજન? ફક્તવિરતિના પરિણામમાં યત્ન કરવો જોઈએ, એ રૂપસ્વપક્ષને સમર્થન કરતાં પરજ=પૂર્વપક્ષી જ, કહે છેગાથા : सुव्वइ आएअवइअरविरहेणऽवि स इहभरहमाईणं। . तयभावंमि अभावो जं भणिओ केवलस्स सुए ॥१६५॥ અન્વયાર્થ : =અને જે કારણથી સુઈ=શ્રુતમાં=શાસ્ત્રમાં, તમાāમિ તેના અભાવમાંeભાવથી વિરતિના પરિણામના અભાવમાં, રેવેનસ માવો-કેવલજ્ઞાનનો અભાવ મળી =કહેવાયેલો છે; (તે કારણથી) ડ્રદ =અહીં=જિનશાસનમાં, મવડ્ડમરવિરાવ=આ વ્યતિકરના વિરહથી પણ =ચૈત્યવંદન આદિની ક્રિયા વગર પણ, મરામ =ભરતાદિને સ=એ=વિરતિનો પરિણામ, સુવ્ય સંભળાય છે. ગાથાર્થ : અને જે કારણથી શાસ્ત્રમાં વિરતિના પરિણામના અભાવમાં કેવલજ્ઞાનનો અભાવ કહ્યો છે, તે કારણથી જિનશાસનમાં ચૈત્યવંદન વગેરે ક્રિયાઓ વગર પણ ભરતચક્રવર્તી વગેરેને વિરતિનો પરિણામ સંભળાય છે. ટીકા : श्रूयते च एतद्व्यतिकरविरहेणापि चैत्यवन्दनादिसम्बन्धमन्तरेणापि सः विरतिपरिणामः इह-जिनशासने भरतादीनां महापुरुषाणामिति, कथमिति चेत् उच्यते, तदभावे विरतिपरिणामाभावे भावतः, अभाव:= असम्भवः यत् यस्माद्भणितः=उक्तः केवलस्य श्रुते प्रवचन इति गाथार्थः ॥१६५॥ ટીકાર્ય : અને અહીં-જિનશાસનમાં, આ વ્યતિકરના વિરહથી પણ=ચૈત્યવંદનાદિના સંબંધ વગર પણ, ભરતાદિ મહાપુરુષોને તે=વિરતિનો પરિણામ, સંભળાય છે. રૂતિ’ કથનની સમાપ્તિમાં છે. કેવી રીતે? અર્થાત ભરતાદિ મહાપુરુષોને ચૈત્યવંદનાદિ વગર પણ ભાવથી વિરતિનો પરિણામ હતો, એમ કેવી રીતે સ્વીકારી શકાય? એ પ્રમાણે જો પૂર્વપક્ષી પૂછે તો તેને કહેવાય છે જે કારણથી શ્રુતમાં = પ્રવચનમાં, તેનો અભાવ હોતે છતે = ભાવથી વિરતિના પરિણામનો અભાવ હોતે છતે, કેવલજ્ઞાનનો અભાવ = અસંભવ, કહેવાયો છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૬૫-૧૬૬ ૨૨૦ ભાવાર્થ : શાસ્ત્રમાં સંભળાય છે કે ભરતાદિએ ચૈત્યવંદન આદિ વિધિપૂર્વકની દ્રવ્યદીક્ષા ગ્રહણ કરેલ ન હતી ; છતાં ભરતાદિ મહાપુરુષોને વિરતિનો પરિણામ પ્રગટ થયેલો હતો. વળી, પ્રવચનમાં કહેવું છે કે ભાવથી વિરતિનો પરિણામ પ્રગટ થયા વગર કેવલજ્ઞાન થાય નહિ અને દ્રવ્યદીક્ષાની ક્રિયા વગર પણ ભરતાદિને કેવલજ્ઞાન થયું, તેથી નક્કી થાય છે કે ભરતાદિને ભાવથી વિરતિનો પરિણામ પ્રગટ થયો હતો. માટે પૂર્વગાથામાં કહ્યું તેમ વિરતિના પરિણામમાં જ યત્ન કરવો ઉચિત છે, પરંતુ દીક્ષાની ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવાનું કોઈ પ્રયોજન નથી; એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ll૧૬પણી અવતરણિકા : પૂર્વપક્ષીએ પૂર્વગાથામાં કહ્યું કે દીક્ષાગ્રહણની ક્રિયા કર્યા વગર પણ ભરતાદિને વિરતિનો પરિણામ થયો. હવે દીક્ષાગ્રહણની ક્રિયા કરવા છતાં વિરતિનો પરિણામ નથી પણ થતો, એમ બતાવવા દ્વારા દીક્ષા ગ્રહણ કરવામાં ચૈત્યવંદનાદિ ક્રિયાકલાપને અનુપયોગી સ્થાપન કરતાં પૂર્વપક્ષી કહે છે – ગાથા : संपाडिएऽवि अ तहा इमंमि सो होइ नत्थि एअंपि। अंगारमद्दगाई जेण पवज्जंतऽभव्वा वि ॥१६६॥ અન્વયાર્થ : તહ મ રૂમિ સંપવિ = અને તે પ્રકારે આ = ચૈત્યવંદનાદિ, સંપાદિત હોતે છતે પણ સો = તે = વિરતિનો પરિણામ, રોOિ = થાય છે, નથી થતો, પ = એ પણ છે; નેur = જે કારણથી મંગારમાડું = અંગારમદકાદિ મમળાવિ = અભવ્યો પણ (દીક્ષા ગ્રહણની ચૈત્યવંદનાદિ ક્રિયાઓ) પવનંતિ = સ્વીકારે છે. ગાથાર્થ : અને તે પ્રકારે ચૈત્યવંદન વગેરે ક્રિયાઓ સંપાદન કરાવે છતે પણ વિરતિનો પરિણામ થાય છે, નથી થતો, એ પણ છે; જે કારણથી અંગારમર્દક વગેરે અભવ્યો પણ ચૈત્યવંદનાદિ ક્રિયાઓ સ્વીકારે છે. ટીકા : सम्पादितेऽपि च तथा अस्मिन् = चैत्यवन्दनादौ व्यतिकरे सति सः विरतिपरिणामो भवति नास्त्येतदपि, अत्राप्यनियम एव, इत्येतदेवाह-अङ्गारमईकादयो येन कारणेन प्रतिपद्यन्ते अधिकृतव्यतिकरमभव्या अपि, आसतां तावदन्य इति गाथार्थः ॥१६६॥ * “તપિ" માં રિ' થી એ કહેવું છે કે ચૈત્યવંદનાદિ વ્યતિકર ન કરે તો તો વિરતિનો પરિણામ થાય કે ન થાય એ છે જ, પરંતુ ચૈત્યવંદનાદિ વ્યતિકર કરવા છતાં વિરતિનો પરિણામ થાય કે ન થાય એ પણ છે. * “અત્રપિ' માં “પિ'થી એ જણાવવું છે કે ચૈત્યવંદનાદિ વ્યતિકર ન કરાય તો તો વિરતિનો પરિણામ થવામાં For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” હાર | ગાથા ૧૬-૧૬૦ અનિયમ છે જ, પરંતુ ચૈત્યવંદનાદિ વ્યતિકર કરાયે છતે અહીં પણ = વિરતિના પરિણામની પ્રાપ્તિમાં પણ, અનિયમ જ છે. ટીકાર્ય : અને તે પ્રકારે=પૂર્વમાં બતાવ્યું તે પ્રકારે, આ=ચૈત્યવંદનાદિ વ્યતિકર, સંપાદન કરાયે છતે પણ તે= વિરતિનો પરિણામ, થાયછે, નથી થતોએ પણ છે. અહીં પણ=ચૈત્યવંદનાદિવ્યતિકર કરવા છતાં વિરતિપરિણામની પ્રાપ્તિમાં પણ, અનિયમ જ છે. એથી આને જ = એ અનિયમને જ, કહે છે. જે કારણથી અંગારમદકાદિ અભવ્યો પણ અધિકૃત વ્યતિકરને=દીક્ષાગ્રહણ વખતે કરાતા ચૈત્યવંદનાદિ ક્રિયાક્લાપને, સ્વીકારે છે. અન્યો તો=ભવ્યાધિજીવો તો, દૂર રહો. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ચૈત્યવંદનાદિ ક્રિયા કરવા છતાં વિરતિનો પરિણામ થાય જ, તેવો નિયમ નથી, એ વાત પૂર્વપક્ષી, અભવ્ય એવા અંગારમદકાદિના દૃષ્ટાંત દ્વારા કહીને એમ કહે છે કે મોક્ષના અર્થીએ વિરતિના પરિણામમાં જ યત્ન કરવો જોઇએ, માટે દીક્ષાગ્રહણની ચૈત્યવંદનાદિ વિધિ કરવાનું કોઈ પ્રયોજન નથી. II૧૬૬ll અવતરણિકા : किञ्च-तच्चैत्यवन्दनादिविधिना सामायिकारोपणं सति वा विरतिपरिणामे क्रियेतासति वा, उभयथापि दोषमाह અવતરણિકાર્ય : ગાથા-૧૬૪માં પૂર્વપક્ષીએ કહેલ કેવિરતિનો પરિણામ ભાવથી પ્રવજ્યા છે, તેથી ચૈત્યવંદન આદિ ક્રિયાની આવશ્યકતા નથી, અને તેની જ પુષ્ટિગાથા-૧૬૫-૧૬૬ માં અન્વયવ્યભિચાર અને વ્યતિરેકવ્યભિચાર દ્વારા કરી. હવે વળી વિરતિનો પરિણામ હોતે છતે કેનહીં હોતે છતે ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક તે સામાયિકનું આરોપણ કરાય, તો ઉભય પ્રકારે પણ થતા દોષને પૂર્વપક્ષી સ્વપક્ષના સમર્થન માટે કહે છેગાથા : सइ तंमि इमं विहलं असइ मुसावाय मो गुरु स्सा वि । तम्हा न जुत्तमेअं पव्वज्जाए विहाणं तु ॥१६७॥ અન્વયાર્થ : ત િસકતે હોતે છતે=વિરતિનો પરિણામ હોતે છતે, રૂ==ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકનું આરોપણ, વિદર્જા=વિફલ છે, સફેંક(અને વિરતિપરિણામ) નહીં હોતે છતે ગુરુ સાવિત્રગુરુને પણ મુસવાય મોમૃષાવાદ જ થાય છે. તહીં-તે કારણથી પધ્વજ્ઞાવિહાઈ=આ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણરૂપ, પ્રવ્રજયાનું વિધાન ગુજંત્રયુક્ત નથી. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ પ્રવાવિધાનવસ્તુક | “ક” દ્વાર | ગાથા ૧૬૦ * T' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : વિરતિનો પરિણામ હોતે છતે ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાચિકનું આરોપણ વિફલ છે, અને વિરતિનો પરિણામ નહીં હોતે છતે ગુરુને પણ મૃષાવાદ થાય છે. તે કારણથી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણરૂપ પ્રવજ્યાનું વિધાન યોગ્ય નથી. ટીકા : ___ सति तस्मिन् विरतिपरिणामे इदं चैत्यवन्दनादिविधिना सामायिकारोपणं विफलं, भावत एव तस्य विद्यमानत्वादन्ययताविव, असति=अविद्यमाने विरतिपरिणामे सामायिकारोपणं कुर्वतः मृषावाद एव गुरोरपि, असदध्यारोपणाद्, अपिशब्दाच्छिष्यस्यापि, अयताविव अप्रतिपत्तेः, यस्मादेवं तस्मान्न युक्तमेतत् =चैत्य-वन्दनादिविधिना सामायिकारोपणरूपं प्रव्रज्याया विधानम्, एवमुभयथापि दोषदर्शनादिति ટીકાર્ય : તનિ=વિરતિષિાને સતિ =ચૈત્યવનવિધિના સામયિાપ વિ તે=વિરતિનો પરિણામ, હોતે છતે, આચૈત્યવંદનાદિની વિધિથી સામાયિકનું આરોપણ, વિફલ છે; ચત માવત:વતસ્થવિદ્યમીન કેમ કે અન્ય યતિમાં = સાધુમાં, જેમ ભાવથી વિરતિનો પરિણામ વિદ્યમાન છે, તેમ પ્રવ્રજ્યા લેનારમાં પણ ભાવથી જ તેનું = વિરતિના પરિણામનું, વિદ્યમાનપણું છે. विरतिपरिणामे असति = अविद्यमाने सामायिकारोपणं कुर्वतः गुरोः अपि मृषावादः एव विशतिनो પરિણામ નહીં હોતે છતે દીક્ષા લેનારમાં સામાયિકનું આરોપણ કરતાં એવા ગુરુને પણ મૃષાવાદ જ થાય છે; ગણવધ્યારોપતું કેમ કે અસદ્દનું =અસત્ એવા વિરતિના પરિણામનું, આરોપણ છે. પિશાત્ શિષ્યાપિ ગતિ વમતિપ:, “ગુરપિ'માં પિ' શબ્દથી શિષ્યનો સમુચ્ચય છે, તેથી શિષ્યને પણ મૃષાવાદ જ થાય છે, કેમ કે અયતિમાં=સંસારી જીવમાં, જેમ વિરતિના પરિણામની અપ્રતિપત્તિ છે, તેમ દીક્ષા લેનારમાં પણ વિરતિના પરિણામની અપ્રતિપત્તિ છે=અસ્વીકાર છે. यस्मात् एवं तस्मात् एतत् चैत्यवन्दनादिविधिना सामायिकारोपणरूपं प्रव्रज्यायाः विधानं न युक्तं જે કારણથી આમ છે=વિરતિપરિણામના સદ્ભાવમાં સામાયિકનું આરોપણ વિફલ છે અને વિરતિપરિણામના અભાવમાં ગુરુને પણ મૃષાવાદ થાય છે એમ છે, તે કારણથી આકચૈત્યવંદનાદિની વિધિથી સામાયિકના આરોપણરૂપ, વ્રજ્યાનું વિધાન યુક્ત નથી. પૂર્વ ... થાઈઃ કેમ કે આ રીતેaઉપરમાં વર્ણન કર્યું એ રીતે, ઉભય પ્રકારે પણ દોષનું દર્શન છે અર્થાત્ બનેય પ્રકારે વિફલતા અને મૃષાવાદરૂપ દોષ દેખાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૬૦ ભાવાર્થ : પૂર્વપક્ષી કહે છે કે દીક્ષા ગ્રહણ કરવા માટે તત્પર થયેલા જીવમાં વિરતિનો પરિણામ વિદ્યમાન હોય તો ચૈત્યવંદનાદિ ક્રિયાથી તેનામાં સામાયિકનું આરોપણ કરવું એ ફલ વગરનું છે; કેમ કે પ્રવ્રુજિત થયેલ સાધુમાં જેમ ભાવથી ચારિત્રનો પરિણામ વિદ્યમાન હોય છે તેમ દીક્ષા લેનારમાં પણ ભાવથી ચારિત્રનો પરિણામ વિદ્યમાન છે. વળી તે દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ ન હોય છતાં ગુરુ તેનામાં સામાયિકનું આરોપણ કરે, તો તે આરોપણ અવાસ્તવિક હોવાથી ગુરુને પણ મૃષાવાદ દોષ જ લાગે છે અને શિષ્યને પણ મૃષાવાદની જ પ્રાપ્તિ થાય; કેમ કે દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ નથી છતાં “મેં વિરતિ ગ્રહણ કરી છે, તેમ તે બોલે છે, માટે શિષ્યને પણ મૃષાવાદ દોષ થાય છે. આ રીતે વિરતિનો પરિણામ હોય તોપણ દીક્ષા ગ્રહણ કરવા માટે ચૈત્યવંદનાદિ વિધિ કરવામાં દોષ થાય છે અને વિરતિનો પરિણામ ન હોય તોપણ દીક્ષા ગ્રહણ કરવા માટે ચૈત્યવંદનાદિ વિધિ કરવામાં દોષ થાય છે. તેથી ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવી ઉચિત નથી, પરંતુ વિરતિનો પરિણામ પ્રગટાવવામાં જ યત્ન કરવો જોઈએ. એ પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે. I૧૬ના અવતરણિકા : एष पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિતાર્થ : આ=ગાથા-૧૬૪થી ૧૬૭માં બતાવ્યોએ, પૂર્વપલછે; અહીં=પૂર્વપક્ષનાકથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છેઅવતરણિકાનો ભાવાર્થ : નિશ્ચયનય પરિણામથી જ નિર્જરા અને પરિણામથી જ બંધ માને છે, અને તે દષ્ટિને સામે રાખીને ગાથા-૧૬૪ માં પૂર્વપક્ષી કહે છે કે વિરતિનો પરિણામ એ જીવના અધ્યવસાયસ્વરૂપ છે, તેથી વિરતિના પરિણામમાં જીવે યત્ન કરવો જોઈએ; પરંતુ વ્યવહારનયને માન્ય એવી દીક્ષાગ્રહણ કરવા માટેની ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં યત્ન કરવો નિરર્થક છે. વળી, નિશ્ચયનય છે કારણ કાર્ય કરે તે કારણને કારણ તરીકે સ્વીકારે છે; પરંતુ જે કારણ કાર્ય ન કરતું હોય તે કારણને નિશ્ચયનય કારણરૂપે સ્વીકારતો નથી. તે દૃષ્ટિને સામે રાખીને ગાથા-૧૬૫-૧૬૬ માં પૂર્વપક્ષીએ અન્વયથી અને વ્યતિરેકથી દષ્ટાંત બતાવ્યું કે ભરતાદિએ દીક્ષા ગ્રહણની ક્રિયા કરી ન હતી, છતાં પણ તેઓને વિરતિનો પરિણામ પ્રગટ થયો; અને અંગારમÉકાદિએ દીક્ષાગ્રહણની ક્રિયા કરી હતી, છતાં પણ તેઓને વિરતિનો પરિણામ પ્રગટ થયો નહિ; તેથી બાહ્ય ક્રિયાઓમાં યત્ન કરવાથી વિરતિનો પરિણામ થતો નથી, પરંતુ અંતરંગ યત્ન કરવાથી વિરતિનો પરિણામ પ્રગટ થાય છે, જેનાથી જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારની નિશ્ચયનયની દૃષ્ટિથી પૂર્વપક્ષીએ પોતાના પક્ષનું સ્થાપન કર્યું. વળી, પૂર્વપક્ષીએ ગાથા -૧૬૭ માં વ્યવહારનયને માન્ય એવું ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક સામાયિકનું આરોપણ કરવામાં બંનેય પ્રકારે પ્રાપ્ત થતો દોષ બતાવ્યો. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૬૮ ૨૩૧ આમ, ગ્રંથકારે નિશ્ચયનયના અભિમાનને ધારણ કરનાર પૂર્વપક્ષ ગાથા-૧૬૪ થી ૧૬૭ માં સ્થાપન કર્યો, હવે વ્યવહારનયને પ્રધાન કરીને તે પૂર્વપક્ષનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : सच्चं खु जिणासो विरईपरिणामो उपव्वज्जा । एसो उ तस्सुवाओ पायं ता कीरइ इमं तु ॥ १६८॥ અન્વયાર્થ : મખ્ખું ઘુ=સત્ય જ છે, વિસ્ફેરિળામો ૩ પુત્ત્વજ્ઞા=વિરતિનો પરિણામ જ પ્રવ્રજ્યા છે, (એ પ્રકારનો) નિગણ્યો=જિનાદેશ છે. સો ૩=વળી આ=ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણનો વ્યતિકર, પાયં=પ્રાયઃ તસ્તુવાઓ=તેનો=વિરતિના પરિણામનો, ઉપાય છે, તત્વ=તે કારણથી મં=આ=ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રજ્યાનું વિધાન, જીરૂ તુ=કરાય જ છે. ગાથાર્થ : સત્ય જ છે કે વિરતિનો પરિણામ જ પ્રવ્રજ્યા છે, એ પ્રકારનો જિનાદેશ છે. વળી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણનો વ્યતિકર પ્રાયઃ કરીને વિરતિના પરિણામનો ઉપાય છે, તે કારણથી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રજ્યાનું વિધાન કરાય જ છે. ટીકા : सत्यमेव, जिनादेशो= जिनवचनमित्थंभूतमेव, यदुत - विरतिपरिणाम एव प्रव्रज्या, नात्रान्यथाभाव:, तथाऽप्यधिकृतविधानमवन्ध्यमेव, इति एतदेवाह - एष पुनः चैत्यवन्दनादिविधिना सामायिकारोपणव्यतिकरः तस्य=विरतिपरिणामस्योपायो = हेतुः प्रायो = बाहुल्येन, तत् = तस्मात् क्रियत एवेदं = चैत्यवन्दनादि प्रव्रज्याविधानमिति गाथार्थः ॥ १६८ ॥ ટીકાર્ય : સત્ય જ છે=ગાથા-૧૬૪ માં પૂર્વપક્ષીએ જે કહ્યું તે સત્ય જ છે. સત્ય કેમ છે? તેથી કહે છે- જિનનો આદેશ છે=આવા પ્રકારનું જ અર્થાત્ પૂર્વપક્ષીએ કહ્યું એવા પ્રકારનું જ, જિનનું વચન છે. જે યદ્યુત થી બતાવે છે– વિરતિનો પરિણામ જ પ્રવ્રજ્યા છે. અહીં અન્યથાભાવ નથી અર્થાત્ પ્રવ્રજ્યામાં વિરતિના પરિણામ વગર માત્ર સામાયિક ઉચ્ચરાવવાથી પ્રવ્રજ્યા થતી નથી. તોપણ અધિકૃતનું વિધાન=ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકનું આરોપણ, અવંધ્ય જ છે વિરતિના પરિણામ પ્રત્યે અવંધ્ય જ કારણ છે, એથી કરીને આને જ કહે છે વળી આ=ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક સામાયિકના આરોપણનો વ્યતિકર, પ્રાયઃ–બહુલપણાથી, તેનો= વિરતિના પરિણામનો, ઉપાય છે–હેતુ છે, તે કારણથી આ=ચૈત્યવંદનાદિવાળું પ્રવજ્યાનું વિધાન, કરાય જ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ દ્વાર | ગાથા ૧૬૮-૧૬૯ ભાવાર્થ : વિરતિનો પરિણામ જ પરમાર્થથી દીક્ષા છે એ પ્રકારનું જિનવચન છે, એ પૂર્વપક્ષીનું કથન સત્ય જ છે; તોપણ દીક્ષા ગ્રહણની ચૈત્યવંદનાદિ વિધિ સફળ છે; કારણ કે ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણનો પ્રસંગ જીવમાં વિરતિનો પરિણામ પ્રગટ કરવાનો ઉપાય છે, માટે આચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રજયાનું વિધાન કરાય છે. આશય એ છે કે પૂર્વપક્ષી નિશ્ચયનયને સામે રાખીને પરિણામમાં યત્ન કરવાનો કહે છે અને પ્રવ્રયાવિધાનને અનુપયોગી કહે છે; પરંતુ મોટાભાગના જીવોને વિરતિનો પરિણામ પ્રવ્રજયા ગ્રહણની ક્રિયાથી પ્રાપ્ત થાય છે; કેમ કે સંસારથી વિરક્ત થયેલા અને સંયમને અભિમુખ થયેલા જીવની યોગ્યતાનો નિર્ણય કરીને ગુરુ તેને પ્રજયા આપે છે, તેથી યોગ્ય જીવને પ્રવ્રયાગ્રહણકાળમાં ચૈત્યવંદનાદિની ક્રિયાથી ભગવાન પ્રત્યે બહુમાનભાવ વધે છે, અને તેથી જો સામાયિક ઉચ્ચરાવતી વખતે તે દીક્ષા લેનાર પ્રતિજ્ઞાના અર્થમાં અત્યંત ઉપયુક્ત હોય તો તે ઉપયોગના બળથી તેનામાં પ્રાયઃ પ્રવ્રજ્યાનો પરિણામ પ્રગટે છે; અને કદાચ તેવો વીર્યનો પ્રકર્ષ ન થાય તોપણ, “મેં સામાયિક ઉચ્ચરાવ્યું છે તેથી મારે સામાયિકને અનુરૂપ ઉચિત ક્રિયાઓ કરવી જોઇએ”, તેવું યોગ્ય જીવને પ્રણિધાન પેદા થાય છે, જેથી સંયમજીવનની ક્રિયાઓ ઉપયોગપૂર્વક થવાને કારણે કદાચ દીક્ષા ગ્રહણ કરતી વખતે ભાવથી વિરતિનો પરિણામ ન થયો હોય તોપણ પાછળથી થાય છે. આથી વ્યવહારનય ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક યોગ્ય જીવને સામાયિકના આરોપણરૂપ પ્રવ્રજ્યાનું વિધાન સ્વીકારે છે. ll૧૬૮ અવતરણિકા : उपायतामाह અવતરણિકાર્ય : પ્રવાની વિધિમાં રહેલ વિરતિપરિણામની ઉપાયતાને કહે છે. અર્થાત્ દીક્ષા ગ્રહણની ક્રિયાવિરતિનો પરિણામ પ્રગટ કરવાનું કારણ કઈ રીતે બને?તે બતાવે છે ગાથા : जिणपण्णत्तं लिंगं एसो उविही इमस्स गहणंमि। पत्तो मए त्ति सम्मं चिंतेतस्सा तओ होइ ॥१६९॥ અન્વયાર્થ : fપUUત્ત લિંક =જિન વડે પ્રજ્ઞપ્ત લિંગ છે=રજોહરણ છે, રૂમ ૩=અને આનાકરજોહરણના, દરિ=પ્રહણમાં પ્રોવિહી=આ વિધિ મUપો=મારા વડે પ્રાપ્ત કરાઈ છે, ઉત્ત=એ પ્રમાણે સમ્મર્નિંતી =સમ્ય ચિંતવતા એવાને તો=આકવિરતિનો પરિણામ, રોટ્ટ થાય છે. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૬૯-૧૦૦ ગાથાર્થ : તીર્થંકરથી પ્રણીત એવું રજોહરણ છે અને એ રજોહરણના ગ્રહણમાં ચૈત્યવંદનાદિ આ વિધિ મારા વડે પ્રાપ્ત કરાઇ છે, એ પ્રમાણે સારી રીતે ચિંતવનારને દીક્ષાગ્રહણની ક્રિયાકાળમાં વિરતિનો પરિણામ થાય છે. ટીકા : जिनप्रज्ञप्तं लिङ्गं = तीर्थकरप्रणीतमेतत् साधुचिह्नं रजोहरणमिति, एष च = : चैत्यवन्दनादिलक्षणो विधिरस्य = लिङ्गस्य ग्रहणे = अङ्गीकरणे प्राप्तो मयाऽत्यन्तदुराप, इति = एवं चिन्तयतः सतः शुभभावत्वादसौ विरतिपरिणामो भवतीति गाथार्थः ॥ १६९॥ = ટીકાર્યું : જિન વડે પ્રરૂપાયેલ લિંગ છે=તીર્થંકરથી પ્રણીત એવું આ સાધુના ચિહ્નરૂપ રોહરણ છે, અને આના ગ્રહણમાં=લિંગના અંગીકરણમાં, આ=ચૈત્યવંદનાદિના લક્ષણવાળો, અત્યંત દુરાપ=દુઃખે કરીને પ્રાપ્ત થાય એવો, વિધિ મારા વડે પમાયો છે. એ પ્રમાણે ચિંતવતા છતાને શુભભાવપણું હોવાથી આ=વિરતિનો પરિણામ, થાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૬૯॥ અવતરણિકા : વયં શમ્યતે? તિ શ્વેત, ન્યતે ૨૩૩ અવતરણિકાર્થ : વિરતિનો પરિણામ થયો છે કે નહીં, એ કેવી રીતે જણાય છે ? એ પ્રમાણે જો પૂર્વપક્ષી પૂછે તો તેને કહેવાય છે અવતરણિકાનો ભાવાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે મારા વડે અત્યંત દુરાપ એવી વિધિ પ્રાપ્ત કરાઈછે, એમ વિચારનારને વિરતિનો પરિણામ થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે આ જીવમાં વિરતિનો પરિણામ પ્રગટ્યો છે કે નહીં, એ કેવી રીતે જણાય ? તેના સમાધાન માટે ગ્રંથકાર ‘—તે’ થી કહે છે ગાથા : 'लक्खिज्जइ कज्जेणं जम्हा तं पाविऊण सप्पुरिसा । नो सेवंति अकज्जं दीसइ थेवं पि पाएणं ॥ १७० ॥ અન્વયાર્થ : નમ્હા=જે કારણથી તં=તેને=ચૈત્યવંદનપૂર્વક સામાયિકઆરોપણની વિધિને, પાવિળ=પામીને સધુરિમા =સત્પુરુષો અî નો સેવંતિ=અકાર્ય સેવતા નથી, (તે કારણથી) જ્ઞેળ=કાર્ય વડે વિષ્ણુન્નરૂ=(વિરતિ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૦ પરિણામ) ઓળખાય છે. (પ્રવ્રયા ગ્રહણ કરીને સત્પરુષો અકાર્ય કેમ સેવતા નથી? તેને જ સ્પષ્ટ કરતાં કહે છે-) થવ પિ=થોડું પણ (અકાર્ય) પાણv=પ્રાયઃ કરીને (સપુરુષો સેવતા નથી એ,) રીસફેંકદેખાય છે. ગાથાર્થ : જે કારણથી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાજિક આરોપણની વિધિને પ્રાપ્ત કરીને સપુરુષો અકાર્ય સેવતા નથી, તે કારણથી કાર્ય દ્વારા વિરતિનો પરિણામ જણાય છે. - પ્રવજ્યા ગ્રહણ કરીને પુરુષો અકાર્ય કેમ સેવતા નથી ? તેને જ સ્પષ્ટ કરતાં કહે છે કે થોડું પણ અકાર્ય પ્રાયઃ કરીને પુરુષો સેવતા નથી, એ દેખાય છે. ટીકા : __ लक्ष्यते गम्यते कार्येणासौ विरतिपरिणामः, कथमित्याह-यस्मात् तं चैत्यवन्दनपुरस्सरं सामायिकारोपणविधिं सम्प्राप्य सत्पुरुषाः महासत्त्वाः प्रव्रजिता वयमिति न सेवन्ते अकार्य-परलोकविरुद्धं किञ्चित्, दृश्यते एतत् = प्रत्यक्षेणैवोपलभ्यते एतत्, स्तोकमप्यकार्य प्रायशो बाहुल्येन न सेवन्ते, अतो विरतिपरिणामसामर्थ्यमेतदिति गाथार्थः ॥ १७०॥ ટીકાર્ય : આ વિરતિનો પરિણામ કાર્ય દ્વારા ઓળખાય છે=જણાય છે. કેવી રીતે? એથી કહે છે- જે કારણથી તેને= ચૈત્યવંદનપૂર્વકસામાયિકના આરોપણની વિધિને, પ્રાપ્ત કરીને, સપુરુષો=મહાસત્ત્વવાળા જીવો, “અમે પ્રવૃતિ છીએ', એથી પરલોકને વિરુદ્ધ એવાકાંઈપણ અકાર્યને સેવતા નથી. આવા પ્રકારના કાર્ય દ્વારા વિરતિનો પરિણામ જણાય છે એમ અન્વયછે. આ દેખાય છે=પ્રત્યક્ષથી જ આ પ્રાપ્ત થાય છે, થોડું પણ અકાર્ય પ્રાયઃ કરીને=બહુલપણાથી, મહાપુરુષો સેવતા નથી, આથી વિરતિના પરિણામનું સામર્થ્ય કાર્ય, આ છે= મહાપુરુષો થોડું પણ અકાર્ય સેવતા નથી એ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ચૈત્યવંદનપૂર્વક સામાયિક આરોપણની વિધિ કરતી વખતે સાત્વિક પુરુષોને પરિણામ થાય છે કે “અમે પ્રવ્રજિત છીએ માટે અમારે પરલોકની વિરુદ્ધ એવું કંઇ કરાય નહિ, તેથી પરલોકના હિતાર્થે તેઓ ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સંયમના યોગોમાં સુદઢ યત્ન કરે છે, જેના કારણે તેઓની મન-વચન-કાયાની પ્રવૃત્તિ ભગવાનના વચનાનુસારે, ઉચિત રીતે થતી હોય છે. તેનાથી જણાય છે કે તેઓમાં વિરતિનો પરિણામ છે; કેમ કે વિરતિનો પરિણામ જીવના અધ્યવસાયરૂપ છે અને તે વિરતિપરિણામનું કાર્ય ભગવાનના વચનાનુસાર થતી ઉચિત પ્રવૃત્તિ છે. આથી જેઓના ત્રણેય યોગો ઉચિત ક્રિયામાં પ્રવર્તતા હોય, તેઓમાં વિરતિનો પરિણામ અવશ્ય છે, તેવું અનુમાન થાય છે. અહીં ‘પ્રાય:' શબ્દથી એ જણાવવું છે કે ક્વચિત્ અનાભોગથી મહાપુરુષોની કોઇક કાર્યમાં સ્કૂલના થાય, તોપણ તરત જ આલોચનાદિથી કાર્યમાં થયેલ દોષની તેઓ શુદ્ધિ કરી લે છે અને અત્યંત સાવધાનતાપૂર્વક દોષોના For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૧૦ પરિહાર માટેયત્ન કરે છે, અને આવું જીવમાં પ્રગટેલું સામર્થ્ય અંદરમાં વિરતિનો પરિણામ હોવાને કારણે જ વર્તે છે. ll૧૭ની અવતરણિકા : साम्प्रतं यदुक्तं श्रूयते चैतद्व्यतिकरविरहेणापि स इह भरतादीनां' इत्येतत्परिजिहीर्षुराहઅવતરણિકાર્ય : અને આકચૈત્યવંદનાદિ, વ્યતિકરના વિરહથી પણ અહીં જિનશાસનમાં, ભરતાદિને તેવિરતિનો પરિણામ, સંભળાય છે”, એ પ્રમાણે જે ગાથા-૧૬૧૫-૧૬૬ માં કહેવાયું, એનો પરિહાર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકાર હવે કહે છેગાથા : आहच्चभावकहणं न य पायं जुज्जए इहं काउं। ववहारनिच्छया जं दोन्निऽवि सुत्ते समा भणिया ॥१७१॥ અન્વયાર્થ : | હેં અહીં=આ વિચારમાં=વ્યવહારનયને આશ્રયીને જીવોના કલ્યાણાર્થે પ્રવજયાના વિધાનની વિચારણા ચાલે છે એ સ્થાનમાં, સાહબૂમાવજી =આહત્યભાવનું=કયારેક થતા ભાવનું, કથન વારં કરવા માટે પાયે ન ગુi[=પ્રાયઃ યોગ્ય નથી; ગં=જે કારણથી સુરેનસૂત્રમાં=શાસ્ત્રમાં, વવહાનિચ્છા વ્યવહાર અને નિશ્ચય, લોન્નિવિકબંને પણ સમા મા=સમ કહેવાયા છે. * ‘' પાદપૂરણ અર્થમાં છે. ગાથાર્થ : વ્યવહારનયને આશ્રયીને જીવોના કલ્યાણાર્થે પ્રવજ્યાવિધાનની વાત ચાલે છે, એ સ્થાનમાં, ભરતાદિના દાંતસ્વરૂપ કયારેક થતા ભાવનું કથન કરવું પ્રાયઃ યોગ્ય નથી; જે કારણથી શાસ્ત્રમાં વ્યવહાર અને નિશ્ચય એ બંને પણ નયો સમાન કહેવાયા છે. ટીકા : ___ कांदाचित्कभावकथनं-भरतादिलक्षणंनच प्रायो युज्यते इह विचारे कर्तुं, किमित्यत आह-व्यवहारनिश्चयौ यतो नयौ द्वावपि सूत्रे समौ भणितौ प्रतिपादितौ भगवद्भिरिति गाथार्थः ॥१७१॥ ટીકાર્ય : આ વિચારમાં ભરતાદિના લક્ષણવાળું કાદાચિત્કભાવનું કથન કરવું પ્રાયઃ યોગ્ય નથી. કયા કારણથી? એથી કહે છે- જે કારણથી સૂત્રમાંકઆગમમાં, વ્યવહાર અને નિશ્ચય બંને પણ નમો ભગવાન વડે સમ= સરખા, કહેવાયા છેપ્રતિપાદન કરાયા છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૧-૧૦૨ ભાવાર્થ : પ્રસ્તુત વિચારણામાં ક્યારેક બનતા ભરતાદિના દષ્ટાંતોનું કથન કરવું એ પ્રાયયોગ્ય નથી; કારણ કે ભગવાને સૂત્રમાં નિશ્ચય-વ્યવહાર એ બંને નયોને સમાન કહ્યા છે. આથી વ્યવહારનયની વાત ચાલતી હોય ત્યારે વચ્ચે નિશ્ચયનયની વાત લાવીને વ્યવહારનયને નિરર્થક બનાવવાનો પ્રયત્ન કરવો અનુચિત છે. પ્રસ્તુતમાં પ્રવ્રયાવિધાનનો અધિકાર ચાલે છે અને પ્રવજ્યાની વિધિ વ્યવહારનયની દૃષ્ટિથી યોગ્ય જીવોને કરાવાય છે; કેમ કે મોટા ભાગના યોગ્ય જીવો પ્રવ્રજ્યાગ્રહણની વિધિ કરવા દ્વારા વિરતિના પરિણામને પ્રાપ્ત કરે છે. ત્યાં પ્રવ્રજ્યાવિધાનમાં ભરતચક્રવર્તીએ દીક્ષા ગ્રહણ નહોતી કરી, છતાં પણ અરીસાભુવનમાં તેઓ કેવલજ્ઞાન પામ્યા, એ પ્રકારના ક્યારેક બનતા ભાવને ગ્રહણ કરીને બાહ્ય ક્રિયાઓ વિરતિના પરિણામનું કારણ નથી, માટે મુમુક્ષુને ચૈત્યવંદનાદિ વિધિથી દીક્ષા આપવી નિરર્થક છે, તેમ કહીને વ્યવહારનયનો અપલાપ કરવો ઉચિત નથી; કેમ કે શાસ્ત્રમાં વ્યવહારનય અને નિશ્ચયનય, એ બંનેને સમાન કહ્યા છે. તેથી નિશ્ચયનયના સ્થાને નિશ્ચયનયને અને વ્યવહારનયના સ્થાને વ્યવહારનયને જોડવો એ જ ઉચિત છે. વળી, કોઈ સાધુ દીક્ષા ગ્રહણ કર્યા પછી પરિણામનિરપેક્ષ થઈને માત્ર ક્રિયામાં જ રત રહેતા હોય તો તેમને નિશ્ચયનયની દૃષ્ટિથી ઉપદેશ આપવામાં આવે કે પરિણામમાં યત્ન કરવામાં ન આવે અને માત્ર બાહ્યક્રિયામાં જ સંતોષ માનવામાં આવે તો આત્મહિત સાધી શકાય નહીં. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કે “પરિણામથી જ બંધ છે અને પરિણામથી જ મોક્ષ છે.” આ રીતે જે સ્થાનમાં નિશ્ચયનયથી આત્મહિત થઈ શકતું હોય તે સ્થાનમાં નિશ્ચયનયનું અવલંબન લેવું જોઈએ, અને જે સ્થાનમાં વ્યવહારનયથી આત્મહિત થઈ શકતું હોય તે સ્થાનમાં વ્યવહારનયનું અવલંબન લેવું જોઈએ.૧૭૧ અવતરણિકા : एतदेवाहઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ભગવાન વડે વ્યવહારનય અને નિશ્ચયનય બંને સમાન કહેવાયા છે, તેથી આને જ= વ્યવહારનયના સ્થાનમાં વ્યવહારનયને બદલે નિશ્ચયનયને યોજવો ઉચિત નથી એને જ, કહે છે ગાથા : जइ जिणमयं पवज्जह ता मा ववहारणिच्छए मुअह। ववहारणउच्छेए तित्थुच्छेओ जओऽवस्सं ॥१७२॥ અન્વયાર્થ : =જો નિયંત્રજિનમતને પવMદ તમે સ્વીકારો છો ત તો વવહાળિછv=વ્યવહાર અને નિશ્ચયને મા મુદ=મૂકો નહિ; =જે કારણથી વવહાર છેv=વ્યવહારનયના ઉચ્છેદમાં વસં=અવશ્ય તિસ્થચ્છે તીર્થનો ઉચ્છેદ છે. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૨ ગાથાર્થ : જે જિનમતને તમે સ્વીકારો છો, તો વ્યવહારનય અને નિશ્ચયનયનો ત્યાગ કરો નહિ; જે કારણથી વ્યવહારનયના ઉચ્છેદમાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ છે. ટીકા : यदि जिनमतं प्रपद्यध्वं यूयं ततो मा व्यवहारनिश्चयौ मुञ्चत-मा हासिष्ठः, किमित्यत्र आह-व्यवहारनयोच्छेदे तीर्थोच्छेदो यतोऽवश्यम्, अतो व्यवहारतोऽपि प्रव्रजितः प्रव्रजित एवेति गाथार्थः ॥१७२॥ ટીકાર્ય : જો જિનમતને તમે સ્વીકારો છો, તો વ્યવહાર અને નિશ્ચયને ન મૂકો નત્યજો, ક્યા કારણથી? એમાં= એવી શંકામાં, કહે છે- જેકારણથી વ્યવહારનયના ઉચ્છેદમાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ છે, એ કારણથી વ્યવહારથી પણ પ્રવ્રજિત = પ્રવ્રયાસ્વીકારેલો જીવ, પ્રવ્રજિત જ છેસાધુજ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : યોગ્ય જીવોને દીક્ષા આપવાનો શાસ્ત્રીય વ્યવહાર છે; કેમ કે વ્યવહારનયની માન્યતા પ્રમાણે દીક્ષા આપવાથી યોગ્ય જીવો સાધુવેશના બળથી સંયમનો પરિણામ કરી શકે છે. આ પ્રકારના વ્યવહારનયના સ્થાનમાં નિશ્ચયનયનું અવલંબન લઈને વ્યવહારનયનો અપલાપ કરવાથી વ્યવહારનયનો ઉચ્છેદ થાય છે; અને વ્યવહારનયનો ઉચ્છેદ થવાથી ભગવાનનું શાસન પ્રવર્તતું બંધ થઇ જાય છે, તેથી અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે. માટે જ વ્યવહારનયના સ્થાને નિશ્ચયનયનો આશ્રય કરનાર પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે જો તમે ભગવાનના શાસનને માનતા હો, તો વ્યવહારનય અને નિશ્ચયનય એ બંનેને છોડશો નહીં; આથી તીર્થને ચલાવનાર એવા વ્યવહારનયનું અવલંબન લઈને સંયમમાં યત્ન કરશો અને યોગ્ય જીવોને વિધિપૂર્વક સંયમ આપવા માટે પ્રયત્ન કરશો, તો કલ્યાણ થશે. આથી વ્યવહારથી પણ પ્રવ્રજિત એવો યોગ્ય જીવ પ્રવ્રયાવાળો જ છે, એ પ્રકારનો ભગવાનના શાસનમાં વ્યવહાર ચાલે છે. વળી, સંયમ ગ્રહણ કર્યા પછી કેવલ ક્રિયામાત્રમાં સંતોષ માનશો અને પરિણામથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરશો, તો નિશ્ચયનયનો અપલાપ થશે. માટે વ્યવહારનયને અવલંબીને જેમ સંયમપ્રહણ કર્યું, તેમ સંયમપ્રહણ કર્યા પછી નિશ્ચયનયનું અવલંબન લઈને પરિણામમાં પ્રયત્ન કરશો, તો ભગવાનનું શાસન તમારા હિતનું કારણ બનશે.ll૧૭૨ અવતરણિકા : एतदेव समर्थयतिઅવતરણિતાર્થ : આને જ સમર્થે છે, અર્થાત્ વ્યવહારનયના સ્થાને ઉચિત વ્યવહારનયથી આત્મહિત થાય છે, એ વાતનું જ સમર્થન કરે છે For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૩ ગાથા : ववहारपवत्तीइ वि सुहपरिणामो तओ अ कम्मस्स। नियमेणमुवसमाई णिच्छयणयसम्मयं तत्तो ॥१७३॥ અન્વયાર્થ : વવહા૨પવ7ીફ વિ = વ્યવહારની પ્રવૃત્તિ વડે પણ સુપરિણામો = શુભ પરિણામ થાય છે, તો = અને તેનાથી = શુભ પરિણામથી, નિયમેળ = નિયમથી તેમસ=કર્મના ૩વસમાઠું = ઉપશમાદિ થાય છે. તો =તેનાથી = કર્મના ઉપશમાદિથી, છિયUTયસમર્થ = નિશ્ચયનયને સંમત (વિરતિનો પરિણામ) થાય ગાથાર્થ : વ્યવહારનયની પ્રવૃત્તિ વડે પણ શુભ પરિણામ થાય છે અને શુભ પરિણામથી નક્કી કર્મના ઉપશમાદિ થાય છે, કર્મના ઉપશમાદિથી નિશ્ચયનયને સંમત એવો વિરતિનો પરિણામ થાય છે. ટીકા : व्यवहारप्रवृत्त्याऽपि-चैत्यवन्दनादिविधिना प्रव्रजितोऽहमित्यादिलक्षणया शुभपरिणामो भवति, ततश्च शुभपरिणामात् कर्मणः-ज्ञानावरणीयादेः नियमेनोपशमादयो भवन्ति, आदिशब्दात् क्षयक्षयोपशमादिपरिग्रहः, निश्चयनयसम्मतं तत इति ततः उपशमादेविरतिपरिणामो भवतीति गाथार्थः ॥१७३॥ * “ચRYપ્રવૃજ્યાપિ' માં મ' થી નિશ્ચયનયના સ્થાનમાં નિશ્ચયનયની પ્રવૃત્તિ દ્વારા પણ શુભ પરિણામ થાય છે, તેનો સમુચ્ચય કરવાનો છે. * “ચૈત્યવંદનારવિધિના' માં મારિ પદથી ગુરુવંદન, સામાયિકઆરોપણ આદિ વિધિનું ગ્રહણ છે. * “નતોમિત્યાત્રિક્ષા " માં 'રિ' પદથી મારે ભગવાનના વચનાનુસારે જ્ઞાનાભ્યાસાદિ સર્વ ઉચિત ક્રિયાઓ કરવાની છે, એ સ્વરૂપ ઉચિત એવી વ્યવહારની પ્રવૃત્તિનો સંગ્રહ કરવાનો છે. * “જ્ઞાનાવરીયા" માં માહિ શબ્દથી દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયકર્મનું ગ્રહણ છે. 4 ૩ાશમરિ" માં માહિ શબ્દથી ક્ષય, ક્ષયોપશમાદિનો પરિગ્રહ છે અને “ક્ષક્ષયપારિ" માં આ પદથી અનુબંધશક્તિના અભાવનો પરિગ્રહ છે. ટીકાઈ: ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક હું પ્રવ્રજાયેલો છું” ઈત્યાદિના લક્ષણવાળી વ્યવહારની પ્રવૃત્તિ વડે પણ શુભ પરિણામ થાય છે, અને તેનાથી શુભ પરિણામથી, જ્ઞાનાવરણીયાદિ કર્મના નિયમથી=નક્કી, ઉપશમાદિથાય છે. મ િશબ્દથી ક્ષય, ક્ષયોપશમાદિનો પરિગ્રહ છે. તેનાથી તે ઉપશમાદિથી, નિશ્ચયનયને સંમત એવો વિરતિનો પરિણામ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૦૩-૧૦૪ ભાવાર્થ : વ્યવહારનયના સ્થાને વ્યવહારનયનું અવલંબન લઇને ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરતાં યોગ્ય જીવને ચૈત્યવંદનાદિની ક્રિયાકાળમાં ક્રિયાના બળથી શુભભાવો પ્રગટે છે અને શુભભાવપૂર્વક જ્યારે પ્રવ્રજ્યાગ્રહણની વિધિ પૂરી થાય છે ત્યારે તે યોગ્ય જીવને શુભ અધ્યવસાય થાય કે “મેં શાસ્ત્રોક્ત વિધિથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે, માટે હવે શાસ્ત્રોક્ત મર્યાદાથી મારે સંયમપાલનમાં ઉચિત યત્ન કરવો જોઇએ, જેથી હું સંસારસાગરથી તરી શકું”. આ પ્રકારનો શુભ પરિણામ થવાથી નિયમથી તે જીવના જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉપશમાદિ થાય છે, અર્થાત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરવાથી તેવા પ્રકારના શુભ પરિણામ દ્વારા યોગ્ય જીવોની જ્ઞાનાભ્યાસમાં અને ચારિત્રાચારના પાલનમાં ઉચિત પ્રવૃત્તિ થવાથી જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થાય છે. અને જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉપશમાદિ થવાથી જીવને વિરતિનો પરિણામ થાય છે, અને તે વિરતિનો પરિણામ નિશ્ચયનયને પ્રવ્રજ્યાવિધાનરૂપે સંમત છે. તેથી એ ફલિત થયું કે નિશ્ચયનયને સંમત એવી વિરતિના પરિણામરૂપ ભાવપ્રવ્રજ્યાપ્રાપ્તિનું કારણ, વ્યવહારનયની ચૈત્યવંદનાદિવિધિપૂર્વક સામાયિકના આરોપણરૂપ પ્રવ્રજ્યાનું વિધાન કરવા સ્વરૂપ ઉચિત પ્રવૃત્તિ છે. માટે નિશ્ચયનયની દષ્ટિવાળા જીવે વિરતિના પરિણામ અર્થે પણ વિરતિના પરિણામની પ્રાપ્તિના ઉપાયભૂત એવી વ્યવહારનયની પ્રવૃત્તિમાં યત્ન કરવો જોઇએ. ।।૧૭૩ અવતરણિકા : यच्वोक्तं 'सति तस्मिन्निदं विफलं ' इत्यादि, तन्निराकरणार्थमाह ૨૩૯ અવતરણિકાર્થ : ગાથા-૧૬૪ ના પૂર્વપક્ષીના કથનનો ઉત્તર ગ્રંથકારે ગાથા-૧૬૮ થી ૧૭૦ માં આપ્યો, અને ગાથા૧૬૫-૧૬૬ ના પૂર્વપક્ષીના કથનનો ઉત્તર ગ્રંથકારે ગાથા-૧૭૧ થી ૧૭૩ માં આપ્યો. “અને તે=વિરતિનો પરિણામ, હોતે છતે આ=ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકનું આરોપણ, વિફલ છે”, ઇત્યાદિ જે પૂર્વપક્ષી વડે ગાથા-૧૬૭ માં કહેવાયેલું, તેના નિરાકરણના અર્થે ગ્રંથકાર ગાથા-૧૭૪૧૭૫ માં કહે છે ગાથા : होंतेऽवि तम्मि विहलं न खलु इमं होइ एत्थऽणुद्वाणं । सेसाणुट्ठाणं पिव आणाआराहणाए उ ॥१७४॥ અન્વયાર્થ : પત્થ=અહીં=દીક્ષાના પ્રક્રમમાં, તર્મીિ હોંતેઽવિ=તે=વિરતિનો પરિણામ, હોતે છતે પણ આળાઆરાહળાÇ ૩=આજ્ઞાની આરાધના હોવાને કારણે જ સેસાનુઢ્ઢાળ પિ વ=શેષ અનુષ્ઠાનની જેમ રૂમ અનુઢ્ઢાળ=આ અનુષ્ઠાન વિનં=વિફલ ન હતુ હોરૂ= નથી જ થતું. * 'હનુ' અને ‘૩’ અવ્યય વકાર અર્થમાં છે. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૦૪ ગાથાર્થ : દીક્ષાના પ્રક્રમમાં વિરતિનો પરિણામ હોતે છતે પણ આજ્ઞાની આરાધના હોવાને કારણે જ શેષ અનુષ્ઠાનની જેમ આ અનુષ્ઠાન વિફળ નથી જ થતું. ટીકા : भवत्यपि तस्मिन्= विरतिपरिणामे विफलं न खल्विति नैव इदं = चैत्यवन्दनादि भवति अत्र = प्रक्रमेऽनुष्ठानं, किन्तु सफलमेव शेषानुष्ठानमिव = उपधिप्रत्युपेक्षणादिवत्, कुत इत्याह- आज्ञाऽऽराधनात एव = તીર્થોपदेशानुपालनादेव, भगवदुपदेशश्चायमिति गाथार्थः ॥ १७४ ॥ * ‘“હોંતેઽવિ’’ માં ‘અપિ’ શબ્દથી એ કહેવું છે કે વિરતિનો પરિણામ નહીં હોતે છતે તો વિરતિનો પરિણામ પ્રગટ કરવા માટે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સફળ થાય છે જ, પરંતુ વિરતિનો પરિણામ હોતે છતે પણ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સળ જ થાય છે. ટીકાર્ય : अत्र = प्रक्रमे तस्मिन् = विरतिपरिणामे भवत्यपि इदं = चैत्यवन्दनादि अनुष्ठानं विफलं न खलु इति नैव મવતિ, વિન્તુ શેષાનુષ્ઠાન વ=તધિપ્રત્યુપેક્ષાવિવત્ સામેવ અહીં=પ્રક્રમમાં=દીક્ષાગ્રહણની વિધિના પ્રસ્તાવમાં, તે=વિરતિનો પરિણામ, હોતે છતે પણ આચૈત્યવંદનાદિ, અનુષ્ઠાન વિફલ નથી જ થતું, પરંતુ શેષ અનુષ્ઠાનની જેમ=ઉપધિની પ્રત્યુપેક્ષણા વગેરેની જેમ, સફળ જ થાય છે. ત:? કૃત્યા૪ - ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન કયા કારણથી વિફલ નથી થતું ? એથી કહે છે આજ્ઞાઽરાધનાત વ=તીર્થવોપવેશાનુપાતનાત્ વ કેમ કે આજ્ઞાની આરાધના જ છે—તીર્થંકરના ઉપદેશનું અનુપાલન જ છે. અયં ચ માવલુપવેશ: અને આ=વિરતિનો પરિણામ હોતે છતે પણ વિધિપૂર્વક દીક્ષા ગ્રહણ કરવી જોઇએ એ, ભગવાનનો ઉપદેશ છે. કૃતિ ગાથાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૬૭ માં પૂર્વપક્ષીએ કહેલ કે દીક્ષાગ્રહણ કરતાં પહેલાં જેને ભાવથી વિરતિનો પરિણામ પ્રગટ થયેલો હોય, તેને ચૈત્યવંદન આદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણની ક્રિયા વિફલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે જેમ કોઇ સાધુને ભાવથી સંયમ પ્રગટી ગયું હોય તોપણ તેની ઉપધિનું પડિલેહણાદિ ક્રિયાઓ વિફળ નથી, તેમ દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં વિરતિનો પરિણામ ભાવથી થઇ ચૂકેલો હોય, તોપણ ચૈત્યવંદન આદિની વિધિપૂર્વક સામાયિકના આરોપણની ક્રિયા વિફળ નથી જ. અહીં પ્રશ્ન થાય કે વિરતિના પરિણામનું કાર્ય ઉપધિનું પડિલેહણાદિ ક્રિયાઓ છે, તેથી ભાવથી સંયમવાળા સાધુની પ્રત્યુપેક્ષણાદિની ક્રિયાઓ વિફળ નથી થતી; પરંતુ ભાવથી સંયમ પ્રગટી ગયું હોય તેવા જીવને ચૈત્યવંદનાદિ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૦૪-૧૦૫ અનુષ્ઠાનપૂર્વક સામાયિકના આરોપણનું શું પ્રયોજન? અને કોઈ પ્રયોજન ન હોય તો ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન વિરતિનો પરિણામ હોતે છતે વિફળ સ્વીકારવું પડે. તેથી ગ્રંથકાર કહે છે તીર્થકરના ઉપદેશનું પાલન હોવાને કારણે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાનપૂર્વક સામાયિકના આરોપણની ક્રિયા વિફળ થતી નથી, અને તે વાતને સ્પષ્ટ કરવા કહે છે કે ભગવાનનો ઉપદેશ એ છે કે ભાવથી વિરતિનો પરિણામ થયો હોય, તોપણ વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરવું જોઈએ, જેથી પ્રગટ થયેલો સંયમનો પરિણામ સ્થિરતાને પામે, અને વિધિપૂર્વક સંયમ ગ્રહણ કર્યા પછી ઉપધિનું પડિલેહણાદિ ક્રિયાઓ ઉચિત રીતે કરવી જોઈએ, જેથી પ્રગટેલ વિરતિનો પરિણામ વિનાશ ન પામે. તેથી જેમ ઉપધિનું પડિલેહણાદિ ક્રિયાઓ સફળ છે, તેમ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણની ક્રિયા પણ સફળ છે. ૧૭૫ અવતરણિકા : द्वितीयं पक्षमधिकृत्याह - અવતરણિકાર્ય : ગાથા-૧૬૭ ના પ્રથમ પાદમાં કહેલ કે દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ હોય તો ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકનું આરોપણ વિફલ છે, એ રૂપ પ્રથમ પક્ષને આશ્રયીને પૂર્વગાથામાં ગ્રંથકારે નિરાકરણ કર્યું. હવે ગાથા-૧૬૭ના બીજા પાદમાં કહેલ કે દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ ન હોય તો દીક્ષા આપનાર ગુરુને પણ અને દીક્ષા લેનાર શિષ્યને પણ મૃષાવાદની પ્રાપ્તિ થાય છે, એ રૂ૫ દ્વિતીય પક્ષને આશ્રયીને નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : असइ मुसावाओऽवि अईसि पि न जायए तहा गुरुणो। विहिकारगस्स आणाआराहणभावओ चेव ॥१७५॥ અન્વયાર્થ : તદ =અને તે પ્રકારે માત્રામાવો જેવ=આજ્ઞાના આરાધનનો ભાવ હોવાને કારણે જ વિદિવાર' ગુરુવિધિકારક ગુરુને ફેંક(દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ) નહીં હોતે છતે લિપિ =ઇષદ્ પણ મુસાવાઝોવિ=મૃષાવાદ પણ નાય=થતો નથી. * ‘વ’ાવ કાર અર્થમાં છે. ગાથાર્થ : અને તે પ્રકારે આજ્ઞાના આરાધનાનો ભાવ હોવાને કારણે જ વિધિ કરાવનારા ગુરુને, દીક્ષા લેનારમાં વિરતિનો પરિણામ ન હોય તોપણ થોડો પણ મૃષાવાદ પણ થતો નથી. ટીકા : __ असति विरतिपरिणामे मृषावादोऽपि च ईषदपि = मनागपि न जायते गुरोः-उक्तलक्षणस्य, किंविशिष्टस्येत्यत्राह For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘ક’ દ્વાર | ગાથા ૧૦૫ विधिकारकस्य = सूत्राज्ञासम्पादकस्येति,कुत ? इत्याह-आज्ञाराधनभावत एव = भगवदाज्ञासम्पादनादेवेति गाथार्थः | ૨૭૬ * “કુવામોવિ” માં વિધિકારક ગુરુને થોડા પણ આજ્ઞાભંગાદિ દોષો તો થતા નથી, પરંતુ થોડો મૃષાવાદ પણ થતો નથી, તેમ ‘પ' થી સમુચ્ચય કરવાનો છે. જિ” માં ઘણો મૃષાવાદ તો થતો નથી, પરંતુ થોડો પણ મૃષાવાદ થતો નથી. તેમ જિ' થી સમુચ્ચય કરવાનો છે. ટીકાર્ય : અને વિરતિનો પરિણામ નહીં હોતે છતે કહેવાયેલ લક્ષણવાળા ગુરુને ઇષ પણ = મનાકપણ, મૃષાવાદ પણ થતો નથી; કેવા વિશિષ્ટ ગુરુને? એ પ્રકારની શંકામાં કહે છે- વિધિના કારક = સૂત્રની આજ્ઞાનું સંપાદન કરનાર, એવા ગુરુને મૃષાવાદ પણ થતો નથી. ક્યા કારણથી? એથી કહે છે- આશાનાઆરાધનાનો ભાવ હોવાથી જ = ભગવાનની આજ્ઞાનું સંપાદન હોવાથી જ, થોડો પણ મૃષાવાદ થતો નથી એમ અન્વયછે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દીક્ષા લેવા માટે તત્પર થયેલા મુમુક્ષુની યોગ્યતા જોઈને ગુરુ તેને વિધિપૂર્વક દીક્ષા આપતા હોય અને દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષુને દીક્ષા ગ્રહણકાળમાં વિરતિનો પરિણામ વર્તતો ન હોય તોપણ, ભગવાનની આજ્ઞાની આરાધનાનો ભાવ હોવાથી શાસ્ત્રની આજ્ઞાનું સંપાદન કરનાર ગુરુને થોડો પણ મૃષાવાદ થતો નથી. અર્થાત્ ભગવાનની આજ્ઞા છે કે “યોગ્ય જીવને વિધિપૂર્વકદીક્ષા આપવી, પરંતુ શિષ્યના લોભથી કે પર્ષદા આદિની વૃદ્ધિ માટે દીક્ષા ન આપવી”, અને તે પ્રકારના પરિણામપૂર્વક ગુરુ યોગ્ય જીવને દીક્ષા આપતા હોય તો, ગુરુ દ્વારા ભગવાનની તે પ્રકારની આજ્ઞાની આરાધના થાય છે. તેથી આજ્ઞાના આરાધક એવા ગુરુને થોડો પણ મૃષાવાદનો દોષ લાગતો નથી. વળી, ગાથા-૧૬૭ માં પૂર્વપક્ષીએ કહેલ કે શિષ્યને પણ મૃષાવાદની પ્રાપ્તિ થશે. તે કથનનું પ્રસ્તુત ગાથામાં ગ્રંથકારે નિરાકરણ કરેલ નથી, પરંતુ અર્થથી તેનું પણ નિરાકરણ નીચે પ્રમાણે સમજવાનું છે ભગવાનની આજ્ઞા છે કે “પોતાને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયેલો હોય અને પોતે સંયમ પાળી શકે તેવી પોતાની યોગ્યતા જણાતી હોય, તેવા મુમુક્ષુએ યોગ્ય ગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરવી જોઇએ અને તે પ્રકારે દીક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષુ ભગવાનની આજ્ઞાની આરાધના કરે છે. તેથી દીક્ષા ગ્રહણકાળમાં તે યોગ્ય જીવના ઉપયોગનો પ્રકર્ષ થાય તો તેને ભાવથી વિરતિનો પરિણામ પ્રગટ થાય છે. આમ છતાં, પ્રબળ ચારિત્રમોહનીયકર્મનો ઉદય હોય, અથવા તો દીક્ષા ગ્રહણકાળમાં તેનો ઉપયોગનો પ્રકર્ષ ન થયો હોય, અથવા તો તેવો સૂક્ષ્મબોધ ન હોય, તેના કારણે તે મુમુક્ષુમાં વિરતિનો પરિણામ પ્રગટ ન થાય, તોપણ વિરતિ ગ્રહણ કર્યા પછી તે યોગ્ય જીવ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરે તો તેને પાછળથી પણ વિરતિનો પરિણામ પ્રગટ થઈ શકે છે. માટે આવા આરાધક શિષ્યને દીક્ષાગ્રહણકાળમાં વિરતિનો પરિણામ પ્રગટ ન થયો હોય, તો પણ, ભગવાનની આજ્ઞાનું પાલન કરનાર હોવાથી તેને થોડો પણ મૃષાવાદનો દોષ લાગતો નથી. ૧૭૫ની For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક | “કર્થ' દ્વાર | ગાથા ૧૦ ૨૪૩ અવતરણિકા : विधिप्रव्राजने गुणानाह અવતરણિકાર્ય : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે દીક્ષા લેનારમાં ભાવથી વિરતિનો પરિણામ ન હોય તોપણ સૂત્રની આજ્ઞાનું સંપાદન કરનાર ગુરુને ઈષદ્ પણ મૃષાવાદ પણ થતો નથી. હવે વિધિપૂર્વક પ્રવાજનમાં=શિષ્યને દીક્ષા આપવામાં, ગુરુને પ્રાપ્ત થતા ગુણોને કહે છેગાથા : होति गुणा निअमेणं आसंसाईहि विप्पमुक्कस्स। परिणामविसुद्धीओ अजुत्तकारिमि वि तयंमि ॥१७६॥ અન્વયાર્થ : નુત્તiffમ વિ તથમિ = અયુક્તકારી પણ તે હોતે છતે = શિષ્ય હોતે છતે, UિTHવયુદ્ધીઓ= પરિણામની વિશુદ્ધિ હોવાથી માતંસાહિં વિખપુત્ર =આશંસાદિથી વિપ્રમુક્તને નિસનેvi = નિયમથી TUT=ગુણો હતિ = થાય છે. ગાથાર્થ : અયુક્તકારી પણ શિષ્ય હોતે છતે પરિણામની વિશુદ્ધિ હોવાથી આશંસાદિથી રહિત એવા ગુરુને નિયમથી કર્મક્ષચારિરૂપ ગુણો થાય છે. ટીકા : भवन्ति गुणा नियमेन कर्मक्षयादयो विधिप्रव्राजने सति आशंसादिभिर्विप्रमुक्तस्य गुरोः, आदिशब्दात् सम्पूर्णपर्षदादिपरिग्रहः, कुतो भवन्ति? परिणामविशुद्धः = सांसारिकदुःखेभ्यो मुच्यतामयमित्यध्यवसायाद्, अयुक्तकारिण्यपि कुतश्चित्कर्मोदयात् तस्मिन् = शिष्य इति गाथार्थः ॥ १७६ ॥ * “મનુiffમ વિ”માં “જિ'થી એ કહેવું છે કે યોગ્ય કરનાર શિષ્ય હોય તો તો ગુરુને નિર્જરારૂપ લાભ થાય છે જ,પરંતુ કર્મના દોષથી અયોગ્ય કરનાર પણ શિષ્ય હોય, તોપણ દીક્ષા આપનાર ગુરુને એકાંતે કર્મક્ષયાદિરૂપ લાભ થાય છે. ટીકાર્થ : કોઈક કર્મના ઉદયથી અયુક્તને કરનાર પણ તે હોતે છતે = શિષ્ય હોતે છતે, આશંસાદિ વડે મુકાયેલા એવા ગુરુને વિધિપ્રવ્રાજન હોતે છતે =વિધિપૂર્વક પ્રવજ્યાનું દાન કરાય છતે, નિયમથી કર્મલયાદિ ગુણો થાય છે. કયા કારણથી ગુરુને ગુણો થાય છે? તેમાં હેતુ આપે છે-પરિણામની વિશુદ્ધિ છે= આ શિષ્ય સાંસારિક દુઃખોથી મુકાઓ, એ પ્રકારનો ગુરુનો અધ્યવસાયછે. For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૬-૧૦૦ “માસિિમઃ” માં માઃિ શબ્દથી સંપૂર્ણ પર્ષદા વગેરેનો પરિગ્રહ છે, અને “સપૂવર્ષમાં મારિ પદથી વૈયાવચ્ચાદિની ઈચ્છાનો સંગ્રહ કરવાનો છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસારથી વિરક્ત એવા ગુરુ, “મને શિષ્યની પ્રાપ્તિ થાઓ” એવી આશંસા વગરના હોય છે “મારી વિશાળ પર્ષદા થાય તેવી અભિલાષા વગરના હોય છે, અને “દીક્ષા લઇને આ શિષ્ય મારી વૈયાવચ્ચાદિ કરે” તેવી પણ ઇચ્છા વગરના હોય છે; ફક્ત યોગ્યતાવાળા જીવને સંસારનાં દુઃખોમાંથી મુક્ત કરવાના આશયથી આવા ગુરુ દીક્ષા આપે છે. આ રીતે યોગ્ય જીવને દીક્ષા આપ્યા પછી કોઇક કર્મના નિમિત્તથી તે યોગ્ય પણ શિષ્ય અનુચિત કરનાર બની શકે છે, અથવા ગુરુ છદ્મસ્થ હોવાને કારણે અયોગ્ય પણ શિષ્યમાં યોગ્યતાનો ભ્રમ ગુરુને થઈ શકે છે; તોપણ શુભ અધ્યવસાય હોવાને કારણે વિધિપૂર્વક દીક્ષા આપનાર ગુરુને નિયમથી કર્મક્ષયાદિરૂપ લાભ થાય છે. I૧૭૬l ગાથા : तम्हा उजुत्तमेअंपव्वज्जाए विहाणकरणं तु। गुणभावओ अकरणे तित्थुच्छेआइआ दोसा ॥१७७॥ અન્વયાર્થ : તહાં ૩= તે કારણથી જ પદ્મ પધ્વજ્ઞાણ વિહાર = આ પ્રવ્રયાના વિધાનનું કરણ નુત્ત તું = યુક્ત જ છે; "THવો = કેમ કે (ગુરુને કર્મક્ષયાદિ) ગુણનો ભાવ છે. મને = (પ્રવ્રજ્યાના વિધાનના) અકરણમાં તિજુછેગ્રાફર્સ હોસા = તીર્થનો ઉચ્છેદાદિ દોષો થાય છે. * ‘’ અને ‘તુ' વકાર અર્થમાં છે. ગાથાર્થ : તે કારણથી જ આ પ્રવજ્યાની વિધિનું કરણ યુક્ત જ છે; કેમ કે ગુરુને કર્મચાદિ લાભ થાય છે. પ્રવજ્યાની વિધિના અકરણમાં તીર્થનો ઉચ્છેદ વગેરે દોષો થાય છે. ટીકા : __ यस्मादेवं तस्मात्तु युक्तमेतद् = अनन्तरोदितं प्रव्रज्याया विधानकरणं तु चैत्यवन्दनादि, कुत इत्याहगुणभावतः = उक्तन्यायात् कर्मक्षयादिगुणभावाद्,अकरणे प्रस्तुतविधानस्य तीर्थोच्छेदादयो दोषा: = तीर्थोच्छेदः सत्त्वेषु न चानुकम्पेति गाथार्थः ॥१७७ ॥ * “વફા ” માં આવિ શબ્દથી મોહનીયકર્મનો ક્ષયોપશમ અને મોક્ષને અનુકૂળ એવી પુણ્યપ્રકૃતિની પ્રાપ્તિનું ગ્રહણ કરવાનું છે અને ‘' શબ્દથી પાપપ્રકૃતિનું ગ્રહણ છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૦૦-૧૦૮ ૨૪૫ ટીકાર્ય : જે કારણથી આમ છે = મોટાભાગના જીવોને ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવજ્યા ગ્રહણ કરવાથી વિરતિનો પરિણામ થાય છે અને શુદ્ધ પરિણામ હોવાને કારણે ગુને ગુણો થાય છે, તે કારણથી જ, આ = પૂર્વમાં કહેવાયેલ પ્રવજ્યાના ચૈત્યવંદનાદિ વિધાનનું કરણ યુક્ત જ છે. ક્યા કારણથી યુક્ત છે? એથી હેતુને કહે છે ગુણનો ભાવ છે = પૂર્વગાથામાં કહેવાયેલ ન્યાયથી કર્મલયાદિરૂપ ગુણનો સદ્ભાવ છે. પ્રસ્તુત વિધાનના અકરણમાં = પ્રવ્રજ્યાની ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રજ્યાગ્રહણ નહીં કરવામાં, તીર્થોચ્છેદાદિ દોષો થાય છે અર્થાત તીર્થનો ઉચ્છેદ થાય છે અને સત્ત્વોમાં = જીવોમાં, અનુકંપા થતી નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૬૪ માં પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે ભાવથી પ્રવજ્યા વિરતિના પરિણામરૂપ છે, આથી વિરતિના પરિણામમાં યત્ન કરવો જોઇએ, પરંતુ ચૈત્યવંદનાદિ ક્રિયાકલાપ વડે શું? તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે ગાથા-૧૬૮ માં કહ્યું કે ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણનો વ્યતિકર પ્રાયઃ કરીને વિરતિના પરિણામનો ઉપાય હોવાથી આ વિધિથી પ્રાયઃ વિરતિનો પરિણામ પ્રગટ થાય છે અને પ્રગટ થયેલો વિરતિનો પરિણામ સ્થિર થાય છે, અને ગાથા-૧૭૬ માં કહ્યું તેમ શિષ્યને દુઃખોથી મુક્ત કરાવવાના આશયવાળા ગુરુને પણ કર્મક્ષયાદિ લાભ થાય છે. આ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે પ્રવ્રયાની ચૈત્યવંદનાદિ વિધિ કરવી યોગ્ય જ છે; કેમ કે આ વિધિ કરવાથી દીક્ષા આપનારને કર્મક્ષયાદિ લાભ થાય છે; પરંતુ જો આ વિધિ કરવામાં ન આવે તો આચરણાત્મક ચારિત્ર ગ્રહણ કરવાનું રહે નહિ અને માત્ર ગૃહવાસમાં રહીને વિરતિના પરિણામમાં યત્ન કરવાનો રહે, જેના કારણે સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘસ્વરૂપ જિનશાસન નહીં ચાલવાથી તીર્થનો ઉચ્છેદ થાય, અને પ્રવ્રયા ગ્રહણ કરીને સાધુવેશના આલંબનથી કેટલાક જીવોને વિરતિનો પરિણામ થતો હતો તે પણ નહીં થઈ શકવાથી તેવા જીવો પર અનુકંપાનો અભાવ પ્રાપ્ત થાય. આથી પણ ગુરુએ યોગ્ય શિષ્યને પ્રવ્રયા આપવી જોઈએ.. ૧૭૭ છે. અવતરણિકા : एतदेव भावयतिઅવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે યોગ્ય શિષ્યને ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક દીક્ષા આપવામાં ન આવે તો તીર્થોચ્છેદાદિ દોષો પ્રાપ્ત થાય. એનું જ ભાવન કરે છેગાથા : छउमत्थो परिणामं सम्मं नो मुणइ ताण देइ तओ। न य अइसओ अ तीए विणा कहंधम्मचरणं तु? ॥१७८ ॥ અન્વયાર્થ : છ૩મલ્યો છvસ્થ પરિ=(શિષ્યના) પરિણામને સનમુ$િસમ્યગુ જાણતા નથી, તી તે કારણથી For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૮ તો==છદ્મ ગુરુ, " =(દીક્ષા) આપે નહિ. પરંતુ અતિશયજ્ઞાની આપશે, તેમ કહેનાર પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે-) તીખવવા=અને તેના વિના=ભાવથી દીક્ષા વગર જ, અને મર=(અવધિજ્ઞાનાદિ) અતિશય પણ થતો નથી. (આથી) દંઘમરdi? કેવી રીતે ધર્મનું ચરણ થાય ચારિત્રધર્મનું આચરણ થાય? * “ગ' આ અર્થમાં છે. * “તુ' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ : છઘસ્થ ગુરુ શિષ્ય સંબંધી પરિણામને સમ્યમ્ જાણતા નથી, તે કારણથી છઠસ્થ ગુરુ દીક્ષા આપે નહિ; પરંતુ અતિશયજ્ઞાની દીક્ષા આપશે, આ પ્રકારે કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે ભાવથી દીક્ષા વગર જ અવધિજ્ઞાનાદિ અતિશય પણ થતા નથી, આથી ચારિત્રધર્મનું આચરણ કેવી રીતે થાય ? અથતિ ન જ થાય, માટે તીર્થનો નાશ થશે. ટીકા : छद्मस्थसत्त्वः परिणामं विनेयसम्बन्धिनं न सम्यग्मनुते न जानाति, ततो न ददात्यसौ दीक्षा परिणामादर्शनेन, ततोऽतिशयी दास्यतीति चेत् अत्राह- न चातिशयोऽपि अवध्यादिः तया = भावतो दीक्षया विनैव, अतः कथं धर्मचरणमिति सामान्येनैव धर्माचरणाभाव इति गाथार्थः ॥१७८॥ ટીકાર્થ : વિનેય સંબંધી પરિણામનેઃશિષ્યના પરિણામને, છદ્મસ્થ સત્ત્વ છ0 ગુરુ, સમ્યગુ જાણતા નથી. તે કારણથી=પરિણામના અદર્શનથી, આ=છઘ0 ગુરુ, દીક્ષાને આપે નહિ, તેથી અતિશયવાળા આપશે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો અહીં=પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર કહે છે- અને અવધિજ્ઞાનાદિ અતિશય પણ તેના=ભાવથી દીક્ષા, વિના જ, થતા નથી. આથી કેવી રીતે ધર્મનું આચરણ થાય? અર્થાતુ ન થાય. એથી સામાન્યથી જ ધર્મના આચરણનો અભાવ થાય=ચારિત્રધર્મના આચરણનો નાશ થાય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : છદ્મસ્થ ગુરુ દીક્ષા લેવા માટે ઉપસ્થિત એવા શિષ્યના પરિણામને સમ્ય જાણી શકતા નથી. તેથી “હું આને દીક્ષા આપીશ અને કદાચ અયોગ્ય નીકળે તો દીક્ષા લીધા પછી પણ આ શિષ્ય અનુચિત પ્રવૃત્તિ કરશે” આવા ભયને કારણે તે ગુરુ યોગ્ય પણ શિષ્યને દીક્ષા ન આપે, પરંતુ અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની કે કેવલજ્ઞાની દીક્ષા આપશે, માટે તીર્થના ઉચ્છેદ વગેરે ગ્રંથકારે પૂર્વે આપેલ દોષો થશે નહિ. આ પ્રમાણે કહેતા પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે ભાવથી દીક્ષા વગર અવધિજ્ઞાનાદિ અતિશય પણ થતા નથી. તેથી પહેલાં અનતિશયજ્ઞાનીને દીક્ષા આપવી પડે અને દીક્ષા લીધા પછી તે અવધિજ્ઞાનાદિ અતિશયવાળા થઈ શકે, તે સિવાય અવધિજ્ઞાનાદિ અતિશય સંભવે નહિ; અને અનતિશયજ્ઞાનીને દીક્ષા ન આપે, તો ભાવથી દીક્ષા વગર અવધિજ્ઞાનાદિ નહિ વાને કારણે સામાન્યથી ચારિત્રધર્મનો નાશ થાય. તેથી તીર્થના ઉચ્છેદનો દોષ પ્રાપ્ત થશે. તે આ રીતે - For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૦૮ ૨૪૦ જીવને પ્રાયઃ કરીને દ્રવ્યદીક્ષા ગ્રહણ કરવાને કારણે ભાવથી દીક્ષાની પ્રાપ્તિ થાય છે અને પ્રાયઃ કરીને ભાવદીક્ષા સ્વીકારવાથી અવધિજ્ઞાન થઈ શકે; અને મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન તો ભાવથી પ્રવ્રજ્યા પ્રાપ્ત કર્યા પછી જ થઈ શકે છે. તેથી દ્રવ્યદીક્ષાનો નિષેધ કરવામાં આવે તો અતિશયજ્ઞાનની પ્રાપ્તિ પણ અશક્ય થાય, જેનાથી ચારિત્રધર્મનો ઉચ્છેદ થાય. માટે છદ્મસ્થ પણ ગુરુએ યોગ્ય શિષ્યને દીક્ષા આપવી જોઇએ. વિશેષાર્થ : પ્રસ્તુત ગાથાની અવતરણિકામાં કહ્યું કે યોગ્ય શિષ્યને દીક્ષા નહીં આપવાથી તીર્થોચ્છેદાદિ દોષો થશે, એનું અહીં ભાવન કરે છે; અને પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં કહ્યું કે છદ્મસ્થ ગુરુ શિષ્યના પરિણામને સમ્ય જાણતા નથી, તેથી છબસ્થ ગુરુ શિષ્યને દીક્ષા ન આપે, પરંતુ અતિશયજ્ઞાની આપશે, માટે સ્થૂલથી અવતરણિકા સાથે ગાથાનું યોજન અસંગત જણાય. પરંતુ તેમ નથી, સંગત છે; કેમ કે ગ્રંથકારને યોગ્ય જીવને દીક્ષા ન આપવાથી થતા તીર્થોચ્છેદાદિ દોષોનું ભાવન કરવું છે, છતાં યોગ્ય જીવનું પ્રવ્રજયાવિધાન નહીં કરવામાં તીર્થોચ્છેદાદિ દોષો ન થાય તેના વિષયમાં પૂર્વપક્ષીનું શું સમાધાન છે? અને પૂર્વપક્ષી દ્વારા કરાયેલ સમાધાન સ્વીકારીએ તોપણ યોગ્યને દીક્ષા ન આપવાથી તીર્થોચ્છેદાદિ દોષો કઈ રીતે થાય ? એ ગ્રંથકારને બતાવવું છે. આથી પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધમાં ગ્રંથકારે પ્રથમ પૂર્વપક્ષી દ્વારા કરાતું તીર્થોચ્છેદાદિ દોષોનું સમાધાન બતાવ્યું અને માથાના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષી દ્વારા કરાયેલ સમાધાનથી પણ થતો ચારિત્રધર્મના આચરણનો અભાવ બતાવ્યો, તેથી તીર્થનો ઉચ્છેદ થાય છે, એમ સિદ્ધ થાય. તે આ રીતે છદ્મસ્થ ગુરુ શિષ્યના પરિણામને સમ્યગુ જાણી શકતા નહીં હોવાથી દીક્ષા ન આપે, પરંતુ અતિશયજ્ઞાની પ્રવ્રયા આપશે, એ પ્રકારના પૂર્વપક્ષીના કથનથી એ પ્રાપ્ત થાય કે અતિશયજ્ઞાની પ્રવ્રજયા આપી શકે અને અતિશયજ્ઞાની પાસે પ્રવ્રજિત થયેલ સાધુ ભાવપ્રવ્રજયા પ્રાપ્ત કરી શકે, અને તે અતિશયજ્ઞાની પાસે પ્રવ્રજિત થયેલ સાધુ પણ પોતાને અતિશયજ્ઞાન થાય ત્યારે અન્ય યોગ્ય જીવોને પ્રવ્રયા આપે, પરંતુ અતિશયજ્ઞાન પ્રગટ્યા વગર ન આપે; આમ અતિશયજ્ઞાની પાસે પ્રધ્વજયા સ્વીકારીને યોગ્ય જીવો અતિશયજ્ઞાની બને, એ રીતે ચારિત્રધર્મનો પ્રવાહ ચાલશે, જેથી તીર્થનો ઉચ્છેદાદિ નહીં થાય. આ પ્રકારના પૂર્વપક્ષી દ્વારા કરાયેલા સમાધાનનું નિરાકરણ કરવા માટે ગ્રંથકાર કહે છે કે, અતિશયજ્ઞાની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરીને ભાવવ્રયા પ્રાપ્ત કરનારા પણ સર્વ સાધુઓ અતિશયજ્ઞાની થતા નથી, છતાં ક્યારેક કોઇક સાધુ અતિશયજ્ઞાની થાય તો તેને માટે શિષ્યને દીક્ષા આપવી ઉચિત છે; પરંતુ તે અતિશયજ્ઞાની સાધુ જયારે કાળ કરી જાય અને અન્ય કોઈ સાધુ અતિશયજ્ઞાનવાળા ન હોય તો, અનતિશયજ્ઞાની એવા છદ્મસ્થ સાધુ કોઇને પણ દીક્ષા આપી શકશે નહીં, તેથી પ્રવ્રજયાદાનનો માર્ગ સર્વથા બંધ થઈ જશે, જેથી ચારિત્રધર્મનો નાશ થવાને કારણે તીર્થનો ઉચ્છેદ થશે. આથી અતિશયજ્ઞાની વિદ્યમાન હોય તો તે યોગ્ય જીવોને પ્રવજયા આપે અને અતિશયજ્ઞાની વિદ્યમાન ન હોય તો ગીતાર્થ સાધુ શાસ્ત્રમાં બતાવેલ લિંગો દ્વારા ગુણો જાણીને યોગ્ય જીવોને પ્રવ્રજ્યા આપે, તો પાંચમા આરાના અંત સુધી ચારિત્રધર્મ પ્રવર્તવાને કારણે તીર્થ ચાલી શકે, અન્યથા તીર્થનો ઉચ્છેદ વગેરે દોષો થાય, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. [૧૭૮ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૦૯ અવતરણિકા : यच्चात्र भरतायुदाहरणमुक्तं तदङ्गीकृत्याहઅવતરણિતાર્થ : અને અહીં=પ્રવ્રજ્યાગ્રહણના વિષયમાં, પૂર્વપક્ષી દ્વારા ગાથા-૧૬૫ માં જે ભરતાદિનું ઉદાહરણ કહેવાયું હતું, તેને આશ્રયીને ગ્રંથકાર કહે છેઅવતરણિકાનો ભાવાર્થ : ગાથા-૧૬૪ માં પૂર્વપક્ષીએ કહેલ કે વિરતિનો પરિણામ એ ભાવથી પ્રવ્રયા છે, તેથી વિરતિના પરિણામમાં યત્ન કરવો જોઈએ, પરંતુ દીક્ષાગ્રહણની ક્રિયામાં યત્ન કરવો જોઈએ નહિ; અને તેની પુષ્ટિ કરતાં ગાથા-૧૬૫ માં પૂર્વપક્ષીએ કહેલ કે ભરતાદિ મહાપુરુષોએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી ન હતી, છતાં તેઓને વિરતિનો પરિણામ થયો. માટે ચૈત્યવંદનાદિ પ્રવ્રજ્યાવિધાનની આવશ્યકતા નથી. વળી, એ કથનનું ગાથા-૧૭૧ માં સમાધાન કરતાં ગ્રંથકારે કહેલ કે જિનશાસન નિશ્ચયનય અને વ્યવહારનય પર ચાલે છે, તેથી જિનવચન માનનારે ભરતાદિના દૃષ્ટાંત દ્વારા વ્યવહારનયનો અપલાપ કરીને વ્રજ્યાના ચૈત્યવંદનાદિ વિધાનકરણનો નિષેધ કરવો ઉચિત નથી. તે વાતમાં કંઈક વિશેષ કહેવું આવશ્યક લાગવાથી ગ્રંથકાર સિંહાવલોકિતન્યાય દ્વારા ફરી તે કથનનું સ્મરણ કરીને પ્રસ્તુત ગાથામાં સમાધાન કરે છે ગાથા : आहच्चभावकहणं तं पिहु तप्पुव्वयं जिणा बिंति । तयभावे ण य जुत्तं तयं पि एसो विही तेणं ॥१७९॥ અન્વયાર્થ : મહિષ્યમાવલ = (ભરતાદિના અતિશયાદિરૂપ છે) કાદાચિત્કભાવનું કથન છે, તે પિ = તે પણ તપુથ્વયં = તેના પૂર્વક = જન્માંતરમાં અભ્યસ્ત પ્રવ્રયાનાવિધાનપૂર્વક, નિજી દ્વિતિ = જિનો કહે છે; તમારે = અને તેના અભાવમાં = જન્માંતરમાં અભ્યસ્ત પ્રવ્રયાવિધાનના અભાવમાં, તયં પિત્ર તે પણ =કાદાચિત્કભાવનું કથન પણ, ' ગુજં = યુક્ત નથી. તેur = તે કારણથી પણ વિઠ્ઠી = આ વિધિ (ન્યાય) છે. * “દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : ભરતાદિના અતિશયાદિરૂપ જે કાદાચિકભાવનું કથન છે, તે પણ જન્માંતરમાં કરાયેલા પ્રવજ્યાવિધિના સેવનપૂર્વક છે, એમ જિનેશ્વરો કહે છે અને જન્માંતરમાં કરાયેલા પ્રવજ્યાવિધિના સેવનના અભાવમાં આવા કદાચિત્કભાવનું કથન પણ યોગ્ય નથી, તેથી આ વિધિ સંગત છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૭૯ ટીકા : कादाचित्कभावकथनं भरतादीनामतिशयादिरूपं यत्, तदपि तत्पूर्वकं = जन्मान्तराभ्यस्तप्रव्रज्याविधानपूर्वकं जिना ब्रुवते, तदभावे च = जन्मान्तराभ्यस्तप्रव्रज्याविधानाभावे च, न युक्तं तदपि = कादाचित्कभावकथनं, यत एवमेष विधिः अनन्तरोदितः प्रव्रज्यायाः ततो न्याय्य इति गाथार्थः ॥ १७९॥ ૨૪૯ ★ ‘“મરતાવીનામતિશયાવિરૂપં” માં ‘અતિશય' શબ્દથી દ્રવ્યદીક્ષા ગ્રહણ કર્યા વગર ભરતાદિને સીધું કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તેનું ગ્રહણ કરવાનું છે, અને સાર્િ પદથી દ્રવ્યદીક્ષા વગર જ ભરતાદિને પ્રાપ્ત થયેલ ભાવદીક્ષાનું ગ્રહણ કરવાનુંછે. ટીકાર્થ : ભરતાદિના અતિશયાદિરૂપ જે કાદાચિત્કભાવનું કથન છે=ક્યારેક થનારા ભાવનું કથન છે, તે પણ તેના પૂર્વક=જન્માંતરમાં અભ્યસ્ત પ્રવ્રજ્યાના વિધાનપૂર્વક, જિનો કહે છે; અને તેના અભાવમાં= જન્માંતરમાં અભ્યસ્ત પ્રવ્રજ્યાના વિધાનના અભાવમાં, તે પણ=કાદાચિત્કભાવનું કથન પણ, યુક્ત નથી. જે કારણથી આમ છે=જન્માંતરમાં પ્રવ્રજ્યાવિધાનના અભ્યાસ વગર કાદાચિત્કભાવનું કથન યુક્ત નથી એમ છે, તે કારણથી, આ=પૂર્વમાં કેહેવાયેલ, પ્રવ્રજ્યાની વિધિ ન્યાય છે=યુક્તિયુક્ત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષીએ ગાથા-૧૬૫ માં કહેલ કે ભરતાદિકે દ્રવ્યપ્રવ્રજ્યા ગ્રહણ કરેલ ન હતી, છતાં પણ તેઓને વિરતિનો ગામ થયો, તેથી કલ્યાણના અર્થીએ વિરતિના પરિણામમાં યત્ન કરવો જોઇએ, વિરતિના ગ્રહણમાં નહિ. તેન ગ્રંથકાર કહે છે કે દ્રવ્યપ્રવ્રજ્યા ગ્રહણ કર્યા વગર ભરતાદિને ભાવપ્રવ્રજ્યાની પ્રાપ્તિ થઇ અને કેવલજ્ઞાનરૂપ અતિશય પ્રાપ્ત થયો, રૂપ ક્યારેક થનારો ભાવ પણ જન્માંત૨માં અભ્યસ્ત કરાયેલા પ્રવ્રજ્યાના વિધાનપૂર્વક છે, અર્થાત્ પૂર્વભવોમાં પાળેલ દ્રવ્યચારિત્રથી ભરતાદિને આ ભવમાં આવો કાદાચિત્કભાવ પ્રગટ થયેલો છે, એમ જિનેશ્વરો કહે છે. આથી જન્માંત૨માં દ્રવ્યદીક્ષાપૂર્વક ભાવદીક્ષાનું સેવન કર્યા વગર ક્યારેક થનારો એવો ભાવથી વિરતિનો પરિણામ પણ થઇ શકે નહિ. તેથી પૂર્વમાં બતાવેલી પ્રવ્રજ્યાગ્રહણની વિધિ સંગત છે. ।।૧૭૯ અવતરણિકા : ગાથા-૧૬૩ માં દીક્ષાની વિધિ પૂરી થઇ ત્યારપછી પ્રવ્રજ્યાની ચૈત્યવંદનાદિ વિધિને અનુચિત સ્થાપન કરવા માટે પૂર્વપક્ષીએ ગાથા-૧૬૪ થી ૧૬૭માં નિશ્ચયનયનું અવલંબન લઇને કહ્યું કે બાહ્યદીક્ષાનાગ્રહણમાં યત્ન કરવા કરતાં વિરતિના પરિણામમાં જ યત્ન કરવો ઉચિત છે. તેનું ગ્રંથકારે ગાથા-૧૬૮ થી ૧૭૯ માં નિરાકરણ કર્યું અને સ્થાપન કર્યું કે વિરતિના પરિણામ માટે વિધિપૂર્વક બાહ્યદીક્ષા ગ્રહણ કરવી ઉચિત છે. હવે અન્ય કેટલાક વાદીઓ દીક્ષાગ્રહણને પાપના ફળરૂપે કહે છે, તેનું નિરાકરણ કરવા અર્થે પ્રથમ તે મતનું સ્થાપન કરતાં ગ્રંથકાર કહે છે For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૮૦ ગાથા : अण्णे अगारवासं पावाउ परिच्चयंति इइ बिति । सीओदगाइभोगं अदिन्नदाण त्ति न करिति ॥१८०॥ અન્વયાર્થ : મરવાસં= (દીક્ષા લેનારાઓ) અગારવાસને પાવા =પાપથી રિશ્વયંતિ ત્યજે છે, મન્નિના =અદત્તદાનવાળા છે. ઉત્ત=એથી સીસોદ્રામોજાં=શીતોદક વગેરેના ભોગને જ રિતિઃકરતા નથી, રૂફ મને વિંતિકએ પ્રમાણે અન્ય વાદીઓ કહે છે. ગાથાર્થ : દીક્ષા લેનાર જીવો ગૃહવાસને પાપના ઉદયથી ત્યજે છે, ભૂતકાળમાં દાન આપેલું નથી, એથી દીક્ષા લેનારાઓ શીતલ ઉદક વગેરેના ભોગને ભોગવતા નથી, એ પ્રમાણે અન્ય વાદીઓ કહે છે. ટીકા : ___ अन्ये वादिन इति ब्रुवत इति सम्बन्धः, किमित्याह-अगारवासं गृहवासं पापात् परित्यजन्ति, पापोदयेन तत्परित्यागबुद्धिरुत्पद्यत इति भावः, तथा शीतोदकादिभोगम्, आदिशब्दाद्विकृत्यादिपरिग्रहः, अदत्तदाना इति न कुर्वन्ति, पापोदयेनैव तत्परिहारबुद्धिरुत्पद्यतइति गाथार्थः ॥१८०॥ ટીકાર્ય : અન્ય વાદીઓ આ પ્રમાણે કહે છે, એ પ્રકારે મૂળગાથામાં દ્વિતિનો માdો સાથે સંબંધ છે. અન્ય વાદીઓ શું કહે છે? એથી કરીને કહે છે-દીક્ષા લેનારાઓ અગારવાસને=ગૃહવાસને, પાપથી ત્યજે છે. પાપના ઉદયથી તેના=ગૃહવાસના, પરિત્યાગની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, એ પ્રકારનો ભાવ છે; અને અદત્તદાનવાળા છે =ભૂતકાળમાં નહીં અપાયેલ દાનવાળા છે, એથી શીતોદકાદિના ભોગને કરતા નથી. અર્થાત્ પાપના ઉદયથી જ તેના પરિવારની કશીતલ પાણી વગેરેના ભોગના ત્યાગની, બુદ્ધિ ઉત્પન્ન થાય છે. “શીતો વર”માં મારિ શબ્દથી વિગઈ વગેરેનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : દીક્ષાગ્રહણના વિષયમાં કેટલાક વાદીઓ માને છે કે ભૂતકાળમાં જેમણે દાન આપેલ નથી, તેઓને પુણ્યના ઉદયથી મળેલી ભોગસામગ્રીનો ત્યાગ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી ગૃહવાસનો ત્યાગ કરીને તેઓ શીતલ પાણી, વિગઈઓવાળા ભોજન વગેરેનો ત્યાગ કરે છે, કેમ કે ભૂતકાળમાં જેમણે દાન-પુણ્ય કર્યા હોય તે લોકો દાનના ફળરૂપે ગૃહવાસમાં રહીને શીતળ પાણી વગેરેનો ભોગ કરી શકે છે. જયારે દીક્ષા લેનારાઓનું દાનથી કરેલ પુણ્ય પૂરું થયેલું હોય છે, તેથી પ્રાપ્ત થયેલા ભોગોને છોડીને તેઓ ભોગથી રહિત એવું નિરસ જીવન જીવે છે. માટે આત્મકલ્યાણ માટૅ ભોગોનો ત્યાગ કરવો જરૂરી નથી, પરંતુ પ્રાપ્ત થયેલા ભોગોને ભોગવીને સત્કાર્યો કરવાં ઉચિત છે, એ પ્રકારનો અન્ય વાદીઓનો આશય છે. તે ૧૮૦ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ' દ્વાર | ગાથા ૧૮૦-૧૮૧ અવતરણિકા : एतदेव समर्थयतिઆવતરણિકાર્ય : ગાથા-૧૮૦ માં અન્ય વાદીઓએ સ્થાપન કર્યું કે દીક્ષા લેનારા પાપના ઉદયથી ગૃહવાસનો ત્યાગ કરે છે. એ વાતનું જ ગાથા-૧૮૧ થી ૧૮૪ સુધી સમર્થન કરે છેગાથા : बहुदुक्खसंविढत्तो नासइ अत्थो जहा अभव्वाणं। इअ पुन्नेहि वि पत्तो अगारवासोऽवि पावाणं ॥१८१॥ અન્વયાર્થ : નહીં = જે પ્રમાણે અમસ્ત્રી = અભવ્યોનો = અપુણ્યવાળા જીવોનો, વદુહુવરવવિહો = બહુ દુઃખથી અર્જિત મલ્યો = અર્થ નાસ = નાશ પામે છે, રૂમ = એ પ્રમાણે પાવાઈ = પાપવાળાઓનો પુષ્ટિ વિ = પુણ્ય વડે પણ પત્તો = પ્રાપ્ત એવો મરવાવ = અગારવાસ પણ (નાશ પામે છે.) ગાથાર્થ : જે પ્રમાણે પાપી જીવોનું ઘણા દુઃખથી અર્જન કરેલું પણ ધન નાશ પામે છે, એ પ્રમાણે પાપીઓનો પુણ્ય વડે પણ પ્રાપ્ત થયેલ ગૃહવાસ પણ નાશ પામે છે. ટીકા : ___ बहुदुःखसंविढत्तोऽपि = बहुदुःखसमज्जितः सन् नश्यत्यर्थो यथाऽभव्यानाम्= अपुण्यवतां, इति = एवं पुण्यैरपि प्राप्तोऽगारवासोऽपि पापानां नश्यति क्षुद्रपुण्योपात्तत्वादिति गाथार्थः ॥१८१॥ * “વહુવસંવિદત્તોપ” માં “પિ' અધ્યાહાર રહેલ છે અને તે “મપિ' દ્વારા એ સમુચ્ચય કરવો છે કે પુણ્યરહિત જીવોનું અલ્પ દુઃખથી અર્જિત ધન તો નાશ પામે છે, પરંતુ બહુ દુ:ખથી અર્જિત પણ ધન નાશ પામે * “પુદિ વિ' માં ‘' થી એ જણાવવું છે કે પાપીઓનો શ્રમથી પ્રાપ્ત થયેલો ગૃહવાસ તો નાશ પામે છે, પરંતુ ભોગસામગ્રી અપાવે તેવા પુણ્યથી પણ પ્રાપ્ત થયેલો ગૃહવાસ નાશ પામે છે. + “TIRવાડવ" માં fu' થી એ કહેવું છે કે પાપીઓનો પુણ્યથી પ્રાપ્ત થયેલ અર્થ તો નાશ પામે છે, પરંતુ અગારવાસ પણ નાશ પામે છે. ટીકાર્ય : જે રીતે અભવ્યોનો = અપુષ્યવાળાઓનો, બહુ દુઃખથી અર્જિત છતો પણ અર્થ = ધન, નાશ પામે છે, એ રીતે પાપવાળાઓનો પુણ્ય વડે પણ પમાયેલો અગારવાસ પણ = ગૃહવાસ પણ, નાશ પામે છે; કેમ કે ક્ષુદ્ર પુણ્યથી ઉપાત્તપણું છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૮૨-૧૮૩ ગાથા : चत्तंमि घरावासे ओआसविवज्जिओ पिवासत्तो। खुहिओ अपरिअडंतो कहंन पावस्स विसउत्ति? ॥१८२॥ અન્વયાર્થ : ઘરાવાસે વત્તમિત્રગૃહાવાસ ત્યજાયે છતે મોરાવિવMો =અવકાશથી વિવર્જિત, ઉપવાસ પિપાસાર્ત =તૃષાથી પીડિત, વૃHિ =અને યુધિત પરિવંતો રખડતો કેવી રીતે પાવસ વિસો =પાપનો વિષય ન થાય ? * ‘ત્તિ' કથનની સમાપ્તિ અર્થે છે. ગાથાર્થ : ગૃહાવાસનો ત્યાગ કરાયે છતે આશ્રયથી રહિત, તૃષાથી પીડિત અને ભૂખથી પીડિત, પરિભ્રમણ કરતા એવા સાધુ કેવી રીતે પાપનો વિષય ન થાય? અથત થાય જ. ટીકા : त्यक्ते गृहावासे प्रव्रजितः सन्नित्यर्थः अवकाशविवर्जितः आश्रयरहितः पिपासार्त्तः तृट्परीतः क्षुधितश्च पर्यटन् कथं न पापस्य विषय इति, पापोदयेन सर्वमेतद्भवतीति गाथार्थः ॥१८२॥ ટીકાર્ય : ગૃહાવાસ ત્યજાયે છતે અર્થાત્ પ્રવ્રજિત છતા, અવકાશથી વર્જિત=આશ્રયથી રહિત, પિપાસાથી આર્ત તૃષાથી ઘેરાયેલા, અને સુધિત=ભૂખ્યા, ચારેય બાજુ ભટકતા એવા સાધુ કેવી રીતે પાપનો વિષય ન થાય? અર્થાત્ થાય જ. આ સર્વ=ઉપરમાં કહેલ આશ્રયથી રહિતાદિ સર્વ, પાપના ઉદયથી થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા : तथा चाह અવતરણિકાર્ય : અને તે રીતે કહે છે અર્થાત્ જે રીતે પ્રવ્રજિત એવા સાધુ ઘર વગરના, ક્ષુધા-તૃષાથી પીડિત, ભટકતા એવા પાપનો વિષય બને છે, તે રીતે દીક્ષા લેવાથી ધર્મ પણ થતો નથી; તે બતાવતાં કહે છેગાથા : सुहझाणाओ धम्मो सव्वविहीणस्स तं कओ तस्स? । अण्णं पि जस्स निच्चं नत्थि उवटुंभहेउ त्ति ॥१८३॥ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ પ્રવજ્યાવિધાનવસ્તુક / “કર્થ' દ્વાર / ગાથા ૧૮૩-૧૮૪ અન્વયાર્થ : સુક્ષા થો=શુભધ્યાનથી ધર્મ થાય છે (અને) સવ્વવિઠ્ઠી તક્ષસર્વથી વિહીન એવા તેને સર્વ ઉપકરણથી રહિત એવા પ્રવ્રુજિતને, તે શુભધ્યાન, વો ક્યાંથી હોય?નસં=જેને વ૬મહેક-ઉપખંભનો હેતુ એવું મur fપ અન્ન પણ નિર્ચે નલ્વિ=નિત્ય (મળતું) નથી. * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : શુભધ્યાનથી ધર્મ થાય છે અને સર્વ ઉપકરણથી રહિત એવા સાધુને શુભધ્યાન ક્યાંથી હોય ? જેને શુભધ્યાનના આશ્રયભૂત શરીરના ઉપખંભનો હેતુ એવું અન્ન પણ નિત્ય મળતું નથી. ટીકા : शुभध्यानात्=धर्मध्यानादेर्धर्म इति सर्वतन्त्रप्रसिद्धिः, सर्वविहीनस्य सर्वोपकरणरहितस्य तत्-शुभध्यानं कुतस्तस्य-प्रव्रजितस्य?, अन्नमपि भोजनमपि, आस्तां शीतत्राणादि, यस्य नित्यं सदा उचितकाले नास्ति उपष्टम्भहेतुः शुभध्यानाश्रयस्य कायस्येति गाथार्थः ॥१८३॥ * “મur f" માં “પિ' થી એ કહેવું છે કે સાધુને શરીરના ઉપખંભનો હેતુ એવું સ્થાન તો મળતું નથી, પરંતુ અન્ન પણ મળતું નથી. ટીકાર્ય : શુભધ્યાનથી=ધર્મધ્યાનાદિથી, ધર્મ થાય છે આત્મામાં ધર્મ પ્રગટ થાય છે, એ પ્રકારની સર્વ તંત્રમાં =સર્વ શાસ્ત્રમાં, પ્રસિદ્ધિ છે. અને સર્વથી વિહીન એવા તેને=સર્વ ઉપકરણથી રહિત એવા પ્રવ્રુજિતને, તે શુભધ્યાન, ક્યાંથી હોય? શીતત્રાણાદિકઠંડીથી રક્ષણ કરવા માટેનું સ્થાન વગેરે, તો દૂર રહો, પરંતુ જેને શુભધ્યાનનો આશ્રય એવી કાયાના ઉપખંભનો હેતુ એવું અન્ન પણ ભોજન પણ, નિત્ય સદા, ઉચિત કાળમાં મળતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ગાથા : तम्हा गिहासमरतो संतुटुमणो अणाउलो धीमं । परहिअकरणिक्करई धम्मं साहेइ मज्झत्थो ॥१८४॥ અન્વયાર્થ : તહીં–તે કારણથી=જે કારણથી શુભધ્યાનથી ધર્મ થાય છે અને ગૃહવાસનો ત્યાગ કરનાર જીવને શુભધ્યાન થઈ શકે નહિ તે કારણથી, બિહાસમરતો=ગૃહાશ્રમમાં રત, સંતુક્રમણો સંતુષ્ટ મનવાળા, માડનો=અનાકુળ, થીÉ=ધીમાન, પદિમા પરનું હિત કરવામાં એકરતિવાળા, મિક્સત્યો મધ્યસ્થ થM સાહેડ઼=ધર્મને સાધે છે. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ગાથાર્થ : ગાથા-૧૮૩ માં સ્થાપન કર્યું કે શુભધ્યાનથી ધર્મ થાય છે અને ગૃહવાસનો ત્યાગ કરનારને શુભધ્યાન થઇ શકતું નથી; તે કારણથી ગૃહાશ્રમમાં રત, સંતોષી મનવાળા, અનાકુળ, બુદ્ધિમાન, પરનું હિત કરવામાં એકરતિવાળા, મધ્યસ્થ ધર્મને સાધે છે. ટીકા ઃ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૮૪ यस्मादेवं तस्मात् गृहाश्रमरतः सन्, सन्तुष्टमनाः न तु लोभाभिभूतः, अनाकुलो न तु सदा गृहकर्त्तव्यतामूढः, धीमान् = बुद्धिमान् तत्त्वज्ञः, परहितकरणैकरतिः न त्वात्मम्भरिः, धर्म्यं साधयति मध्यस्थो न तु क्व चिद् रक्तो द्विष्ट वेति गाथार्थः ॥ १८४॥ ટીકાર્ય : જે કારણથી આમ છે = ગાથા-૧૮૦ થી ૧૮૩ માં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું એમ છે, તે કારણથી સંતોષ પામેલ મનવાળા પરંતુ લોભથી અભિભૂત નહીં; અનાકુળ પરંતુ સદા ઘરસંબંધી કર્તવ્યતામાં મૂઢ નહીં; ધીમાન = બુદ્ધિમાન એવા તત્ત્વને જાણનાર, પરહિતકરણમાં એકરતિવાળા પરંતુ આત્માને ભરનાર નહીં = સ્વાર્થી નહીં; મધ્યસ્થ પરંતુ ક્યાંક રક્ત કે દ્વિષ્ટ નહીં = ક્યાંક રાગવાળા કે ક્યાંક દ્વેષવાળા નહીં; આવા પ્રકારના ગૃહાશ્રમમાં રત છતા ધર્મને સાધે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. – ભાવાર્થ : જેવી રીતે પુણ્ય વગરના જીવોનું ઘણા સંક્લેશથી પ્રાપ્ત થયેલું ધન પણ નાશ પામે છે, તેવી જ રીતે ભૂતકાળમાં કરેલ ધર્મ દ્વારા બંધાયેલ પુણ્યથી વર્તમાનમાં પ્રાપ્ત થયેલ વૈભવયુક્ત ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરનારાઓનો ગૃહવાસ પણ પાપના ઉદયથી જ નાશ પામે છે; કેમ કે પૂર્વભવમાં તેમણે તુચ્છ કોટિનું પુણ્ય કરેલું છે, જેના કારણે પહેલાં તેઓને વૈભવથી યુક્ત ગૃહવાસ મળ્યો અને પાછળથી તે નાશ પામ્યો. આ રીતે દૃષ્ટાંતથી ગાથા-૧૮૧ માં દીક્ષા પાપના ઉદયથી થાય છે, તેમ બતાવીને, હવે અનુભવના બળથી દીક્ષા પાપના ઉદયથી કઇ રીતે છે ? તે બતાવે છે દીક્ષા ગ્રહણ કર્યા પછી સાધુને રહેવા માટે કોઇ આશ્રય હોતો નથી, તરસ લાગે ત્યારે પાણી પણ તરત મળતું નથી પરંતુ યાચના કરીને લાવવું પડે છે અને ન મળે ત્યાં સુધી તરસ પણ વેઠવી પડે છે. વળી ભૂખ લાગે ત્યારે ભોજન પણ તૈયાર મળતું નથી પરંતુ યાચના કરીને લાવવું પડે છે અને ન મળે ત્યાં સુધી ભૂખ પણ સહન કરવી પડે છે. આ રીતે ભૂખ-તરસને સહન કરતા, રહેવાના સ્થાન વગર રખડતા એવા સાધુ, ભૂતકાળમાં કરેલા પાપના ફળને ભોગવે છે; આમ અનુભવથી ગાથા-૧૮૨ માં દીક્ષા એ પાપનું ફળ છે, એમ બતાવીને, હવે દીક્ષામાં ધર્મની સાધના કઇ રીતે થઇ શકતી નથી, તે બતાવે છે શુભધ્યાનથી ધર્મની પ્રાપ્તિ થાય છે એ વાત સર્વ દર્શનકારોને માન્ય છે, અને ઘર, ભોજનસામગ્રી આદિ સર્વથી રહિત સાધુને તે ધર્મધ્યાનાદિ શુભધ્યાન ક્યાંથી હોય ? કેમ કે ઠંડી-ગરમીથી રક્ષણ માટેનું રહેઠાણ તો દૂર રહો, પરંતુ શુભધ્યાનના કારણીભૂત એવી કાયાના ઉપખંભનો હેતુ એવું ભોજન પણ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫. પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૮૧ થી ૧૮૫ તેમને યોગ્ય સમયે સદા મળતું નથી. તેથી સાધુ હંમેશાં રહેવાના સ્થાનની અને આહારની ચિંતામાં સમય પસાર કરે છે, તેથી તેને શુભધ્યાન સંભવી શકે નહિ. આ પ્રમાણે ગાથા-૧૮૩ માં દીક્ષા પાપના ઉદયથી થાય છે અને દીક્ષામાં ધર્મ સંભવતો નથી, એમ બતાવીને, હવે ધર્મ કઈ રીતે સાધી શકાય ? તે બતાવવા પૂર્વપક્ષી કહે છે જે કારણથી સંયમજીવનમાં ધર્મની પ્રવૃત્તિ સંભવતી નથી, તે કારણથી ધર્મની સાધના જેણે કરવી હોય; તેણે સંતોષી મનવાળા થઈને ગૃહકાર્યની ઉચિત પ્રવૃત્તિઓ કરવી જોઇએ; પરંતુ લોભને પરવશ થઇને કેવલ ધનસંચયમાં શક્તિનો વ્યય કરવો જોઈએ નહિ. વળી ગૃહનાં કાર્યો કરવામાં મૂઢ થઈને જીવવું જોઇએ નહિ, પરંતુ પોતાની પ્રાથમિક જરૂરીયાતો મેળવ્યા પછી મનને અનાકુળ કરીને સપ્રવૃત્તિઓમાં યત્ન કરવો જોઇએ અને તત્ત્વને જાણવામાં સદા યત્ન કરીને બુદ્ધિમાન થવું જોઇએ, જેથી જગતમાં તત્ત્વ શું છે? અતત્ત્વ શું છે? તે જાણીને આત્માને તત્ત્વથી વાસિત ચિત્તવાળો રાખી શકાય. તથા ગૃહસ્થાશ્રમમાં પણ પારકાનું હિત કરવામાં એકતિને ધારણ કરવી જોઇએ, પરંતુ કેવલ પોતાની ઉદરપૂર્તિની વિચારણા કરીને સ્વાર્થી બનવું જોઇએ નહિ અને ભોગસામગ્રીમાં રાગ-દ્વેષ કર્યા વગર મધ્યસ્થતા ધારણ કરવી જોઇએ, જેના કારણે શુભધ્યાન રહેવાથી ધર્મની સાધના થઈ શકે. આ પ્રકારનો પૂર્વપક્ષીના કથનનો આશય છે. I૧૮૧/૧૮૨/૧૮૩/૧૮૪ો અવતરણિકા : एष पूर्वपक्षः, अत्रोत्तरमाह- . અવતરણિકાર્ય : આ=ગાથા-૧૮૦ થી ૧૮૪માં બતાવ્યો એ, પૂર્વપક્ષ છે. અહીં=પાપના ઉદયથી ગૃહવાસનો ત્યાગ થાય છે અને ગૃહવાસના ત્યાગથી ધર્મ થઈ શક્તો નથી, એ પ્રકારના પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે ગાથા : किं पावस्स सरूवं किंवा पुन्नस्स? संकिलिटुंजं । वेइज्जइ तेणेव य तं पावं पुण्णमिअरं ति ॥१८५॥ અન્વયાર્થ : હિં પાવ સરૂ વે કિં વા પુત્ર?= (આચાર્ય પૂર્વપક્ષીને પૂછે છે-) પાપનું સ્વરૂપ શું? અને પુણ્યનું શું? (તેનો પૂર્વપક્ષી જવાબ આપે છે-) = સંક્ષિત્રિદં=જે સંક્લિષ્ટ છે તેવી ચ=અને તેના વડે જ=સંક્લેશ વડે જ, વેફmટ્ટ=વેદાય છે તે પાવંતે પાપ છે, રૂગર પુuv=ઈતર પુણ્ય છેપાપથી વિપરીત હોય તે પુણ્ય છે. * ‘વા' વકાર અર્થમાં છે. * *તિ' કથનની સમાપ્તિ માટે છે. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | કથે હાર | ગાથા ૧૮૫ ગાથાર્થ : આચાર્ય પૂર્વપક્ષીને પૂછે છે કે પાપનું સ્વરૂપ શું છે? અને પુણ્યનું સ્વરૂપ શું છે? તેનો જવાબ પૂર્વપક્ષી આપે છે કે જે સંક્લિષ્ટ છે અને સંલેશ વડે જ અનુભવાય છે તે પાપ છે, જે પાપથી વિપરીત હોય તે પુણ્ય છે. ટીકા : 'पापात्परित्यजन्ति पुण्योपात्तं गृहाश्रमं' इति परमतम्, आचार्यस्त्वाह-किं पापस्य स्वरूपं किंवा पुण्यस्य? इति अभिप्रायस्य (? अभिप्रेत्य) पुण्यपापयोर्यथा सम्यग्लक्षणं तथा कुशलानुबन्धिनः पुण्यात् परित्यजन्ति गृहवासमित्येतच्च वक्ष्यति, परस्तु तयोः स्वरूपमाह-सक्लिष्टं = मलिनं यत्स्वरूपतो वेद्यते च अनुभूयते तेनैव = सक्लेशेनैव तत्पापं, पुण्यमितरदिति यदसङ्क्लिष्टमसङ्क्लेशेनैव च वेद्यत इति गाथार्थः ॥१८५॥ નોંધ : ટીકામાં પ્રાથર્યા છે, તેને ઠેકાણે પ્રેત્ય' હોવું જોઇએ, પાઠશુદ્ધિ. મળી નથી. ટીકાર્ય : પાપાત્ ... પરમત પુણ્યથી ઉપાર્જેલા ગૃહાશ્રમને પાપથી પરિત્યજે છે, એ પ્રકારનો પરમત છે = પરનો અભિપ્રાય છે. માવાઈસ્વીદ... સ્વરૂપમાદ- વળી આચાર્ય કહે છે- પાપનું સ્વરૂપ શું અને પુણ્યનું સ્વરૂપ શું? એ પ્રકારનો અભિપ્રાય રાખીને જે પ્રકારે પુણ્ય અને પાપનું સમ્યગુ લક્ષણ છે = સાચું સ્વરૂપ છે, તે પ્રકારે અને કુશલાનુબંધવાળાઓ પુણ્યથી ગૃહવાસને ત્યજે છે, એ પ્રકારના કથનને ગ્રંથકાર હવે કહેશે. પરંતુ પુણ્ય-પાપનું સ્વરૂપ શું છે? એવો ગ્રંથકારે પૂર્વપક્ષીને કરેલ પ્રશ્નનો ઉત્તર આપવા માટે વળી પર = પૂર્વપક્ષી, તે બેના = પુણ્ય અને પાપના, સ્વરૂપને કહે છે સવિત્નથું થાર્થ: જે સ્વરૂપથી સંક્લિષ્ટ છે = મલિન છે, અને તેના વડે જ = સંક્લેશ વડે જ વેદાય છે = અનુભવાય છે, તે પાપ છે. ઈતર = જે અસંક્લિષ્ટ છે અર્થાત્ સંક્લેશ વગરનું છે, અને અસંક્લેશથી જ = સંક્લેશ વગર જ, વેદાય છે તે પુણ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પાપના ઉદયથી ગૃહવાસનો ત્યાગ થાય છે અને શુભધ્યાનથી થતો ધર્મ પ્રવ્રુજિતને થઈ શકે નહિ, એમ કહેતા પૂર્વપક્ષીને આચાર્ય પૂછે છે કે પાપનું સ્વરૂપ શું છે? અને પુણ્યનું સ્વરૂપ શું છે? આ પ્રકારનો પ્રશ્ન ગ્રંથકારે, ખરેખર પુણ્ય-પાપનું સાચું લક્ષણ જે પ્રકારે છે અને સાધુ પુણ્યાનુબંધી પુણ્યથી ગૃહવાસનો ત્યાગ કરે છે, એ બંને વાત આગળ કહેવાની છે એનો અભિપ્રાય રાખીને પૂર્વપક્ષીને પૂછેલ છે અને ગ્રંથકારે પૂછેલ તે પ્રશ્નનો જવાબ આપતાં પૂર્વપક્ષી કહે છે કે જે સ્વરૂપથી મલિન દેખાય છે, અને જેનો અનુભવ જીવ સંક્લેશથી જ કરે છે, તે પાપ છે; અને સાધુજીવન પણ ભોગસામગ્રી, રહેવાનું સ્થાન વગેરેથી રહિત હોવાથી સ્વરૂપથી સંક્લેશવાળું છે અને સાધુજીવનના કષ્ટો પણ સાધુ સંક્લેશ વડે જ અનુભવે છે, તેથી અગારવાસનો પરિત્યાગ પાપરૂપ છે. For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૮૫-૧૮૬ વળી, આનાથી જે વિપરીત છે તે પુણ્ય છે અને પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ વૈભવવાળો ગૃહવાસ સ્વરૂપથી સંક્લેશ વગરનો છે અને તેનો ભોગવટો પણ જીવ સંક્લેશ વગર કરે છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ૧૮પી અવતરણિકા : एवमनयोः स्वरूप उक्ते सत्याहઅવતરણિતાર્થ : આ રીતેeગાથા-૧૮૫ માં જણાવ્યું એ રીતે, આ બેનું=પુણ્ય-પાપનું, સ્વરૂપ પૂર્વપક્ષી દ્વારા કહેવાય છતે ગ્રંથકાર કહે છે ગાથા : जइ एवं किं गिहिणो अत्थोवायाणपालणाईसु। विअणा ण संकिलिट्टा? किंवा तीए सरूवं ति? ॥१८६॥ અન્વયાર્થ : નડું=જો વં=આ પ્રમાણે છેઃપુણ્ય-પાપનું સ્વરૂપ પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ બતાવ્યું એ પ્રમાણે છે, (તો) દ્વિ દિ=શું ગૃહવાળાઓને મલ્યોવાથી પાડું=અર્થના ઉપાદાન, પાલનાદિમાં વિનિ વિUT ?=સંક્લિષ્ટ વેદના નથી ? (પૂર્વપક્ષી કહે કે સંક્લેશવાળી વેદના નથી, તો આચાર્ય પૂછે છે.) તીણ વા = અથવા તેનું = સંક્લેશવાળી વેદનાનું, સરૂä fઉં ? = સ્વરૂપ શું છે? * “તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : જો પુણ્ય-પાપનું સ્વરૂપ પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ બતાવ્યું એ પ્રમાણે છે, તો શું ગૃહસ્થોને અર્થનું ઉપાદાન, પાલન વગેરેમાં સંક્લેશવાળી વેદના નથી થતી? આ પ્રકારના ગ્રંથકારના પ્રશ્નમાં પૂર્વપક્ષી કહે કે સંક્લેશવાળી વેદના થતી નથી, તો આચાર્ય પૂછે છે- અથવા સંક્લેશવાળી વેદનાનું સ્વરૂપ શું છે? ટીકા : ___ यद्येवं = पुण्यपापयोः स्वरूपं यथाऽभ्यधायि भवता नन्वेवं,किं गृहिण: अर्थोपादानपालनादिषु सत्सु आर्त्तध्यानाद्, आदिशब्दानाशादिपरिग्रहः, वेदना न सक्लिष्टा ? सक्लिष्टेवेत्यभिप्रायः, किं वा तस्याः = सक्लिष्टायाः वेदनायाः स्वरूपं ? यदेषाऽपि सक्लिष्टा न भवतीति गाथार्थः ॥१८६॥ ટીકાર્ય : નનુથી ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે-જો આ પ્રમાણે છે = જે પ્રમાણે પુણ્ય અને પાપનું સ્વરૂપ તમારા વડે કહેવાયું એ પ્રમાણે છે, તો ગૃહીઓને અર્થનું ઉપાદાન, પાલનાદિ કરાયે છતે આર્તધ્યાન થવાને કારણે શું વેદના સંક્લિષ્ટ નથી? અર્થાત્ સંક્લિષ્ટ જ છે, એ પ્રકારનો ગ્રંથકારનો અભિપ્રાય છે. અથવા તેનું = For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ” હાર ગાથા ૧૮૬-૧૮૦ સંક્લિષ્ટ એવી વેદનાનું, સ્વરૂપ શું છે? જેથી આ પણ = ગૃહસ્થોની અર્થના ઉપાદાન-પાલનાદિની વેદના પણ, સંક્લિષ્ટ નથી થતી? “અર્થોપાલાનપાનનાવિષ” માં મારિ શબ્દથી નાશ વગેરેનો પરિગ્રહ છે અને નારિ” માં મારિ પદથી અર્થના રક્ષણનો સંગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં આચાર્યએ પૂર્વપક્ષીને પૂછેલું કે પુણ્ય-પાપનું સ્વરૂપ શું છે? ત્યારે પૂર્વપક્ષીએ ઉત્તર આપેલો કે જે સ્વરૂપથી સંક્લિષ્ટ હોય અને સંક્લેશ વડે અનુભવાય તે પાપ છે અને તેનાથી વિપરીત પુણ્ય છે. ત્યાં આચાર્ય પૂર્વપક્ષીને કહે છે કે પુણ્ય-પાપનું લક્ષણ આવું હોવાથી ગૃહવાસનો ત્યાગ પાપના ઉદયથી થતો હોય તો, ગૃહવાસમાં રહેનારને ધન કમાવવામાં, ધનના પાલનમાં, રક્ષણમાં અને નાશમાં આર્તધ્યાન થતું હોવાથી તે આર્તધ્યાનરૂપ પીડા એ સંક્લેશ નથી? અર્થાત્ સંક્લેશ જ છે. માટે તારા જ મત પ્રમાણે ગૃહવાસને પણ પાપરૂપે સ્વીકારવો પડશે અને ગૃહવાસના ત્યાગને અર્થના ઉપાર્જન, પાલનાદિની પીડાથી રહિત સ્વીકારવો પડશે, જેથી ગૃહવાસનો ત્યાગ પાપરૂપ તું નહીં કહી શકે. આ પ્રકારના આચાર્યના કથન સામે પૂર્વપક્ષી કહે કે અર્થોપાદાનાદિ ક્રિયાઓ સંક્લેશરૂપ નથી; કેમ કે તે જીવનની આવશ્યકતા પૂરી કરવાના ઉપાયરૂપ છે. તેને આચાર્ય કહે છે કે તો પછી સંક્લેશવાળી વેદનાનું સ્વરૂપ શું છે?, જેથી ગૃહસ્થની અર્થોપાદાનાદિ ક્રિયાઓ પણ સંક્લેશરૂપ નથી થતી? આ પ્રકારના આચાર્યના પ્રશ્નનો જવાબ પૂર્વપક્ષી સ્વયં આગળની ગાથામાં આપશે. ૧૮૬ll અવતરણિકા : पराभिप्रायमाशय परिहरन्नाहઅવતરણિકાર્ય : પૂર્વગાથાના અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછેલ કે સંક્લિષ્ટ વેદનાનું સ્વરૂપ શું છે?, જેથી ગૃહસ્થની ધનના ઉપાદાનાદિ ક્રિયાઓ સંક્લેશરૂપ બનતી નથી ? તેના સમાધાનરૂપે પૂર્વપક્ષીનો જે અભિપ્રાય બને તે રૂપ પરના પૂર્વપક્ષીના, અભિપ્રાયની આશંકા કરીને તે વેદનાનો સાધુમાં પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : गेहाईणमभावे जा तं रू वं इमीए अह इटुं। जुज्जइ अ तयभिसंगे तदभावे सव्वहाऽजुत्तं ॥१८७ ॥ અન્વયાર્થી : મદ-૩થ થી આચાર્ય પૂર્વપક્ષીને કહે છે- નેફામા =ગૃહાદિના અભાવમાં ના=જે (વેદના) છે, તંતે રૂમ =આનું=સંક્લિષ્ટ વેદનાનું, રૂવં=રૂપઃસ્વરૂપ, (તમારા વડે) રૂટું=ઈચ્છાયેલ છે. તમને =અને તેમાં અભિવૃંગ હોતે છતે=ઘર, ધનાદિમાં અભિલાષ હોતે છતે, (સાધુમાં તે સંક્લિષ્ટ વેદનાનું For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘ક’ દ્વાર | ગાથા ૧૮૦ સ્વરૂપ) ગુજ્ઞ=ઘટે છે. તમારે તેના અભાવમાંeગૃહાદિમાં અભિવૃંગના અભાવમાં, (સાધુમાં તે સ્વરૂપ) ત્રાગુત્ત=સર્વથા અયુક્ત છેeઘટતું નથી. ગાથાર્થ : અથ થી આચાર્ય પૂર્વપક્ષીને પૂછે છે કે ગૃહાદિના અભાવમાં જે વેદના છે, તે સંકિલષ્ટ વેદનાનું સ્વરૂપ તમારા વડે સવીકારાયેલું છે, અને ઘર, ધનાદિમાં અભિલાષ હોય તો સાધુમાં તે સવરૂપ ઘટે છે, ગૃહાદિમાં અભિલાષના અભાવમાં સાધુમાં તે સંક્લિષ્ટ વેદનાનું સ્વરૂપ સર્વથા ઘટતું નથી. ટીકા : गेहादीनां = गृहधनादीनामभावे या वेदना तद्रूपमस्या: = सक्लिष्टायाः वेदनायाः अथेष्टम् = अभ्युपगतं भवता, एतदाशङ्क्याह-युज्यते एतद्रूपं तस्याः तदभिष्वङ्गे = गेहादिष्वभिलाषे सति, तदभावे = अभिष्वङ्गाभावे सर्वथा = एकान्तेनायुक्तं तद्रूपमस्या:, निरभिष्वङ्गस्य सङ्क्लेशायोगादिति गाथार्थः॥१८७॥ ટીકાર્ય : અથ થી ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે- ગૃહ, ધનાદિના અભાવમાં જે વેદના છે તે આનું = સંક્લિષ્ટ વેદનાનું, રૂપ = સ્વરૂપ, ઇચ્છાયું છે તમારા વડે સ્વીકારાયું છે. એની આશંકા કરીને ગ્રંથકાર કહે છે- તેમાં અભિન્કંગ હોતે છતે = ગૃહાદિમાં અભિલાષ હોતે છતે = ગૃહાદિમાં સાધુને અભિલાષ હોતે છતે, તેનું = સંક્લિષ્ટ વેદનાનું, આ રૂપ = પૂર્વપક્ષીએ ઉપરમાં કહ્યું એ સ્વરૂપ, ઘટે છે = સાધુમાં સંગત થાય છે. તેનો અભાવ હોતે છતે = અભિવૃંગનો અભાવ હોતે છતે = સાધુને ગૃહાદિમાં અભિલાષ નહીં હોતે છતે, આનું = સંલિષ્ટ વેદનાનું, તે રૂપ = પૂર્વપક્ષીએ કહ્યું તે સ્વરૂપ, સર્વથા = એકાંતથી, અયુક્ત છે =સાધુમાં ઘટતું નથી, કેમ કે નિરભિમ્પંગને = અભિલાષ વગરના સાધુને, સંક્લેશનો અયોગ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં આચાર્યએ પૂર્વપક્ષીને પૂછયું કે સંક્લિષ્ટ વેદનાનું સ્વરૂપ શું છે?, જેથી ગૃહસ્થને ધનના ઉપાદાનાદિમાં સંક્લેશ થતો નથી? તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે છે કે ઘર, ધનાદિ ન હોય અને જે પીડા થાય તે સંક્લેશરૂપ છે, આથી ગૃહસ્થ તે પીડાના પરિવાર માટે ધનાર્જન વગેરેમાં યત્ન કરે છે. માટે ધનાર્જન વગેરેમાં યત્ન કરવો એ પીડાના પરિવારનો ઉપાય છે; અને જેની પાસે ઘર, ધનાદિ કંઈ નથી, તેને સદા નવું નવું સ્થાન વગેરે શોધવું પડે અને ભોજનાદિ માટે જ્યાં ત્યાં યાચના કરવી પડે, તે સંક્લેશરૂપ છે. આ પ્રકારના પૂર્વપક્ષીના અભિપ્રાયને સામે રાખીને આચાર્ય કહે છે કે સાધુને ઘર, ભોજન-પાણી વગેરેનો અભિલાષ હોય અને તે ન મળે તો સંક્લેશવાળી વેદના થાય; પરંતુ ગૃહવાસનો ત્યાગ કરનાર સાધુને સર્વથા અભિવૃંગ હોતો નથી, અને અભિવૃંગના અભાવમાં સર્વથા સંક્લેશનો અભાવ હોય છે. આશય એ છે કે પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર મુમુક્ષુ માત્ર બાહ્ય એવા ગૃહ વગેરેનો જ ત્યાગ કરતા નથી, પરંતુ ઘર, ધનાદિ ઉપરના રાગનો પણ ત્યાગ કરે છે. આથી રહેવાનું સ્થાન ન મળે તો પણ સાધુ ઉપવનાદિમાં રહીને ધ્યાન, સ્વાધ્યાયાદિમાં યત્ન કરે છે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૮૭-૧૮૮ વળી, કેવલ સંયમના ઉપષ્ટભક એવા દેહપાલન માટે સાધુ આહારાદિની યાચના કરે છે અને આહારાદિ ન મળે તોપણ નિરાશસભાવથી તપવૃદ્ધિમાં યત્ન કરે છે અને સંયમનો પરિણામ વર્તતો હોવાથી સાધુઓને લેશ પણ સંક્લેશ પ્રાપ્ત થતો નથી. આથી મુનિને સર્વથા સંક્લેશ નથી; જયારે ગૃહસ્થને તો ઘર, ધનાદિ સર્વ પદાર્થો પ્રત્યે મમત્વ હોવાથી ધાર્યા પ્રમાણે ન મળે તોપણ ક્લેશ થાય છે, અને મળે તોપણ તે ઘર, ધનાદિના રક્ષણ, પાલન વગેરેમાં ક્લેશ થાય છે, અને અંતે તે સર્વનો નાશ થાય તોપણ ક્લેશ થાય છે. તેથી ગૃહવાસ પાપરૂપ છે અને ગૃહવાસનો પરિત્યાગ સર્વ સંક્લેશથી રહિત હોવાથી પુણ્યરૂપ છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૮થા અવતરણિકા : एतदेव समर्थयतिઅવતરણિકાર્ય : પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે ગૃહાદિનો ત્યાગ કરનારને ઘર વગેરેમાં અભિવૃંગ હોય તો તેને સંક્લેશવાળી વેદના થઈ શકે, અન્યથા નહીં. એ કથનનું જ સમર્થન કરે છે ગાથા : जो एत्थ अभिस्संगो संतासंतेसु पावहेउत्ति। अट्टज्झाणविअप्पो स इमीए संगओ रू वं ॥१८८॥ અન્વયાર્થ : સ્થ=અહીં=લોકમાં, સંતાકુકસતુ કે અસત્ એવા ગૃહાદિમાં પાહે નોકપાપનો હેતુ એવો જે મટ્ટા વિખો=આર્તધ્યાનના વિકલ્પરૂપ મો=અભિવૃંગ છે, સકતે રૂમ =આનું= સંક્લિષ્ટ વેદનાનું, રંગો વં=સંગત રૂપ છે. * “ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : લોકમાં વિધમાન કે અવિધમાન એવા ગૃહાદિમાં પાપનું કારણ એવો જે આર્તધ્યાનના વિકલ્પરૂપ અભિળંગ છે, તે સંક્લિષ્ટ વેદનાનું ઉચિત સ્વરૂપ છે. ટીકા : योऽत्र लोकेऽभिष्वङ्गो-मू लक्षणः सदसत्सु गेहादिषु पापहेतुरिति पापकारणं आर्त्तध्यानविकल्पः= अशुभध्यानभेदोऽभिष्वङ्गः स खलु अस्याः सक्लिष्टाया वेदनायाः सङ्गतो रूपम्=उचितस्वरूपमिति गाथार्थः॥१८८॥ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૮૮-૧૮૯ ૨૬૧ નોંધ : | ‘' શબ્દ અજહદ્ લિંગવાળો છે અને સ: સર્વનામ મિષ્ય નો પરામર્શક છે, સત્ત: શબ્દ : ને કારણે પુલિંગ છે. ટીકાર્થ : અહીં=લોકમાં, સત્ કે અસત હોય કે ન હોય એવા, ઘરાદિમાં પાપનો હેતુ=પાપનું કારણ, એવો જે મૂચ્છના લક્ષણવાળો અભિળંગ છે, તે ખરેખર આર્તધ્યાનના વિકલ્પરૂપ=અશુભધ્યાનના ભેદરૂપ, અભિળંગ આનું સંક્લિષ્ટ વેદનાનું, સંગત રૂપ છેaઉચિત સ્વરૂપ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે બાહ્ય પદાર્થોમાં મમત્વ ન હોય તો સાધુને સંક્લેશ થતો નથી. તેથી મમત્વ જ સંક્લેશરૂપ છે, તે બતાવતાં ગ્રંથકાર કહે છે કે લોકમાં વિદ્યમાન કે અવિદ્યમાન ગૃહાદિમાં જીવને જે મૂચ્છનો પરિણામ છે, તે પાપબંધના કારણભૂત એવા આર્તધ્યાનના વિકલ્પરૂપ છે અને આવો મૂચ્છના પરિણામ સંક્લિષ્ટ વેદનાનું ઉચિત સ્વરૂપ છે. આથી એ ફલિત થાય કે ગૃહાદિમાં પ્રાયઃ કરીને મમત્વ થવાની પૂરી સંભાવના રહે છે. તેથી કદાચ પુણ્યના ઉદયથી ભૌતિક સામગ્રી વિપુલ પ્રમાણમાં મળી હોય તો પણ તે ભૌતિક સામગ્રીમાં ગૃહસ્થોને મૂચ્છ રહે છે. તેથી મમત્વને કારણે ગૃહસ્થોને સંક્લેશ હોય છે, જ્યારે વિવેકસંપન્ન સાધુઓ તો કોઇપણ ઠેકાણે મમત્વ રાખતા નથી. તેથી મમત્વરહિત એવા ત્યાગીઓને સંક્લેશરૂપ વેદનાનો સંભવ નથી. ./૧૮૮ અવતરણિકા : તતઃ ?િ રૂાદઅવતરણિતાર્થ : તેનાથી શું? અર્થાત્ સત્ કે અસદુ ઘર વગેરેમાં મૂચ્છસ્વરૂપ અભિન્કંગ સંક્ષિણ વેદનાનું ઉચિત સ્વરૂપ છે એમ કહેવાથી શું પ્રાપ્ત થયું? એથી કરીને કહે છે ગાથા : एसो अजायइ दढं संतेसु वि अकुसलाणुबंधाओ। पुण्णाओ ता तं पि हुनेअं परमत्थओ पावं ॥१८९॥ અન્વયાર્થ : અવુનાગુવંથો એ પુuUT = અને અકુશલાનુબંધવાળા પુણ્યથી સંત, વિ= સતમાં પણ ૮ = દૃઢ અ = આ = અભિવૃંગ, નાયિકથાય છે, ત= તે કારણથી તે પિ = તે પણ = અકુશલાનુબંધી પુણ્ય પણ, પરમન્જિમો =પરમાર્થથી પાવું નેj = પાપ જાણવું. For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૨ પ્રવજ્યાવિધાનાવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૮૯ * “' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અકુશલાનુબંધી પુણ્યથી વિધમાન પણ ઘરાદિમાં દેટ અભિળંગ થાય છે, તે કારણથી અકુશલાનુબંધી પુણ્ય પણ પરમાર્થથી પાપ જાણવું. ટીકા : एष च=अभिष्वङ्गः जायते दृढम् =अत्यर्थं सत्स्वपि गेहादिष्विति गम्यते, कुतः? इत्याह-अकुशलानुबन्धिनो मिथ्यानुष्ठानोपात्तात् पुण्याद्, यस्मादेवं तत् = तस्मात्तदपि=अकुशलानुबन्धि पुण्यं ज्ञेयं परमार्थतः पापं, सङ्क्लेशहेतुत्वादिति गाथार्थः ।।१८९॥ * “સંતે વિ'માં “પ' દ્વારા એ કહેવું છે કે અકુશલાનુબંધી પુણ્યથી અવિધમાન ગૃહાદિમાં તો દઢ અભિવૃંગ. થાય છે, પરંતુ વિદ્યમાન પણ ગૃહાદિમાં દૃઢ અભિધ્વંગ થાય છે. કે “પિ''માં 'આપ' દ્વારા એ સમુચ્ચય કરવો છે કે અકુશલાનુબંધી પાપ તો પાપ જાણવું જ, પરંતુ અકુશલાનુબંધી તે પણ = પુણ્ય પણ, પાપ જાણવું. ટીકાર્ય : અને વિદ્યમાન પણ ઘરાદિમાં દઢ=અત્યર્થ અત્યંત, આ અભિન્કંગ, ઉત્પન્ન થાય છે. ક્યા કારણથી? એથી કહે છે- મિથ્યા અનુષ્ઠાન દ્વારા ઉપાર્જાયેલ અકુશલાનુબંધવાળું પુણ્ય હોવાથી વિદ્યમાન પણ ઘરાદિમાં દઢ અભિન્ડંગ થાય છે. જે કારણથી આમ છે=અકુશલાનુબંધી પુણ્યથી દઢ અભિન્ડંગ થાય છે, તે કારણથી તે પણ=અકુશલાનુબંધવાળું પુણ્ય પણ, પરમાર્થથી પાપ જાણવું; કેમ કે અકુશલાનુબંધી પુણ્યમાં સંક્લેશનું હેતુપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ભૂતકાળમાં બાંધેલ પાપાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ ગૃહાદિમાં જીવને અત્યંત અભિવૃંગ થાય છે. તેથી પાપાનુબંધી પુણ્ય પણ પરમાર્થથી સંક્લેશનો હેતુ હોવાને કારણે પાપ છે. વળી, પાપાનુબંધી પુણ્ય ભૂતકાળમાં સેવેલ મિથ્યાધર્મના અનુષ્ઠાનથી બંધાય છે અર્થાત્ ધર્મનું અનુષ્ઠાન ગુણો વિકસાવવા માટે ન કર્યું હોય, પરંતુ અન્ય કોઈ ભૌતિક આશયથી કર્યું હોય, તો તે ધર્મના અનુષ્ઠાનથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે, જે પુણ્ય સંક્લેશનું કારણ છે. તેથી આવા અકુશલાનુબંધી પુણ્ય દ્વારા પ્રાપ્ત થયેલા ગૃહાદિમાં પણ જીવને અત્યંત અભિન્કંગ પેદા થાય છે. I૧૮લા અવતારણિકા : તથા ચં અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે પાપાનુબંધીપુણ્યના ઉદયથી વિદ્યમાન પણ ગૃહાદિમાં દઢ અભિવંગ થાય છે, અને તે રીતે દઢ અભિવંગ થવાથી શું થાય છે? તે બતાવે છે For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થી દ્વાર | ગાથા ૧૯૦ ૨૬૩ ગાથા : कइया सिज्झइ दुग्गं? को वामो मज्झ वट्टए ? कह वा। जायं इमं? ति चिंता पावा पावस्स य निदाणं ॥१९० ॥ અન્વયાર્થ : વફા સિ ?–દુર્ગ ક્યારે સધાશે ? વ મ વામો વટ્ટ?=કોણ મને વામ=પ્રતિકૂલ, વર્તે છે? દ વા=અથવા કેવી રીતે રૂમં=આ=રાજાનું પ્રતિકૂલપણું, ના?=થયું ? તિ એ પ્રકારની ચિંતા પવ=ચિતા પાપરૂપ છે પાવસ ય નિલાઈi=અને પાપનું નિદાન છે=કારણ છે. ગાથાર્થ : | દુર્ગ ક્યારે જિતાશે ? કયો રાજા મને પ્રતિકૂલ વર્તે છે? અથવા કેવી રીતે રાજાનું પ્રતિકૂલપણું થયું? એ પ્રકારની ચિંતા પાપરૂપ છે અને પાપનું કારણ છે. ટીકા : ___ कदा सिध्यति दुर्ग = बलदेवपुरादि? को वामः = प्रतिकूलो मे नरपतिर्वर्त्तते? कथं वा जातमिदम् = अस्य वामत्वं ? इति = एवंभूता चिन्ता पापा, सङ्क्लिष्टार्तध्यानत्वात्, पापस्य च निदानं कारणम्, आर्तध्याનિત્વાતિ માથાર્થ: I ૨૨૦ ટીકાર્ય : દુર્ગ = બલવાળા દેવના પુરાદિ = બળવાન રાજના નગરાદિ, ક્યારે સધાશે? ક્યો નરપતિ મને નામ = પ્રતિકૂલ, વર્તે છે? અથવા કેવી રીતે આ = આનું વામ7 = રાજાનું પ્રતિકૂલપણું, ઉત્પન્ન થયું? એ પ્રકારની ચિંતા પાપરૂપ છે; કેમ કે સંક્લિષ્ટ = સંક્લેશવાળું, આર્તધ્યાનપણું છે, અને પાપનું નિદાન છે. = કારણ છે; કેમ કે તે પ્રકારની ચિંતામાં આર્તધ્યાનપણું જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પાપાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા વૈભવમાં પણ જીવને અત્યંત રોગ થાય છે અને જો રાજા હોય તો તે રાગના કારણે તે વિચારે કે બળવાન રાજાનાં નગર વગેરે હું ક્યારે સાધી લઇશ?, જેથી મારું રાજય મોટું થાય? વળી કોઈ બળવાન રાજા પોતાને પ્રતિકૂળ હોય તો તે વિચારે કે કયો રાજા મને પ્રતિકૂળ છે?, જેથી હું તે પ્રતિકૂળતાને દૂર કરું? અથવા તો તે વિચારે કે આ રાજાનું પ્રતિકૂલપણું કેવી રીતે થયું?, જેથી ઉપાય સેવીને તે રાજાનું પ્રતિકૂલપણું હું દૂર કરું? આ પ્રકારની ચિંતા પાપાનુબંધી પુણ્યથી મળેલા વૈભવથી થાય છે, જે સંક્લેશવાળું આર્તધ્યાન હોવાથી પાપરૂપ છે અર્થાત્ જીવના પાપી અધ્યવસાય સ્વરૂપ છે, જે ભવિષ્યમાં અનર્થને પેદા કરાવે તેવી પાપ પ્રકૃતિના બંધનું કારણ છે; કેમ કે આવી ચિંતા આર્તધ્યાનરૂપ છે. For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર ગાથા ૧૯૦-૧૯૧ વળી, ઇષ્ટની પ્રાપ્તિ આદિમાં આર્ત્તધ્યાન હોવા છતાં તેમાં જીવને કોઇ બાહ્ય સંક્લેશ લાગતો નથી; જ્યારે હું દુર્ગ ક્યારે જીતીશ ?, વગેરે આર્ત્તધ્યાન કરતી વખતે જીવમાં ખેદનું સંવેદન હોય છે. તેથી આવા પ્રકા૨ની ચિંતાને સંક્લિષ્ટ આર્ત્તધ્યાનરૂપ કહેલ છે, જે સંક્લિષ્ટ આર્ત્તધ્યાનરૂપ ચિંતા પાપ સ્વરૂપ છે.૧૯૦ના ગાથા : ૨૬૪ इअ चिंताविसघारिअदेहो विसएऽवि सेवइ न जीवो । चिट्ठउ अ ताव धम्मो संतेसु वि भावणा एवं ॥१९१॥ અન્વયાર્થ : इअ = આ રીતે ચિંતાવિસધારિઅનેદ્દો = ચિંતારૂપી વિષથી ઘેરાયેલ દેહવાળો નીવો = જીવ વિજ્ઞવ =વિષયોને પણ ન સેવકૢ = સેવતો નથી. ધો ૬ તાવ વિઃ = અને ધર્મ તો દૂર રહો, વં = આ પ્રકારે - જે પ્રકારે સત્ એવા ગૃહાદિમાં વૃદ્ધિ આદિની ચિંતા છે એ પ્રકારે, અનંતેષુ વિ = અસમાં પણ માવળા = ભાવના છે = પ્રાપ્તિ આદિની ચિંતા થાય છે. ગાથાર્થ : પાપાનુબંધીપુણ્યથી મળેલા રાજ્યાદિની વૃદ્ધિ આદિની ચિંતા થાય છે, એ રીતે ચિંતારૂપી વિષથી વ્યાપેલ શરીરવાળો જીવ, ધર્મ તો દૂર રહો પરંતુ વિષયોને પણ સેવતો નથી. અભિષ્યંગ હોતે છતે વિધમાન ગૃહાદિમાં વૃદ્ધિ આદિની ચિંતા છે, એ રીતે અવિધમાન પણ ગૃહાદિમાં પ્રાપ્તિ આદિની ચિંતા થાય છે. ટીકા : इति = एवं चिन्ताविषघारितदेहो = व्याप्तशरीरः सन् विषयानपि सेवते न जीव:, तथा आकुलत्वात्, तिष्ठतु च तावद्धम्र्म्मो विशिष्टाप्रमादसाध्यः, असत्स्वपि गेहादिष्विति गम्यते अभिष्वङ्गे सति भावना एवं इति अशुभचिन्ता धर्म्मविरोधिनी पापादेवेति गाथार्थः ॥ १९९ ॥ * ‘“વિસવિ’” માં ‘અવિ’ થી જણાવવું છે કે ચિંતારૂપી વિષથી ઘેરાયેલા શરીરવાળો જીવ ધર્મ તો સેવતો નથી, પરંતુ વિષયોને પણ સેવતો નથી. * ‘‘અસંતેસુ વિ’’ માં ‘પિ' થી એ કહેવું છે કે ગૃહાદિ હોતે છતે તો વૃદ્ધિ આદિની ચિંતા થાય છે, પરંતુ ગૃહાદિ નહીં હોતે છતે પણ પ્રાપ્તિ આદિની ચિંતા થાય છે. ટીકાર્ય : = આ રીતે = પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, ચિંતારૂપી વિષથી ઘારિત દેહવાળો વ્યાપ્ત શરીરવાળો છતો, જીવ વિષયોને પણ સેવતો નથી; કેમ કે તે પ્રકારનું – રાજ્યવૃદ્ધિ, પ્રતિકૂળતાનિવારણ આદિ થાય તે પ્રકારનું, ચિંતામાં આકુલપણું છે; અને વિશિષ્ટ અપ્રમાદથી સાધ્ય એવો ધર્મ તો દૂર રહો, અભિષ્યંગ હોતે છતે આ પ્રકારે = વિદ્યમાન ઘરાદિમાં વૃદ્ધિ વગેરેની ચિંતા થાય છે એ પ્રકારે, અસત્ પણ = અવિદ્યમાન For Personal & Private Use Only = Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫. પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ” દ્વાર | ગાથા ૧૯૧ પણ, ગૃહાદિમાં ભાવના છે = પ્રાપ્તિ વગેરેની ચિંતા થાય છે. આ પ્રકારની ધર્મ સાથે વિરોધવાળી અશુભ ચિતા પાપથી જ થાય છે. મૂળગાથામાં મસળેલુ વિ પછી હરિપુ એ પ્રકારનો શબ્દ અધ્યાહાર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પાપાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલા વૈભવવાળા રાજા પણ રાજ્યવૃદ્ધિની, પ્રતિકૂળ રાજાને અનુકૂળ કરવા વગેરેની ચિંતા કરે છે, અને આવા પ્રકારની ચિંતાથી વ્યાપ્ત શરીરવાળો જીવ પ્રાપ્ત થયેલા ભોગોને પણ ભોગવતો નથી, તો પછી વિશિષ્ટ પ્રકારના અપ્રમાદથી સાધ્ય એવો ધર્મ તો ક્યાંથી સેવે ? સામાન્ય રીતે જીવો વિષયોમાં અતિ વૃદ્ધિવાળા હોય ત્યારે અધિક-અધિક વિષયો મેળવવાની ચિંતામાં વ્યાકુળ હોવાને કારણે સ્વસ્થતાથી ભોગોને પણ ભોગવી શકતા નથી, પરંતુ જ્યારે જીવ શાસ્ત્રીય પદાર્થોને સારી રીતે ભાવન કરે અને તેના બળથી વિશેષ પ્રકારનો અપ્રમાદભાવ કેળવે, ત્યારે તે જીવ ધર્મ કરી શકે છે. તેથી સંસારમાં રહેલા સર્વ જીવો ધર્મ કરી શકતા નથી, ફક્ત જે લોકોને વિષયો પ્રત્યેનું આકર્ષણ ઓછું છે, તેઓ ગૃહસ્થાવસ્થામાં રહીને આંશિક ધર્મ કરી શકે છે. આથી જેઓને સર્વથા વિષયોનું આકર્ષણ નથી, તેવા જીવો પ્રવ્રજયા ગ્રહણ કરીને વિશેષ પ્રકારનો ધર્મ સાધી શકે છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. આ રીતે ગાથા-૧૯૦ અને ૧૯૧ના ત્રણ પાદ દ્વારા અકુશલાનુબંધી પુણ્યના ઉદયથી મળેલા ગૃહાદિમાં પણ જીવને ધર્મ દુષ્કર બતાવ્યો. હવે અકુશલાનુબંધી પાપના ઉદયથી નહીં મળેલા ગૃહાદિમાં પણ જીવને ધર્મ આરાધવો દુષ્કર છે, તે બતાવતાં કહે છે જે જીવોને પાપાનુબંધી પાપના ઉદયથી વૈભવાદિ મળેલ ન હોય તેઓ પણ, “હું કઈ રીતે યત્ન કરું?, જેથી મને વૈભવાદિ મળે ?” ઇત્યાદિ વિચારણાઓ કરે છે; કેમ કે તેઓને પણ ભોગોમાં રાગનો પરિણામ વર્તે છે. આથી અપ્રાપ્ત વિષયોને પ્રાપ્ત કરવાની ચિંતામાં તેઓ વ્યાકુળ હોય છે અને વિષયોમાં ગાઢ રાગ હોવાને કારણે ધર્મની વિરોધી એવી અશુભ ચિંતા તેઓને પાપના ઉદયથી સદા વર્તે છે. તેથી તેઓ ધર્મને કેવી રીતે સેવી શકે ? આ પ્રમાણે જાણીને વિષયો પ્રત્યેનો રાગ ઘટાડવા માટે સદા પ્રયત્ન કરવો જોઇએ અને જેઓને સર્વથા વિષયોમાં રાગ નથી તેવા મહાત્માઓ પ્રવ્રજયા ગ્રહણ કરે છે, આ પ્રકારનો પ્રસ્તુત ગાથાનો ધ્વનિ છે. ||૧૯૧). અવતરણિકા : एतदेवाह - અવતરણિકાર્ય : ગાથા-૧૯૧ ના ચોથા પાદમાં કહેલું કે અવિદ્યમાન પણ ગૃહાદિમાં આ પ્રકારે ભાવના છે. એ ભાવનાને જ કહે છે For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૯૨ ગાથા : दीणो जणपरिभूओ असमत्थो उअरभरणमित्तेऽवि। चित्तेण पावकारी तह वि हु पावष्फलं एअं॥१९२ ॥ અન્વયાર્થ : વીળો = દીન, ગUપરિમૂજ = જનથી પરિભૂત, મમરામિત્તેવિ = ઉદરભરણમાત્રમાં પણ મસમો = અસમર્થ છે, તદ વિ = તોપણ વિત્તે પાવાથી = ચિત્તથી પાપને કરનારો છે; ૩ પવિત્ન = આ પાપનું ફળ છે. * 'ટુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : દીન, લોકોથી ગહિંત, પેટ પૂરવામાત્રમાં પણ અસમર્થ છે, તોપણ ચિત્તથી પાપને કરનારો છે; આ પાપાનુબંધીપાપનું ફળ છે. ટીકા : दीन: कृपणः जनपरिभूतो लोकगर्हितः असमर्थः उदरभरणमात्रेऽपि आत्मम्भरिरपिन भवति,चित्तेन पापकारी तथापि तु, एवंभूतोऽपि सन् असदिच्छया पापचित्त इत्यर्थः, पापफलमेतदिति जन्मान्तरकृतस्य कार्यं भाविनश्च कारणमिति गाथार्थः ॥१९२॥ ટીકાર્ય : દીન-કૃપણ, જનથી પરિભાવ પામેલોડ્યુલોકથી ગહ પામેલો, ઉદર ભરવામાત્રમાં પણ અસમર્થ છે =પોતાના પેટને ભરનાર પણ થતો નથી; તોપણ ચિત્તથી પાપને કરનાર છે=આવા પ્રકારનો પણ છતો અસહ્ની ઇચ્છાથી પાપી ચિત્તવાળો છે. આનંદીન, જનથી પરિભૂત અને ઉદર ભરવામાત્રમાં પણ અસમર્થ છે તોપણ ચિત્તથી પાપકારી છે એ, પાપનું ફળ છે. “પાપ' શબ્દનું જ તાત્પર્ય ખોલે છે- જન્માંતરમાં કરાયેલા પાપનું કાર્ય છે અને ભાવિનું ભવિષ્યમાં થનાર પાપનું, કારણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કેટલાક જીવોને ભૂતકાળના પાપાનુબંધીપાપના ઉદયથી ભોગો પ્રાપ્ત થયેલા હોતા નથી, છતાં ભોગોમાં ગાઢ રાગ હોય છે; અર્થાત્ આ ભવમાં ધનાદિ વગરના હોય છે, લોકોમાં નિંદાપાત્ર થાય છે અને પોતાનું પેટ ભરવા માટે પણ અસમર્થ હોય છે, છતાં અસત્ એવા વિષયોની ઇચ્છા કરી કરીને તેઓ આર્તધ્યાન કરનારા હોય છે, જેથી પરલોકમાં પણ તેઓ આવા દીનાદિ ભાવવાળા થાય છે. આ રીતે ગાથા-૧૮૯ થી ૧૯૨ ના કથનનું તાત્પર્ય એ છે કે પાપના અનુબંધવાળા જીવોને વિષયો પ્રત્યે ગાઢ રાગ હોય છે, તેથી તેઓને ભૂતકાળના પુણ્યના ઉદયથી વૈભવાદિ મળ્યા હોય તો વધારવા વગેરેની અને ભૂતકાળના પાપના ઉદયથી વૈભવાદિ ન મળ્યા હોય તો મેળવવા વગેરેની સતત ચિંતા વર્તતી હોય For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૯૨-૧૯૩ ૨૬૦ છે. આથી તેઓ ગૃહવાસમાં રહીને વિશિષ્ટ અપ્રમાદથી સાધ્ય એવા ધર્મમાં યત્ન કરી શકતા નથી. તેથી પાપાનુબંધીપુણ્ય અને પાપાનુબંધીપાપ એ બંને પાપરૂપ છે. II૧૯૨ અવતરણિકા : यद्येवं किं विशिष्टं तर्हि पुण्यं ? इत्यत्राह અવતરણિકા : ગાથા-૧૮૯ માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ભૂતકાળના અકુશલાનુબંધી પુણ્યના ઉદયથી વિદ્યમાન પણ ગૃહાદિમાં દૃઢ અભિષ્યંગ થાય છે, તેથી અકુશલાબંધી પુણ્ય પણ પરમાર્થથી પાપ છે અને ગાથા-૧૯૧ ના અંતે કહ્યું કે અકુશલાનુબંધી પાપના ઉદયથી અવિદ્યમાન ગૃહાદિમાં પણ પ્રાપ્તિ આદિની ચિંતા થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે જો આ પ્રમાણે છે તો કેવું વિશિષ્ટ એવું પુણ્ય છે ? એ પ્રકારની શંકામાં ગ્રંથકાર કહે છે ગાથા : - संतेसु वि भोगेसुं नाभिस्संगो दढं अणुट्ठाणं । अत्थि अ परलोगंमि वि पुन्नं कुसलाणुबंधिमिणं ॥ १९३॥ અન્વયાર્થ : અંતેષુ વિ = (જેના ઉદયથી) સત્ પણ મોળેલું = ભોગોમાં ઢ = દૃઢ અમિરૂંનો ન = અભિષ્યંગ થતો નથી, પરત્નોમિ વિ ઞ = અને પરલોકવિષયક પણ અનુઢ્ઢાળું = અનુષ્ઠાન અસ્થિ = છે, ફળ સભાનુવંધિમ્ પુત્રં = એ કુશલાનુબંધવાળું પુણ્ય છે. ગાથાર્થ : જેના ઉદયથી વિધમાન પણ ભોગોમાં દૃઢ અભિષ્યંગ થતો નથી, અને પરલોકના વિષયમાં પણ દાન, ધ્યાનાદિ અનુષ્ઠાન છે, એ કુશલાનુબંધી પુણ્ય છે. ટીકા : इह यदुदयात् सत्स्वपि भोगेषु शब्दादिषु नाभिष्वङ्गो दृढम् = अत्यर्थम्, अनुष्ठानं अस्ति च परलोकेऽपि दानध्यानादि, पुण्यं कुशलानुबन्धीदं, जन्मान्तरेऽपि कुशलकारणत्वादिति गाथार्थः ॥ १९३ ॥ * ‘‘ખમ્માન્તરેવિ’’ માં ‘પિ' થી એ જણાવવું છે કે કુશલાનુબંધી પુણ્ય આ ભવમાં તો કુશલનું કારણ છે, પરંતુ જન્માંતરમાં પણ = પરભવમાં પણ, કુશલનું કારણ છે. * “નધ્યાનાવિ'' માં આર્િ શબ્દથી તત્ત્વશ્રવણનો સંગ્રહ છે. * “સત્ત્વપિ’” માં ‘અપિ’ થી એ સમુચ્ચય કરવો છે કે જે પુણ્યના ઉદયથી અવિધમાન શબ્દાદિ ભોગોમાં તો અભિષ્યંગ થતો નથી, પરંતુ વિધમાન પણ શબ્દાદિ ભોગોમાં દૃઢ અભિષ્યંગ થતો નથી. For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કથી હાર | ગાથા ૧૯૩-૧૯૪ * “શદ્ભાવિપુ" માં મારિ પદથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિષયક ભોગોનું ગ્રહણ છે. કે “રત્નોક્રેપિ' માં મપિ' થી એ કહેવું છે કે કુશલાનુબંધી પુણ્યના ઉદયથી આ લોકવિષયક તો દઢ અભિવૃંગા વગર ભોગાદિ કર્મ છે, પરંતુ પરલોકવિષયક પણ દાન, ધ્યાનાદિ અનુષ્ઠાન છે. ટીકા : અહીં = આ લોકમાં, જેના = જે પુણ્યના, ઉદયથી વિદ્યમાન પણ શબ્દાદિ ભોગોમાં દઢ = અત્યંત, અભિવંગ થતો નથી, અને પરલોકવિષયક પણ દાન, ધ્યાનાદિ અનુષ્ઠાન છે, એ કુશલાનુબંધી પુણ્ય છે; કેમ કે જન્માંતરમાં પણ કુશલનું કારણપણું છે, એ પ્રકારનો ગાથાર્થ છે. ગાથા : परिसुद्धं पुण एअंभवविडविनिबंधणेसु विसएसुं। जायइ विरागहेऊ धम्मज्झाणस्स य निमित्तं ॥१९४॥ અન્વયાર્થ : પરિશુદ્ધ પુ પ = વળી પરિશુદ્ધ એવું આ = કુશલાનુબંધી પુણ્ય, મવવિવિનિઘંઘો; = ભવરૂપી વિટપીના નિબંધન એવા વસાણું = વિષયોમાં વિરાસાદે નાયડુ = વિરાગનો હેતુ થાય છે, થમજ્જાસ્ય ય નિમિત્તે = અને ધર્મધ્યાનનું નિમિત્ત છે. ગાથાર્થ : વળી પરિશુદ્ધ એવું કુશલાનુબંધી પુણ્ય સંસારરૂપી વૃક્ષના બીજભૂત એવા વિષયોમાં વિરાગનો હેતુ બને છે અને ધર્મધ્યાનનું કારણ છે. ટીકા : ___परिशुद्धं पुनरेतद् = अभ्यासवशेन कुशलानुबन्धि पुण्यं, भवविटपिनिबन्धनेषु विषयेषु संसारवृक्षबीजभूतेष्वित्यर्थः, जायते विरागहेतुः = वैराग्यकारणं, धर्मध्यानस्य च निमित्तं, महापुण्यवतां महापुरुषाणां तथोपलब्धेरिति गाथार्थः । १९४ ॥ ટીકાર્થ : વળી દાનાદિ અભ્યાસના વશથી પરિશુદ્ધ એવું આ=કુશલાનુબંધી પુણ્ય, ભવરૂપી વિટપિના નિબંધન =સંસારરૂપી વૃક્ષના બીજભૂત, એવા વિષયોમાં વિરાગનો હેતુ=વૈરાગ્યનું કારણ, થાય છે અને ધર્મધ્યાનનું નિમિત્ત છે; કેમ કે મહાપુણ્યવાળા મહાપુરુષોમાં તે પ્રકારની વિદ્યમાન પણ ગૃહાદિનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે તે પ્રકારની, ઉપલબ્ધિ છેઃપ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૮૯ થી ૧૯૨માં પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધીપાપનું સ્વરૂપ બતાવ્યું. હવે For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૯૩ થી ૧૫ ૨૯ પુણ્યાનુબંધીપુણ્યનું સ્વરૂપ બતાવતાં કહે છે કે જેના ઉદયથી સંસારમાં પ્રાપ્ત થયેલા પણ ભોગોમાં અત્યંત અભિધ્વંગ થતો નથી, અને પરલોકના વિષયમાં પણ ઉપયોગી એવું દાન, ધ્યાન, તત્ત્વશ્રવણરૂપ અનુષ્ઠાન થાય છે, એ કુશલાનુબંધી પુણ્ય છે; કેમ કે તે પુણ્ય જન્માંતરમાં પણ કુશલનું કારણ છે. આશય એ છે કે ભૂતકાળમાં સારો ધર્મ કરેલો હોય તો પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે, જેના કારણે વર્તમાનમાં ભોગો પ્રાપ્ત થાય છે, અને તે મળેલી ભોગસામગ્રીમાં સર્વથા રાગ ન હોય તેવા જીવો તો સંયમ ગ્રહણ કરે છે; પરંતુ જેઓને તે મળેલી ભોગસામગ્રી પ્રત્યે ગાઢ નહીં પણ કાંઈક રાગ છે, તેઓ પુણ્યથી પ્રાપ્ત થયેલા તે ભોગોને નિરાકુળતાપૂર્વક ભોગવે છે, છતાં ભોગો પ્રત્યે ગાઢ રાગ નહિ હોવાથી તેઓને ધર્મ ઉપાદેય લાગે છે. આથી તેઓ પરલોકમાં હિતનું કારણ બને એવું પોતાની શક્તિ અનુસાર દાન કરે છે, પરમાત્માનું ધ્યાન કરે છે અને સંતુશાસ્ત્રોનું શ્રવણ કરે છે; કેમ કે આવા જીવોએ ભૂતકાળમાં પુણ્ય બાંધ્યું છે તે કુશળ ફળવાળું છે, જેના કારણે તેઓને ભૂતકાળના પુણ્યથી મળેલ ભોગસામગ્રી પણ ભાવિના હિતનું કારણ બને છે. વળી, આ પુણ્યાનુબંધી પુણ્ય પણ અભ્યાસના વશથી વિશેષ પ્રકારે પરિશુદ્ધ થાય છે. તે આ રીતે પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જીવ પ્રાપ્ત થયેલા ભોગોને પણ ગાઢ રાગથી ભોગવતો નથી અને દાન, ધ્યાનાદિ પ્રવૃત્તિઓ કરે છે, જે દાન, ધ્યાનાદિ અનુષ્ઠાનના અભ્યાસથી પુણ્યાનુબંધી પુણ્ય પરિશુદ્ધ બને છે અને પરિશુદ્ધ બનેલો તે પુણ્યાનુબંધી પુણ્યનો ઉદય જીવમાં વિષયો પ્રત્યે વિરાગ ઉત્પન્ન કરે છે અને ધર્મધ્યાનનું કારણ બને છે; કેમ કે સંસારમાં દેખાય છે કે મહાપુણ્યશાળી મહાપુરુષો પ્રાપ્ત થયેલા વૈભવાદિને પણ તણખલાની જેમ છોડીને પ્રવ્રયા ગ્રહણ કરે છે. ll૧૯૩/૧૯૪ અવતરણિકા : एतच्च विषयविरागादि महत्सुखमित्याह - * “વિષયવિરામરિ" માં મારિ પદથી ધર્મધ્યાનનું ગ્રહણ કરવાનું છે. અવતરણિતાર્થ : અને આ પૂર્વગાથામાં કહ્યું કે પરિશુદ્ધ પુણ્યાનુબંધી પુણ્ય વિષયોમાં વિરાગનો હેતુ બને છે અને ધર્મધ્યાનનું નિમિત્ત છે એ, વિષયવિરાગાદિ ભાવો મહાન સુખરૂપ છે; એ પ્રમાણે કહે છેગાથા : जं विसयविरत्ताणं सुक्खं सज्झाणभाविअमईणं। तं मुणइ मुणिवरो च्चिअ अणुहवओ न उण अन्नोऽवि ॥१९५॥ અન્વયાર્થ : વિજયવિરત્તા = વિષયોથી વિરક્તોને(અને) સામવિકળ= સધ્યાનથી ભાવિત મતિવાળાને ઝં સુવર્ણ = જે સુખ છે, તે = તેને મજુવો = અનુભવથી મુનિવરો ત્રિમ = મુનિવર જ મુખડું = જાણે છે, ન ૩UT #ોવિ= પરંતુ અન્ય પણ નહીં. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫. ગાથાર્થ : વિષયોથી વિરાગ પામેલા જીવોને અને સધ્યાનથી ભાવિતા મતિવાળા જીવોને જે સુખ છે, તે સુખને અનુભવથી મુનિવર જ જાણે છે, પરંતુ અન્ય પણ જાણે છે એમ નહિ. ટીકા : ___ यद्विषयविरक्तानाम् असदिच्छारहितानां सौख्यं सद्ध्यानभावितमतीनां च धर्मध्यानादिभावितचित्तानां, तत् मनुते-जानाति मुनिवर एव साधुरेवानुभवतः अनुभवनेन, न पुनरन्योऽपि असाधुः, तथाऽनुभवाभावादिति ગથાર્થ: હા * “ધર્મધ્યાન'' માં શબ્દથી શુક્લધ્યાન, શાસ્ત્રાધ્યયન અને શાસ્ત્રશ્રવણનો સંગ્રહ છે. * “મન્નોવ” માં “મા” થી એ સમુચ્ય કરવાનો છે કે મુનિવર પણ જાણે છે, અને અન્ય પણ જાણે છે એમ નહિ, પરંતુ કેવલ મુનિવર જ જાણે છે. ટીકાર્ય : વિષયોથી વિરક્તોને અસદ્રની ઈચ્છાથી રહિત જીવોને, અને સધ્યાનથી ભાવિતા મતિવાળાઓને ધર્મધ્યાનાદિથી ભાવિત ચિત્તવાળાઓને, જે સૌ=સુખ છે, તે અનુભવથી=અનુભવવા દ્વારા, મુનિવર જ= સાધુ જ, જાણે છે, પરંતુ અસાધુ એવા અન્ય પણ જાણે છે એમ નહિ; કેમ કે તે પ્રકારે=સુખનો જે પ્રકારે મુનિને અનુભવ છે તે પ્રકારે, અનુભવનો અભાવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પુણ્યાનુબંધી પુણ્યવાળા જીવોનું પુણ્ય જ્યારે પરિશુદ્ધ બને છે, ત્યારે શબ્દાદિ વિષયો પ્રત્યે રહેલો થોડો પણ રાગ તેઓમાંથી ચાલ્યો જાય છે, જેના કારણે તેઓમાં પૂર્વે રહેતી થોડી પણ વ્યાકુળતા ચાલી જાય છે. આથી તેઓ સત્શાસ્ત્રો ભણીને ધ્યાનથી ભાવિત મતિવાળા બને છે, તેથી તેઓનું ચિત્ત સદા ધર્મધ્યાનાદિમાં પ્રવૃત્ત હોય છે; અને વિષયોની વ્યાકુળતા વગરના ચિત્તવાળા તે જીવો શ્રેષ્ઠ કોટિનું જે સુખ અનુભવે છે તે મુનિવરો જ જાણે છે, તે સિવાય કોઈ પણ સંસારી જીવો તે સુખ જાણી શકતા નથી અર્થાત્ દેવેન્દ્રો, ચક્રવર્તી, મહારાજાઓને પણ તે સુખનો અનુભવ થઈ શકતો નથી, ફક્ત મહાત્માઓ જ તે સુખને અનુભવે છે. ૧૯પા અવતણિકા : एतदेव समर्थयतिઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં વિષયોના વિરાગાદિવાળા જીવોને થતું મહાન સુખ બતાવ્યું. એનું જ પ્રસ્તુત ગાથામાં સમર્થન કરે છે For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | “કથ' દ્વાર | ગાથા ૧૯૬ ૨૦૧ ગાથા : कंखिज्जइ जो अत्थो संपत्तीए न तं सुहं तस्स । इच्छाविणिवित्तीए जं खलु बुद्धप्पवादोऽयं ॥१९६॥ અન્વયાર્થ : નો અર્થી = જે અર્થ વgિ = ઇચ્છાય છે, તે સંપત્તી = તેની સંપત્તિથી સુદં ર= તે સુખ નથી, નં હતુ= જે ખરેખર ફવિવિત્તી = ઇચ્છાની વિનિવૃત્તિથી છે. અર્થ = આ વૃદ્ધાવાવ = બુદ્ધનો પ્રવાદ છે = આપ્તપુરુષોનો પ્રવાદ છે. ગાથાર્થ : જે અર્થ ઇચ્છાય છે તે અર્થની સંપ્રાપ્તિથી તે સુખ નથી થતું જે સુખ ખરેખર ઇચ્છાની વિનિવૃત્તિથી થાય છે. આ આપ્તપુરુષોનું કથન છે. ટીકા : काक्ष्यते = अभिलष्यते योऽर्थः स्त्र्यादिः सम्पत्त्या = सम्प्राप्त्या न तत्सुखं तस्य अर्थस्य इच्छाविनिवृत्याऽत्र यत्खलु सुखं, बुद्धप्रवादोऽयम् = आप्तप्रवादोऽयमिति गाथार्थः ॥ १९६॥ * “સ્થાઃિ" માં શબ્દથી રસનાદિ ચારેય ઇંદ્રિયોના વિષયભૂત ખાધાદિ પદાર્થોનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્થ : સ્ત્રી આદિ રૂપ જે અર્થ = પદાર્થ, ઇચ્છાય છે, તે અર્થની સંપત્તિથી=સંપ્રાપ્તિથી, તે સુખ નથી, જે સુખ ખરેખર અહીં = સંસારમાં, ઇચ્છાની વિનિવૃત્તિથી છે. આ બુદ્ધનો પ્રવાદ છે = આ આપ્તનો પ્રવાદ છે = આપ્તપુરુષનું કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સંસારી જીવોને ઇચ્છિત પદાર્થની પ્રાપ્તિથી સુખનો અનુભવ થાય છે, એ સુખ સિવાય અન્ય સુખનો સંસારી જીવોને અનુભવ હોતો નથી; જ્યારે મુનિઓને જે સુખનો અનુભવ થાય છે, તે અનુપમ કોટિનો હોય છે. અને આપ્તપુરુષોના વચનના બળથી પ્રસ્તુત ગાથામાં મુનિઓનું તે શ્રેષ્ઠ સુખ બતાવે છે સંસારી જીવોને પોતાની ઇચ્છા પ્રમાણે પ્રાપ્ત થયેલા સ્ત્રી, ભોજન વગેરે ભૌતિક પદાર્થોના ભોગકાળમાં થતા સુખના અનુભવ કરતાં, વિષયોના વૈરાગ્યને કારણે જયારે વિષયોની ઇચ્છાની નિવૃત્તિ થાય છે, ત્યારે જીવને મહાન સુખ થાય છે; કેમ કે વિષયોની ઈચ્છા આકુળતારૂપ છે, અને તે ઇચ્છાથી આકુળ થયેલો જીવ જે શ્રમરૂપ ક્રિયા કરે છે તે ખરેખર ભોગપદાર્થ છે, જેમાં સુખ નથી, પરંતુ તે શ્રમરૂપ ક્રિયાથી જીવની ઇચ્છાનું ક્ષણિક શમન થાય છે, તે ઇચ્છાના શમનથી જીવને ક્ષણિક સુખનો અનુભવ થાય છે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ” દ્વાર | ગાથા ૧૯-૧૯૦ વળી વિરક્ત જીવોને ઇચ્છાની નિવૃત્તિ થયેલ હોવાને કારણે તે ઇચ્છાનિવૃત્તિથી અવિચ્છિન્ન સુખની ધારા ચાલે તેવો વૈરાગ્ય હોવાથી કર્મનો બંધ પણ થતો નથી. તેથી ભાવિની અપેક્ષાએ પણ તે અવિચ્છિન્ન સુખ વિશેષ સુખનું કારણ બને છે, તેથી આપ્ત પુરુષો સંસારના ભોગોથી થતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ કરતાં પણ ઇચ્છાની નિવૃત્તિને શ્રેષ્ઠ સુખ કહે છે. I૧૯દી અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે ઇચ્છિત અર્થની પ્રાપ્તિથી તે સુખ નથી થતું કે જે સુખ ઇચ્છાની નિવૃત્તિથી થાય છે. તેથી એ નક્કી થયું કે ઈચ્છાનિવૃત્તિથી જ મહાન સુખ થાય છે, ત્યાં મુક્તિની પ્રાપ્તિના શ્રેષ્ઠ સુખ સાથે વ્યભિચાર છે, તે આ રીતે મુક્તિ પ્રકૃષ્ટ સુખસ્વરૂપ છે અને મુક્તિની ઇચ્છાથી જ મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ થાય છે અને મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ કરવાથી મુક્તિની પ્રાપ્તિ થવારૂપ શ્રેષ્ઠ સુખ થાય છે. માટે ઇચ્છાની નિવૃત્તિથી જ મહાન સુખ થાય છે તેમ કહી શકાય નહિ, પરંતુ મુક્તિની ઇચ્છાથી જ મુક્તિનું શ્રેષ્ઠ સુખ થાય છે, એમ કહેવું પડે. આ પ્રકારની શંકાનું ઉદ્દભાવન કરીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છેગાથા : मुत्तीए वभिचारो तं णो जं सा जिणेहि पन्नत्ता। इच्छाविणिवित्तीए चेव फलं पगरिसपत्तं ॥१९७॥ અન્વયાર્થ : | મુત્તી વમવાર (ઇચ્છાવિનિવૃત્તિથી થતા મહાન સુખનો) મુક્તિ સાથે વ્યભિચાર છે, આ પ્રકારની શંકા કરીને ગ્રંથકાર કહે છે.) તે =તે બરાબર નથી; ગં=જે કારણથી રૂછાવિવિ વેવક ઇચ્છાની વિનિવૃત્તિનું જ પરિસંપન્ન પન્ન પ્રકર્ષપ્રાપ્ત ફળ સી==મુક્તિ, નિર્દિ પન્ન જિનો વડે પ્રરૂપાયેલી છે. ગાથાર્થ : ઇચ્છાની નિવૃત્તિથી શ્રેષ્ઠ સુખ છે એ કથનનો મુક્તિની સાથે વ્યભિચાર છે, આવી શંકા કરીને ગ્રંથકાર કહે છે કે તે કથન બરાબર નથી; જે કારણથી ઇચ્છાની વિનિવૃત્તિના જ પ્રકર્ષથી પ્રાપ્ત થયેલા ફળરૂપ મુક્તિ જિનેશ્વરો વડે કહેવાયેલી છે. ટીકા : मुक्त्या व्यभिचारः, तत्काङ्क्षणे तत्प्राप्त्यैव सुखभावाद्, एतदाशक्याह - तत् न, यद् = यस्मादसौ = मुक्तिर्जिनैः प्रज्ञप्ता = तीर्थकरैरुक्ता इच्छाविनिवृत्तेरेव फलं, न पुनरिच्छापूर्वकमिति, प्रकर्षप्राप्तं = सामायिकसंयतादेरारभ्योत्कर्षेण निष्ठां प्राप्तमिति गाथार्थः ॥ १९७ ॥ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૯૭ ટીકાર્ય : = ઇચ્છાની નિવૃત્તિથી થતા મહાન સુખનો મુક્તિ સાથે વ્યભિચાર છે; કેમ કે તેના કાંક્ષણમાં = મુક્તિની ઇચ્છા કરવામાં, તેની = મુક્તિની, પ્રાપ્તિથી જ સુખનો ભાવ છે – સદ્ભાવ છે. આ કથનની આશંકા કરીને ગ્રંથકાર કહે છે– તે નથી = ઇચ્છાનિવૃત્તિથી થતા મહાન સુખનો મુક્તિ સાથે વ્યભિચાર છે તે બરાબર નથી; જે કારણથી જિનો વડે = તીર્થંકરો વડે, પ્રકર્ષથી પ્રાપ્ત = સામાયિકસંયતાદિથી આરંભીને ઉત્કર્ષથી નિષ્ઠાને અર્થાત્ સમાપ્તિને પામેલું એવું, ઇચ્છાની વિનિવૃત્તિનું જ ફળ આ = મુક્તિ, પ્રરૂપાઇ છે = કહેવાઇ છે, પરંતુ મુક્તિ ઇચ્છાપૂર્વક થાય છે, એમ નહિ, એ પ્રકારે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષી કહે છે કે સંસારી જીવોને પોતે ઇચ્છેલ ભૌતિક પદાર્થોની પ્રાપ્તિથી જે સુખ થાય છે, તેના કરતાં ઇચ્છાની નિવૃત્તિથી મુનિને અતિશય સુખ થાય છે, આ કથનનો મુક્તિની સાથે વ્યભિચાર છે; કેમ કે જે રીતે ઇચ્છાથી મહાત્માઓ મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને મોક્ષની પ્રાપ્તિથી મહાત્માઓને મોક્ષનું મહાન સુખ થાય છે; તે રીતે સંસારી જીવો ભોગની ઇચ્છાથી ભોગના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને ભોગની પ્રાપ્તિથી તેઓને ક્ષણિક સુખ થાય છે. આમ, મુક્તિની ઇચ્છાથી સાધુને જ્યારે મુક્તિની પ્રાપ્તિ થાય છે ત્યારે મહાન સુખ થાય છે; પરંતુ ઇચ્છાની નિવૃત્તિથી મહાન સુખ થતું નથી. આ પ્રકારની પૂર્વપક્ષની આશંકા કરીને ગ્રંથકાર કહે છે કે આ કથન બરાબર નથી; કેમ કે ભગવાને મોક્ષની ઇચ્છાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ કહ્યું નથી, પરંતુ ઇચ્છાની નિવૃત્તિનું ફળ મોક્ષ છે એમ કહ્યું છે. વળી ઇચ્છાની નિવૃત્તિનું પ્રકર્ષપ્રાપ્ત ફળ મોક્ષ છે અર્થાત્ સાધક આત્માને પ્રથમ સર્વ ભૌતિક પદાર્થોમાં ઇચ્છાની નિવૃત્તિ થાય છે, ત્યારપછી મોક્ષની ઇચ્છાની પણ નિવૃત્તિ થાય છે; અને તે મોક્ષની ઇચ્છાની નિવૃત્તિ પ્રકર્ષને પામે છે, ત્યારે જીવ વીતરાગ અને સર્વજ્ઞ બને છે, અને જીવની તે વીતરાગઅવસ્થા ભાવથી મુક્તિ છે; અને વીતરાગ અને સર્વજ્ઞ બનેલ તે જીવના આયુષ્યનો ક્ષય થાય ત્યારે તે સર્વ કર્મોથી મુક્ત થાય છે, માટે દ્રવ્યથી પણ મુક્ત બને છે. તેથી ઇચ્છાની નિવૃત્તિના પ્રકર્ષપ્રાપ્ત ફળરૂપ મોક્ષ છે. આનાથી એ ફલિત થાય કે સંસારી જીવો ભોગની ઇચ્છાથી ભોગમાં પ્રવૃત્તિ કરે છે, જેના કારણે તેઓને ક્ષણભર ભોગની ઇચ્છા શાંત થવાથી ક્ષણિક સુખનો અનુભવ થાય છે; જ્યારે મુનિઓને ભોગની ઇચ્છાના શમનથી દીર્ઘ કાળનું સુખ થાય છે, અને સંયમના યોગોના સેવનને કારણે તેઓની ઇચ્છાનું અધિક અધિક શમન થાય છે, જેથી ક્રમે કરીને તેઓને અધિક અધિક સુખ થાય છે, અને સર્વથા ઇચ્છાના અભાવની પ્રાપ્તિ થાય ત્યારે તેઓને સર્વોત્તમ એવા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ગ્રંથકારનો આશય છે. ।। ૧૯૭ ॥ અવતરણિકા : વિષ્ણુ - ૨૦૩ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કથ' દ્વાર | ગાથા ૧૯૮ અવતરણિકાર્ય : પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ઇચ્છાનિવૃત્તિનું પ્રકર્ષપ્રાપ્ત ફળ મોક્ષ છે, તેથી સંસારમાં પણ ઈચ્છાનિવૃત્તિથી જ શ્રેષ્ઠ કોટિનું સુખ થાય છે અને ઈચ્છિત ભોગની પ્રાપ્તિથી તુચ્છ એવું ક્ષણિક સુખ થાય છે. એ વાતને પુષ્ટ કરવા માટે ઝિ' થી સમુચ્ચય કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : जस्सिच्छाए जायइ संपत्ती तं पडुच्चिमं भणिअं। मुत्ती पुण तदभावे जमणिच्छा केवली भणिया ॥१९८ ॥ અન્વયાર્થ : રૂછાઇચ્છા વડે નસં=જેની સંપત્તી=સંપ્રાપ્તિ ના =થાય છે, તે પહુચંeતેનેeતે ઇચ્છાના વિલયાદિકરૂપ અર્થને, આશ્રયીને, રૂ ૩i==વ ઇત્યાદિ, કહેવાયું છે; મુત્તી પુનઃવળી મુક્તિ તદ્દમાવેeતેના=ઈચ્છાના, અભાવમાં થાય છે, =જે કારણથી માચ્છી વસ્તી માયા અનિચ્છાવાળા કેવલીઓ કહેવાયેલા છે. ગાથાર્થ : ઇચ્છા વડે જે અર્થની સંપ્રાપ્તિ થાય છે, ઇચ્છાના વિલયાદિકરૂપ તે અર્થને આશ્રયીને ગાથા-૧૬માં “ક્ષાંતે' ઇત્યાદિ કહેવાયું છે. વળી મુક્તિ ઇચ્છાના અભાવમાં થાય છે, જે કારણથી અનિચ્છાવાળા કેવલીઓ કહેવાયેલા છે. ટીકા : यस्यार्थस्येच्छया प्रवृत्तिनिमित्तभूतया जायते सम्प्राप्तिस्तम् अर्थं ( ? इच्छा) विलयादिकं प्रतीत्येदं भणितं 'काक्ष्यत' इत्यादि, मुक्तिः पुनस्तदभावे इच्छाऽभावे जायते, कुत इत्याह-यद्=यस्मादनिच्छा: केवलिनो भणिताः, अमनस्काः केवलिन' इति वचनादिति गाथार्थः ॥१९८॥ નોંધ : ટીકામાં વિનરÉ છે. તેને સ્થાને વિનંતિ પાઠ હોય તેમ ભાસે છે અને ત્યાં માત્ર પદથી ઇચ્છાની. મંદતાનું ગ્રહણ કરવાનું છે; અને તેનાથી એ પ્રાપ્ત થાય કે સંસારી જીવોને પણ જેમ જેમ ભૌતિક અર્થની ઇચ્છા શાંત થતી જાય છે, તેમ તેમ અધિક-અધિકતર સુખ થતું જાય છે, અને જ્યારે સર્વ ઇચ્છાઓ વિલય=નાશ, પામે છે ત્યારે વિશેષ પ્રકારનું સુખ થાય છે; અને જેમ જેમ ઇચ્છા વધતી જાય છે, તેમ તેમ વ્યાકુળતા વધારે હોવાથી ભૌતિક પદાર્થોથી પણ પ્રાપ્ત થતું સુખ હીન-હીનતર થતું થાય છે. ટીકાર્થ : પ્રવૃત્તિની નિમિત્તભૂત એવી ઇચ્છા વડે જે અર્થની સંપ્રાપ્તિ થાય છે, ઇચ્છાના વિલયાદિકરૂપ તે અર્થને For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૯૮ આશ્રયીને આ=ાયતે ઇત્યાદિ, કહેવાયું છે. વળી તેના અભાવમાં=ઇચ્છાના અભાવમાં, મુક્તિ થાય છે. કયા કારણથી ? એથી કરીને કહે છે- જે કારણથી કેવલીઓ અનિચ્છાવાળા કહેવાયા છે; કેમ કે “અમનસ્ક=મન વગરના, કેવલીઓ છે” એ પ્રકારનું શાસ્ત્રમાં વચન છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભૌતિક પદાર્થો મેળવવા માટેની પ્રવૃત્તિની નિમિત્તભૂત એવી ઇચ્છાથી સંસારી જીવો ભૌતિક પદાર્થો મેળવવા માટે પ્રવૃત્તિ કરે છે, જે પ્રવૃત્તિથી તેઓને ભૌતિક અર્થો મળે છે અને ભૌતિક પદાર્થો મળવાને કારણે તેઓને સુખ થાય છે; અને યોગીઓને ભૌતિક પદાર્થોવિષયક ઇચ્છાના વિલયાદિકરૂપ અર્થને આશ્રયીને ગાથા-૧૯૬ માં કહ્યું કે ઇચ્છાનિવૃત્તિથી યોગીઓને સાંસારિક સુખ કરતાં અતિશયત સુખ થાય છે. ૨૦૫ વળી, મુક્તિ ઇચ્છાના અભાવથી થાય છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે જેમ સંસારી જીવોને સાંસારિક ભોગની ઇચ્છા થઇ અને ભોગ મેળવવાના પ્રયત્નથી ભોગનું સુખ મળે છે, તેમ યોગીઓને મુક્તિની ઇચ્છા થઇ અને મુક્તિ મેળવવાના પ્રયત્નથી મુક્તિનું સુખ મળ્યું, તેમ ન કહી શકાય; કેમ કે જેમ સંસારી જીવોને ભોગની ઇચ્છાથી ભોગનું સુખ મળે છે, તેમ યોગીઓને મોક્ષની ઇચ્છાથી મોક્ષનું સુખ નથી મળતું, પરંતુ મોક્ષની ઇચ્છા થવાથી ભૌતિક પદાર્થોની ઇચ્છાનો ઉચ્છેદ થાય છે અને ક્રમે કરીને મોક્ષની ઇચ્છાનો પણ નાશ થાય છે, ત્યારે સર્વ પ્રકારની ઇચ્છાની નિવૃત્તિથી મોક્ષનું સુખ મળે છે. તેથી ઇચ્છાની નિવૃત્તિથી શ્રેષ્ઠ સુખ થાય છે, એ વાત સિદ્ધ થઇ; કેમ કે અનિચ્છાથી મોક્ષરૂપ પ્રકૃષ્ટ સુખ પ્રગટ થાય છે. અહીં પ્રશ્ન થાય કે મોક્ષ સર્વ પ્રકારની અનિચ્છાથી થાય છે એમાં પ્રમાણ શું છે ? તેથી કહે છે - કેવલીઓ અનિચ્છાવાળા હોય છે; કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે કેવલી ‘મને મોક્ષ પ્રાપ્ત થાઓ’ તેવા મનવાળા નથી, અને મોક્ષ કેવલીને થાય છે, કેવલી સિવાય અન્ય કોઇને નહીં. વળી, પ્રારંભિક ભૂમિકામાં યોગીઓને મોક્ષ મેળવવાની ઇચ્છા થાય છે, તોપણ કેવલજ્ઞાનથી મોક્ષ થશે અને કેવલજ્ઞાન વીતરાગ થયા પછી થાય છે અને વીતરાગ થવા માટે સર્વ ઇચ્છાઓનું શમન કરવું પડે છે. તેથી સર્વ ઇચ્છાઓ શમાવવા માટે યોગીઓ અનિચ્છાની ઇચ્છા કરે છે અને તે અનિચ્છાની ઇચ્છા જીવને ઇચ્છાના ઉચ્છેદના ઉપાયભૂત એવા તપ-સ્વાધ્યાયાદિમાં સુદૃઢ યત્ન કરાવે છે, જેના બળથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરીને જીવ વીતરાગ બને છે. તેથી એ ફલિત થયું કે મોક્ષનું મહાન સુખ તો ઇચ્છાની નિવૃત્તિના પ્રકર્ષથી થાય છે. ૧૯૮ અવતરણિકા : एवं तर्हि प्रथममपि प्रव्रज्यादौ तदिच्छाऽशोभना प्राप्नोतीत्येतदाशङ्क्याह અવતરણિકાર્થ : આ રીતે તો = ઇચ્છાનિવૃત્તિનું જ પ્રકર્ષપ્રાપ્ત ફળ મુક્તિ છે અને ઇચ્છાના અભાવમાં મુક્તિ થાય છે એ રીતે તો, પ્રથમ પણ પ્રવ્રજ્યાદિમાં તેની = મોક્ષની, ઇચ્છા અશોભન પ્રાપ્ત થાય. તેથી મોક્ષાર્થીએ પ્રવ્રજ્યા આદિ પણ મોક્ષની ઇચ્છાથી ગ્રહણ કરવા જોઇએ નહીં; કેમ કે મોક્ષની ઇચ્છા એ મોક્ષનું કારણ નથી, પરંતુ ઇચ્છાની નિવૃત્તિ જ મોક્ષનું કારણ છે. એની આશંકા કરીને ગ્રંથકાર કહે છે For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૯૯ ગાથા : पढमं पिजा इहेच्छा साऽवि पसत्थ त्ति नो पडिक्कुट्ठा। सा चेव तहा हेऊ जायइ जमणिच्छभावस्स ॥१९९॥ અન્વયાર્થ : ફુદ = અહીં = સંસારમાં, પઢ૬ પિ = પ્રથમ પણ (પ્રવ્રજ્યાઆદિના કાળમાં) ના = જે છ = ઈચ્છા છે, સાવિ = તે પણ પત્થા = પ્રશસ્ત છે, ત્તિ = એથી ડ = પ્રતિકૃષ્ટ નથી; = = જે કારણથી તહીં = તે પ્રકારે (અભ્યાસ કરાતી એવી) સી ગ્રેવં તે જ =મોક્ષવિષયક ઇચ્છા જ, મચ્છમાવસ દેશ= અનિચ્છાભાવનો=કેવલીપણાનો, હેતુ નાયડુ = થાય છે. ગાથાર્થ : પ્રવજ્યાગ્રહણ વગેરેના કાળમાં પણ મોક્ષના વિષયવાળી જે ઇચ્છા છે, તે પણ સંસારમાં પ્રશસ્ત છે, એથી પ્રષેિધ કરાઈ નથી; જે કારણથી સામાયિકસંચતાદિના અનુષ્ઠાનરૂપે અભ્યાસ કરાતી એવી મોક્ષની ઇચ્છા જ કેવલીપણાનું કારણ છે. ટીકા : __प्रथममपि प्रव्रज्यादिकाले या इहेच्छा मुक्तिविषया, सापि तस्यामवस्थायां प्रशस्तेतिकृत्वा नो प्रतिक्रुष्टा= न प्रतिषिद्धा, किमित्यत आह-सैवेच्छा तथा = तेन प्रकारेण = सामायिकसंयताद्यनुष्ठानरू पेणाभ्यस्यमाना हेतुर्जायते यद् = यस्मादनिच्छभावस्य = केवलित्वस्येति गाथार्थः ॥१९९ ॥ * “પ્રવ્રુક્યા વાત્સં" માં મારિ પદથી અસંગ અનુષ્ઠાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનો અભ્યાસ જેનાથી કરી શકાય એવા સર્વ અનુષ્ઠાનના કાળનું ગ્રહણ કરવાનું છે. * “સાડવ" માં ‘પિ' થી એ કહેવું છે કે પ્રવજ્યાદિન કાળમાં પ્રવ્રજ્યાદિના વિષયવાળી ઇચ્છા તો પ્રશસ્ત છે જ, પરંતુ મુક્તિના વિષયવાળી તે પણ = ઇચ્છા પણ, પ્રશસ્ત છે. ટીકાર્ય : અહીં = સંસારમાં, પ્રથમ પણ પ્રવ્રયાદિકાળમાં મુક્તિના વિષયવાળી જે ઇચ્છા છે, તે પણ તે અવસ્થામાં = પ્રવજ્યાગ્રહણાદિના કાળમાં, પ્રશસ્ત છે, એથી કરીને પ્રતિષેધાઈ નથી. મોક્ષના વિષયવાળી ઇચ્છા કયા કારણથી પ્રશસ્ત છે? એથી કરીને કહે છે-જે કારણથી તે પ્રકારે = સામાયિકસંયતાદિના અનુષ્ઠાનરૂપે, અભ્યાસ કરાતી એવીતે જ ઇચ્છા = મોક્ષના વિષયવાળી જઇચ્છા, અનિચ્છાભાવનો = કેવલીપણાનો, હેતુ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે ઇચ્છાની નિવૃત્તિથી મોક્ષ થાય છે, તેથી પ્રવ્રયાગ્રહણાદિ અનુષ્ઠાન કરતી વખતે પણ મોક્ષની ઇચ્છા કરવી ન જોઇએ; પરંતુ અનિચ્છા મોક્ષનું કારણ હોવાથી પ્રથમ પણ અનિચ્છામાં For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૯૯-૨૦૦ ૨૦૦ યત્ન કરવો જોઇએ. આ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે કે પ્રવ્રયાગ્રહણાદિના કાળમાં પણ મોક્ષવિષયક ઇચ્છા પ્રશસ્ત છે, આથી ભગવાને મોક્ષની ઇચ્છા કરવાનો નિષેધ કર્યો નથી. અહીં પ્રશ્ન થાય કે જે જેનું કારણ ન હોય તેમાં પ્રવૃત્તિ કરવાથી જેમ તે ફળ મળે નહીં, તેમ મોક્ષની ઇચ્છા પણ મોક્ષનું કારણ ન હોય તો મોક્ષની ઇચ્છા કરવાથી મોક્ષરૂપ ફળ મળી શકે નહિ; આમ છતાં મોક્ષના વિષયવાળી ઇચ્છાને પ્રશસ્ત કેમ કહી? તેથી કહે છે કે મોક્ષની ઇચ્છા મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે અને પ્રથમ ભૂમિકામાં સામાયિકસંયતાદિ અનુષ્ઠાન કરવારૂપે અભ્યાસ કરાતી એવી મોક્ષની ઇચ્છા કેવલજ્ઞાનનું કારણ બને છે. આશય એ છે કે પ્રારંભિક ભૂમિકામાં જીવ મોક્ષની અને મોક્ષના ઉપાયોની ઇચ્છા કરે છે, જે ઇચ્છાથી જીવની સંસારની ભોગવિષયક ઇચ્છાઓ શમી જાય છે અને જીવ અપ્રમાદભાવપૂર્વક સંયમમાં યત્ન કરી શકે છે. આ રીતે સંયમમાં યત્ન કરતા જીવનો સંયમનો અભ્યાસ પ્રકર્ષવાળો થાય છે, ત્યારે જીવ અસંગ અવસ્થાને પામે છે અને તે વખતે જીવની મોક્ષની ઇચ્છા પણ નિવર્તન પામે છે; અને તે અસંગભાવ પ્રકર્ષને પામે છે, ત્યારે જીવ કેવલજ્ઞાન પામે છે. આથી પ્રથમ ભૂમિકામાં મોક્ષની ઇચ્છા પ્રશસ્ત છે, માટે ભગવાને મોક્ષવિષયક ઇચ્છા કરવાનો નિષેધ કર્યો નથી. ૧૯ અવતરણિકા : इतश्च प्रव्रजितस्यैव सुखमित्यावेदयन्नाहઅવતરણિકાર્ય : અને આથી = જે કારણથી મોક્ષના વિષયવાળી જ ઈચ્છા અનિચ્છાભાવનો હેતુ છે એથી, પ્રવ્રુજિતને જ = મુનિને જ, સુખ છે; એ પ્રમાણે જણાવતાં ગ્રંથકાર કહે છેગાથા : भणिअंच परममुणीहिमासाइवालसप्परीआए। वणमायणुत्तराणं विईवयइ तेअलेसं ति ॥२००॥ અન્વયાર્થ : મીફિકુવાનસપરિમાણ == અને માસની આદિથી બાર માસના પર્યાયમાં વધુમાપુરા (સાધુ) બંતરની આદિથી અનુત્તરવાળાઓની તેમ = તેજોવેશ્યાને વિવારૂ = વ્યતિક્રમે છે = ઓળંગે છે, ત્તિ = એ પ્રમાણે પરમપુufé fai = પરમમુનિ વડે = ભગવાન વડે, કહેવાયેલું છે. ગાથાર્થ : ૧ મહિનાથી માંડીને ૧૨ મહિનાના સંચમપર્યાયમાં સાધુ વ્યંતરદેવોથી માંડીને અનુત્તરવાસીદેવોની તેજોલેશ્યાને ઓળંગે છે, એવું પરમમુનિ એવા ભગવાન વડે કહેવાયેલું છે. For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ પ્રવજ્યાવિધાનવતુક | ‘કથી હાર | ગાથા ૨૦૦ ટીકા : ___ भणितं च परममुनिभिः, किमित्यत्राह-महाश्रमणो महातपस्वी मासादिद्वादशपर्याय इति मासमादिकं कृत्वा द्वादशमासपर्याय इत्यर्थः, व्यन्तराद्यनुत्तराणामिति व्यन्तरादीनामनुत्तरोपपातिकपर्यन्तानां व्यतिक्रामति तेजोलेश्यांसुखप्रभावलक्षणामनुक्रमेणेति ॥ गौतमपृष्टेन यथोक्तं भगवता "जे इमे अज्जत्ताए समणा निग्गंथा विहरंति एए णं कस्स तेयलेस्सं वीईवयंति? मासपरियाए समणे निग्गंथे वाणमंतराणं देवाणं तेयलेस्सं वीईवयंति, एवं दुमासपरियाए असुरिंदवज्जियाणं भवणवासियाणं देवाणं,तिमासपरियाए असुरकुमारिंदाणं, चउमासपरियाए गहगणनक्खत्ततारारूवाणं जोइसियाणं देवाणं, पंचमासपरियाए चंदिमसूरियाणं जोतिसिंदाणं जोइसराईणं तेयलेस्सं, छम्मासपरियाए सोहम्मीसाणाणं देवाणं, सत्तमासपरियाए सणंकुमारमाहिंदाणं देवाणं, अट्ठमासपरियाए बंभलंतगाणं देवाणं, नवमासपरियाए महासुक्कसहस्साराणं देवाणं, दसमासपरियाए आणयपाणयआरणच्चुयाणं देवाणं, एक्कारसमासपरियाए गेविज्जगाणं देवाणं, बारसमासपरियाए समणे निग्गंथे अणुत्तरोववाइयाणं देवाणं तेयलेस्सं वीतीवयइ, तेण परं सुक्क सुक्काभिजाती भवित्ता तओ पच्छा सिज्झइ जाव अंतं करेइ"॥ इति गाथार्थः ॥ २००॥ ટીકાર્ય : અને પરમમુનિ વડે = ભગવાન વડે, કહેવાયું છે, શું? એ પ્રકારની શંકામાં કહે છે- મહાશ્રમણ, મહાતપસ્વી માસને આદિવાળું કરીને = એક મહિનાથી માંડીને, બાર માસના પર્યાયમાં, અનુક્રમથી વ્યંતરની આદિવાળા અનુત્તરોપપાતિકના પર્યતવાળાઓની = વ્યંતરદેવોથી માંડીને અનુત્તરોપપાતિક સુધીના દેવોની, સુખ અને પ્રભાવના લક્ષણવાળી તેજલેશ્યાને વ્યતિક્રમે છે. આ પ્રમાણે પરમમુનિ વડે કહેવાયું છે. ગૌતમ દ્વારા પુછાયેલા ભગવાન વડે જે પ્રમાણે કહેવાયું છે જે આ અત્યારે શ્રમણ નિગ્રંથો વિહરે છે, એઓ કોની તેજલેશ્યાને વ્યતિક્રમે છે? આ પ્રમાણે ગૌતમ મહારાજ પૂછે છે, તેનો ભગવાન જવાબ આપે છે એક મહિનાના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો વાણવ્યંતર દેવોની તોલેશ્યાને વ્યતિક્રમે છે, એ પ્રમાણે બે મહિનાના પર્યાયવાળા અસુરેન્દ્રોથી વર્જિત એવા ભવનવાસી દેવોની, ત્રણ મહિનાના પર્યાયવાળા અસુરકુમારેન્દ્રોની, ચાર મહિનાના પર્યાયવાળા ગ્રહગણ = ગ્રહનો સમૂહ, નક્ષત્ર, તારારૂપ જ્યોતિષી દેવોની, પાંચ મહિનાના પર્યાયવાળા ચંદ્રસૂર્યરૂપ જ્યોતિર્ષેદ્ર એવા જ્યોતિષરાજાઓની તેજોલેશ્યાને, છ મહિનાના પર્યાયવાળા સૌધર્મ-ઇશાનવાળા દેવોની, સાત મહિનાના પર્યાયવાળા સનસ્કુમારમાહેન્દ્રવાળા દેવોની, આઠ મહિનાના પર્યાયવાળા બ્રહ્મ-લાંતકવાળા દેવોની, નવ મહિનાના પર્યાયવાળા મહાશુક્સહસ્ત્રારવાળા દેવોની, દશ મહિનાના પર્યાયવાળા આનત-પ્રાણત-આરણ અને અય્યતવાળા દેવોની, અગ્યાર મહિનાના પર્યાયવાળા રૈવેયક દેવોની, બાર મહિનાના પર્યાયવાળા શ્રમણ નિગ્રંથો અનુરોપપાતિક દેવોની તેજલેશ્યાને વ્યતિક્રમે છે. તેનાથી પછી શુક્લશુક્લાભિજાતિ થઈને, તેનાથી પછી સિદ્ધ થાય છે, યાવતુ સંસારના અંતને કરે છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભગવતી સૂત્રમાં પરમમુનિ એવા ભગવાને કહ્યું છે કે દીક્ષાગ્રહણકાળથી માંડીને મહાશ્રમણ-મહાતપસ્વી એવા મુનિઓ મોક્ષની તીવ્ર અભિલાષાવાળા હોવાથી તેઓનું ચિત્ત સંસારના ભાવોથી નિરપેક્ષ હોય છે; For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૨૦૦ અને મોક્ષની ઇચ્છા પરમાર્થથી અનિચ્છાની ઇચ્છારૂપ છે, તેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી મહામુનિઓ સર્વ ઇચ્છાઓને શમાવવા માટે પ્રવૃત્તિ કરતા હોય છે. આથી એક મહિનાના દીક્ષાપર્યાયમાં તેઓની તેજોવેશ્યા વ્યંતરદેવોની તેજોવેશ્યાથી પણ અધિક હોય છે અને ક્રમે કરીને વધતાં-વધતાં બાર મહિનાના સંયમપર્યાયમાં તેઓની તેજોલેશ્યા અનુત્તરવાસી દેવોની તેજોલેશ્યા કરતાં પણ અતિવિશુદ્ધ બની જાય છે. અહીં “તેજોવેશ્યા' શબ્દથી સુખ અને પ્રભાવસ્વરૂપ તેજોવેશ્યાનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે અનુત્તરવાસી દેવોને જે પ્રકારનું ઉત્કટ સુખ છે અને જે પ્રકારનો તેઓનો પ્રભાવ હોય છે તેના કરતાં પણ નિઃસ્પૃહી મહામુનિઓનું સુખ બાર મહિનાના સંયમપર્યાયમાં અધિક હોય છે અને તેઓનો પ્રભાવ પણ અનુત્તરવાસી દેવો કરતાં અધિક થાય છે. આ રીતે અનુત્તરોપપાતિક દેવોની તેજોવેશ્યા વ્યતિક્રમ્યા પછી આત્માની અતિશુદ્ધિ થવાને કારણે તે મહામુનિઓમાં શુક્લભાવ પ્રગટે છે, જે પ્રાયઃ કરીને શુક્લધ્યાનના પરિણામરૂપ છે. ત્યારપછી તેઓ શુક્લાભિજાતિ બને છે, જે શુક્લધ્યાનનો પ્રકર્ષરૂપ પરિણામ હોવો જોઇએ. ત્યારપછી તેઓનો નિર્મળ બનેલો આત્મા સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, યાવત્ સંસારના અંતને કરે છે. - ભગવતીસૂત્રમાં જણાવેલ શ્રમણ નિગ્રંથોની સુખવૃદ્ધિ કેટલા માસના કયા દેવોથી અધિકતર સુખ થાય? દીક્ષાપર્યાયમાં ૧ માસ વાણવ્યંતરના દેવો ૨ માસ અસુરેંદ્રોને છોડીને ભવનપતિના દેવો ૩ માસ અસુરકુમારેંદ્રો ૪ માસ ગ્રહગણ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષના દેવો ૫ માસ સૂર્ય – ચંદ્રરૂપ જયોતિષેદ્રો ૬ થી ૧૦ માસ ક્રમશઃ ૧-૨, ૩-૪, ૫-૬, ૭-૮, ૯ થી ૧૨ વૈમાનિક દેવો ૧૧-૧૨માસ ક્રમશઃ ૯ રૈવેયકના દેવો, ૫ અનુત્તરવાસી દેવો. અહીં “મહાશ્રમણ-મહાતપસ્વી' એ પ્રકારનાં શબ્દપ્રયોગથી એ જણાવવું છે કે સંયમ ગ્રહણ કર્યા પછી અત્યંત અપ્રમાદવાળા અને જ્ઞાન-ધ્યાનમાં અત્યંત યત્નવાળા સાધુઓ મહાશ્રમણ અને મહાતપસ્વી છે અને તેવા મહાત્માઓને આવા પ્રકારની ઉત્તમ તેજોલેશ્યા ક્રમસર વધે છે. અહીં ‘લેશ્યા' શબ્દથી છ લેગ્યામાંથી ત્રીજી તેજોલેશ્યાને ગ્રહણ કરવી નથી; કેમ કે અનુત્તરવાસી દેવોને તો શુક્લલેશ્યા હોય છે, પરંતુ પુણ્યના ઉદયથી દેવોને જે સ્વસ્થતાનું સુખ છે, તેના કરતાં પણ નિઃસ્પૃહી મુનિઓને ઈચ્છાના શમનથી વિશેષકોટિનું સુખ થાય છે, એ રૂપ તેજોલેશ્યાનું ગ્રહણ કરવું છે. આથી ગાથા૧૯૬માં બતાવેલ છે કે સંસારી જીવોને ઇચ્છિત ભોગસામગ્રીની પ્રાપ્તિથી જે સુખ નથી થતું તે સુખ મુનિઓને ઇચ્છાની નિવૃત્તિથી થાય છે. ૨૦૦ For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ' દ્વાર | ગાથા ૨૦૧ અવતારણિકા : एतदेवाह - અવતરણિતાર્થ : પૂર્વગાથાની ટીકામાં બતાવ્યું કે મહાશ્રમણ-મહાતપસ્વી એવા મુનિ ૧૨ મહિનાના પર્યાયમાં અનુત્તરવાસીદેવોની તેજલેશ્યાને વ્યતિક્રમે છે. ત્યારપછી શુક્લ-શુક્લાભિજાતિ થઈને સિદ્ધ થાય છે, યાવતું સંસારના અંતને કરે છે. એ વાતને જ કહે છે तेण परं से सुक्के सुक्कभिजाई तहा य होऊणं। पच्छा सिज्झइ भयवं पावइ सव्वुत्तमं ठाणं ॥२०१॥ અન્વયાર્થ : તેvr પરં= તેનાથી આગળ = બાર માસથી પછી, તે = આ = મુનિ, સુ= શુક્લ (અને) સુafમના = શુક્લાભિજાત્ય થાય છે, તહાં ય = અને તે પ્રકારે ઢut = થઈને પ = પાછળથી મયવં= ભગવાન fસા = સિદ્ધ થાય છે સબુત્તમ તાપ પાવરું = સર્વોત્તમ સ્થાનને પામે છે. ગાથાર્થ : બાર મહિનાના સંચમપચય પછી મહાશ્રમણ-મહાતપરવી એવા મુનિ શુક્લ અને શુક્લાભિજાત્ય થાય છે, અને તેવા થઇને પાછળથી ભગવાન એવા તે મુનિ સિદ્ધ થાય છે અને સર્વોત્તમ સ્થાનને પામે છે. ટીકા : तेन इति द्वादशभ्यो मासेभ्यः ऊर्ध्वमप्रतिपतितचरणपरिणामः सन्नसौ शुक्लः कर्मणा शुक्लाभिजात्यः आशयेन, तथा च भूत्वा समग्रप्रशमसुखसमन्वितः पश्चात् सिद्धयति भगवान् एकान्तनिष्ठितार्थो भवति, प्राप्नोति सर्वोत्तमं स्थानं-परमपदलक्षणमिति गाथार्थः॥२०१॥ ટીકાર્થ : તેનાથી = બાર મહિનાથી, ઉપર = પછી, અપ્રતિપતિત ચરણના પરિણામવાળા છતા આ = મહાશ્રમણ મહાતપસ્વી મુનિ, કર્મથી = સંયમની ક્રિયાથી, શુક્લ, આશયથી શુક્લાભિજાત્ય થાય છે; અને તે પ્રકારે થઈને સમગ્ર પ્રશમના સુખથી સમન્વિત એવા ભગવાન = ઐશ્વર્યવાળા મુનિ, પાછળથી સિદ્ધ થાય છે= એકાન્તથી નિષ્ઠિત અર્થવાળા થાય છે, અર્થાતુ એકાંતે સમાપ્તિ પામેલા પ્રયોજનવાળા થાય છે અને પરમપદ-સ્વરૂપ સર્વોત્તમ સ્થાનને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : બાર મહિનાના સંયમપર્યાયવાળા મહાશ્રમણ-મહાતપસ્વી એવા મહાત્માઓને અનુત્તરવાસી દેવો કરતાં પણ અધિક એવી વિશુદ્ધ કોટિની તેજોલેશ્યા પ્રગટે છે, અને ત્યારપછી અતિઅભ્યસ્ત થયેલી સંયમની For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ દ્વાર | ગાથા ૨૦૧-૨૦૨ ૨૮૧ ક્રિયાઓ જીવની પ્રકૃતિ બનવાને કારણે સંયમની ક્રિયાઓ દ્વારા તેઓ શુક્લપરિણામવાળા બને છે અને ચિત્ત અતિનિઃસ્પૃહી હોવાને કારણે સદા ઉત્તમ કોટિના ધ્યાનમાં તેઓ વર્તે છે, માટે આશયથી પણ તેઓ શુક્લઅભિજાત્ય બને છે; અને તે પ્રકારે શુક્લ-શુક્લાભિજાત્ય થઈને સંપૂર્ણ પ્રશમના સુખથી સમન્વિત થયેલા તે જીવોનું વિશેષ પ્રકારનું ચારિત્રમોહનીયકર્મ ન હોય તો તેઓ તે ભવમાં પાછળથી સિદ્ધ થાય છે અને સર્વોત્તમ એવા મોક્ષરૂપ સ્થાનને પામે છે. આનાથી એ ફલિત થાય છે કે પ્રવ્રજિતને જેવું સુખ છે તેવું સુખ દેવોને પણ નથી. આથી ગાથા૧૯૬ માં કહ્યું કે ઇચ્છાની વિનિવૃત્તિથી થતું સુખ શ્રેષ્ઠ છે, આ પ્રકારનો આપ્તપુરુષોનો પ્રવાદ છે. ૨૦૧૫ અવતરણિકા : प्रकृतयोजनां कुर्वनाहઅવતરણિતાર્થ : ગાથા-૧૮૦ માં પૂર્વપક્ષીએ કહેલ કે પાપના ઉદયથી ગૃહવાસને છોડે છે. તેનું થિક્તથી નિરાકરણ કરતાં ગ્રંથકારે ગાથા-૨૦૦-૨૦૧ માં સ્થાપન કર્યું કે પ્રવ્રુજિતને જેવું સુખ છે, તેવું સુખ સંસારમાં અન્ય કોઈને નથી. હવે પૂર્વપક્ષીનું કથન યુક્તિયુક્ત નથી, તેમ બતાડવા માટે “ઇચ્છાની વિનિથિત્તથી મુનિઓને ઉત્તમ સુખ થાય છે એ રૂપ પ્રકૃત કથનની પૂર્વપક્ષીના કથન સાથે યોજના કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : लेसा य सुप्पसत्था जायइ सुहियस्स चेव सिद्धमिणं । इअ सुहनिबंधणं चिअपावं कह पंडिओ भणइ? ॥२०२॥ અન્વયાર્થ : સુપરસ્થા ય નૈસા = અને સુપ્રશસ્ત લેશ્યા સુદિયસ વેવર સુખિતને જ ગાડું = થાય છે, રૂપામ્ =એ સિદ્ધ=(બુદ્ધિમાનોને) સિદ્ધ છે. રૂટ = આ રીતે સુનિવંથvi જિગ = સુખના નિબંધનને જ = કેવી રીતે પંડિ = પંડિત પર્વ મi? =પાપ કહે ? ગાથાર્થ : સુપ્રશસ્ત લેશ્યા સુખિતને જ થાય છે, એ નિયમ બુદ્ધિમાનોને માન્ય છે; આ રીતે સુખના કારણને જ કેવી રીતે પંડિત પાપ કહે? ટીકા : लेश्या च सुप्रशस्ता जायते सुखितस्यैव नेतरस्येति सिद्धमिदं विपश्चिताम्, इति एवं सुखनिबन्धनमेव अगारवासपरित्यागंपापं कथं पण्डितो-विपश्चिद्भणति?अतोऽयुक्तमुक्तम् अगारवासं पावाओ परिच्चयन्ति' રૂતિ ગાથાર્થ: ૨૦૨ા. For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૦૨-૨૦૩ ટીકાર્ય : અને સુપ્રશસ્ત લેગ્યા સુખિતને જ થાય છે, ઇતરને નહીં; એ પ્રકારનું આ = કથન, પંડિતોને સિદ્ધ છે. આ રીતે સુખના એવા નિબંધન જ= કારણ જ, અગારવાસના પરિત્યાગને પંડિત કેવી રીતે પાપ કહે? એથી “અગારવાસને પાપથી પરિત્યજે છે” એમ કહેવાયેલું અયુક્ત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા-૨૦૦-૨૦૧ માં સ્થાપન કર્યું કે મુનિ બાર મહિનાના સંયમપર્યાયમાં અનુત્તરવાસી દેવોની તેજલેશ્યાને અતિક્રમે છે, અને સુપ્રશસ્ત લેગ્યા સુખી જીવોને થાય છે, દુઃખી જીવોને નહિ. આ વાત બુદ્ધિમાનોને સિદ્ધ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે અભિળંગ દુઃખનું કારણ છે અને ગૃહવાસ અભિવંગનું કારણ હોવાથી પાપરૂપ છે, તેથી વિવેકપૂર્વક કરેલ ગૃહવાસનો પરિત્યાગ વિવેકી જીવને પરમ સુખનું કારણ છે. માટે અગારવાસના પરિત્યાગને બુદ્ધમાન પુરુષ પાપરૂપ કહે નહિ. આથી પૂર્વપક્ષીએ ગાથા-૧૮૦ના પૂર્વાર્ધમાં કહેલ કે અગારવાસનો ત્યાગ પાપથી થાય છે, એ કથન અસંગત છે.l૨૦૨ા અવતરણિકા : ગાથા- ૧૨૫ માં પ્રવજ્યા ગ્રહણ કરવાની સંક્ષિપ્ત વિધિ દર્શાવી અને ગાથા-૧૨૬ થી ૧૬૩ માં તે વિધિનો વિસ્તારાર્થ દર્શાવ્યો. ત્યારપછી ગ્રંથકારે ગાથા-૧૬૪ થી ૧૬૭ માં પ્રથમ પૂર્વપક્ષનું ઉદ્દભાવન કરીને ગાથા-૧૬૮ થી ૧૭૯માં તે પૂર્વપક્ષનું નિરાકરણ કર્યું. ત્યારબાદ ગાથા-૧૮૦ થી ૧૮૪ માં અન્ય પૂર્વપક્ષનું ઉદ્ભાવન કરીને તેનું પણ અત્યાર સુધી નિરાકરણ કર્યું. હવે તેનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છેગાથા : तम्हा निरभिस्संगा धम्मज्झाणंमि मुणिअतत्ताणं। तह कम्मक्खयहेउं विअणा पुनाउ निद्दिट्ठा ॥२०३॥ અન્યથાર્થ : તહીં તે કારણથી પ્રવ્રુજિતને ક્રમસર સુખ વધે છે તે કારણથી, મુળગતા=જ્ઞાતતત્ત્વવાળાઓને થમાઇif=ધર્મધ્યાન હોતે છતે તહં તે પ્રકારે મધદેવું કર્મના ક્ષયનો હેતુ એવી નિમિર્સ વિમUT=નિરભિવંગ વેદના પુત્રી૩=પુણ્યથી નિદ્રિ=નિર્દેશાએલી છે. ગાથાર્થ : ગાથા-૨૦૦-૨૦૧ માં કહ્યું કે પ્રવૃતિને ક્રમસર સુખ વધે છે તે કારણથી, જાણેલ તત્ત્વવાળા મુનિઓને ધર્મધ્યાન હોતે છતે તે પ્રકારના કર્મક્ષયનું કારણ એવી નિરભિમ્પંગ સંવેદના પુણ્યથી કહેવાયેલી છે. ટીકા : तस्मानिरभिष्वङ्गाः = सर्वत्राशंसाविप्रमुक्ता धर्मध्याने तथा आह्लादके सति ज्ञाततत्त्वानां मोहरहितानां For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૦૩ तथा = तेन प्रकारेणान्यानुपादानलक्षणेन कर्मक्षयहेतुः वेदना तथाविधात्मपरिणामरूपाऽनपायिनी पुण्यानिर्दिष्टा, तत्त्वतः पुण्यफलमेवंविधेति गाथार्थः॥२०३॥ ટીકાર્ય તે કારણથી = જે કારણથી પ્રવૃતિને અનુત્તરવાસી દેવો કરતાં પણ અધિક સુખ થાય છે તે કારણથી, જ્ઞાતતત્ત્વવાળા મોહરહિતોને તે પ્રકારનું = પ્રશમ સુખનો અનુભવ કરાવે તે પ્રકારનું, આલ્હાદક એવું ધર્મધ્યાન હોતે છતે, અન્યના અનુપાદાનના લક્ષણ =નવા કર્મોના અગ્રહણના સ્વરૂપ, એવા તે પ્રકારથી કર્મક્ષયનો હેતુ, તેવા પ્રકારના આત્માના પરિણામરૂપ, અપાય વગરની, નિરભિવંગ = સર્વત્ર આશંસાથી મુકાયેલી, એવી વેદના પુણ્યથી નિર્દેશાયેલી છે અર્થાત્ તત્ત્વથી આવા પ્રકારવાળી વેદના પુણ્યનું ફળ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * અહીં “વેદના” શબ્દથી જીવને થતી પીડા ગ્રહણ કરવાની નથી, પણ જીવના પરિણામરૂપ સંવેદના ગ્રહણ કરવાની છે. ભાવાર્થ : ગાથા-૨૦૦-૨૦૧ માં બતાવ્યું કે પ્રવ્રજિતને દીક્ષા ગ્રહણથી માંડીને અતિશય સુખરૂપ વધતી જતી તેજોલેશ્યા દેવો કરતાં પણ અધિક હોય છે તે કારણથી શાસ્ત્રના પદાર્થો જેમણે જાણ્યા છે અને આથી શરીરની અનુકૂળતા પ્રત્યે કે ભૌતિક પદાર્થો પ્રત્યે જેઓને મોહ રહ્યો નથી તેવા મુનિઓને, સંસારી જીવોને ભોગસુખ ભોગવતી વખતે જે આહ્લાદ થાય છે તેના કરતાં ઘણું અતિશયિત આહલાદક અને મોક્ષના આંશિક સુખનું વેદન કરાવે તેવું ધર્મધ્યાન પ્રગટે છે, અને તે ધર્મધ્યાનની સંવેદના અને સંયમજીવનની કષ્ટમય પ્રવૃત્તિની સંવેદના સંક્લેશરહિત હોય છે, ઉપશમભાવરૂપ પરિણામના સંવેદનસ્વરૂપ હોય છે અને જીવને સંક્લેશ કરાવે તેવા અનર્થ વગરની હોય છે. વળી, સંયમજીવનની આ વેદનાકાળમાં મુનિને સંસાર સંબંધી કોઇપણ પદાર્થમાં આશંસા હોતી નથી, તેથી આ વેદના જે પ્રકારે નવો કોઈ કર્મબંધ ન થાય તે પ્રકારના કર્મક્ષયનું કારણ છે; અને આ વેદના પુણ્યાનુબંધી પુણ્યના ફળરૂપ છે અર્થાત્ ભૂતકાળમાં સારો ધર્મ કર્યો હોય તો તેનાથી તુચ્છ અને નિસ્સાર ભોગો છોડીને આત્માના ગુણો વિકસાવવાનો પરિણામ થાય છે અને સદા ધર્મધ્યાનાદિ દ્વારા ઉત્તમ ભાવોનું વેદન કરાવે તેવું સંવેદન પ્રગટે છે, જે સંવેદન ભૂતકાળમાં કરેલા પુણ્યનું ફળ છે અને ભાવિની પુણ્યની પરંપરાનું કારણ છે. આવા પ્રકારની વેદના તત્ત્વથી પુણ્યનું ફળ છે,” એ કથનનો આશય એ છે કે સંસારમાં પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી ભૌતિક ભોગસામગ્રીમાં સંસારી જીવનું ચિત્ત આસક્તિનો અનુભવ કરે છે, જે ક્લેશરૂપ છે, માટે પરમાર્થથી તે ભોગસામગ્રી પુણ્યનું ફળ નથી; કેમ કે જે સંક્લેશથી જ અનુભવાય છે તે પાપ છે. જયારે અસંક્લિષ્ટ પરિણામના વેદનરૂપ મુનિનું સુખ પુણ્યનું ફળ છે; કેમ કે તે અસંક્લેશથી અનુભવાય છે, માટે નિશ્ચયનય આવી ઉત્તમ વેદનાને પુણ્યનું ફળ કહે છે.૨૦૩ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૨૦૪ અવતરણિકા : પૂર્વપક્ષીએ ગાથા-૧૮૦ માં સ્થાપન કરેલ કે ગૃહવાસનો ત્યાગ પાપના ઉદયથી થાય છે અને તેનું ગાથા-૧૮૧ થી ૧૮૩ માં સમર્થન કરીને ગાથા-૧૮૪ માં કહેલ કે ગૃહાશ્રમમાં રત, સંતુષ્ટ મનવાળો, અનાકુળ, ધીમાન, પરનું હિત કરવામાં એકરતિવાળો, મધ્યસ્થ પુરુષ ધર્મને સાધે છે. તેનું સામાન્યથી નિરાકરણ કરવા માટે ગ્રંથકારે અત્યાર સુધી ઇચ્છાની વિનિવૃત્તિથી પ્રવ્રુજિતને થતું મહાન સુખ બતાવ્યું. હવે આવા પ્રકારની સુખરૂપ વેદના ગૃહવાસમાં કેમ થઇ શકતી નથી, તે જણાવતાં કહે છે ગાથા : ૨૦૪ न य एसा संजायइ अगारवासंमि अपरिचत्तंमि । नाभिस्संगेण विणा जम्हा परिपालणं तस्स ॥२०४॥ અન્વયાર્થ : અગારવાÉમિ ય અચિત્તમિ=અને અગારવાસ નહીં ત્યજાયે છતે HT=આ=વેદના, ન સંજ્ઞાયફ =ઉત્પન્ન થતી નથી; નમ્હા=જે કારણથી અભિભંભેળ વિા=અભિષ્યંગ વિના તÆ=તેનું=અગારવાસનું, પરિપાતળ ન=પરિપાલન થતું નથી. ગાથાર્થ : ગૃહવાસનો ત્યાગ નહીં કરાયે છતે પૂર્વગાથામાં કહેવાયેલ ચાર વિશેષણોવાળી વેદના થતી નથી; જે કારણથી અભિષ્યંગ વિના ગૃહવાસનું પાલન થતું નથી. ટીકા : " न चैषा = वेदना उक्तलक्षणा सञ्जायते अगारवासे = गृहवासेऽपरित्यक्ते भावतः किमिति ? नाभिष्वङ्गेण विना यस्मात् प्रतिपालनं तस्य = अगारवासस्य, न च तस्मिन् सतीयं भवतीति, विरोधादिति गाथार्थः ॥ २०४॥ નોંધ : ટીકામાં ‘મવતીતિ’ શબ્દ છે, તેમાં 'વૃત્તિ' વધારાનો હોય, તેમ ભાસે છે. ટીકાર્ય : અને આપૂર્વગાથામાં કહેવાયેલ લક્ષણવાળી વેદના, ભાવથી અગારવાસ = હોતે છતે ઉત્પન્ન થતી નથી. ક્યા કારણથી ? એથી કહે છે જે કારણથી અભિષ્યંગ વિના તેનું=અગારવાસનું, પ્રતિપાલન થતું નથી, અને તે હોતે છતે=અભિષ્યંગ હોતે છતે, આ=ઉક્ત સ્વરૂપવાળી વેદના, થતી નથી; કેમ કે વિરોધ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ભાવથી ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યા વગર ગાથા-૨૦૩ માં બતાવ્યા મુજબ તેવા પ્રકારના કર્મક્ષયનો ગૃહવાસ, અપરિત્યક્ત For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / કથં' દ્વાર ગાથા ૨૦૪-૨૦૫ ૨૦૫ હેતુ, આત્માના પરિણામરૂપ, અનપાયિની એવી નિરભિષ્યંગ વેદના અનુભવી શકાતી નથી; કેમ કે અભિષ્યંગ વગર ગૃહવાસનું પાલન થઇ શકતું નથી, અને અભિષ્યંગ હોતે છતે ઉક્ત સ્વરૂપવાળી ઉત્તમ કોટિની સંવેદના થઇ શકતી નથી; કેમ કે અભિષ્યંગ સાથે ઉત્તમ કોટિની નિરભિષ્યંગ સંવેદનાનો વિરોધ છે. આથી ગાથા-૧૮૪ માં પૂર્વપક્ષીએ કહ્યું કે ગૃહવાસમાં રત છતો જીવ ધર્મ સાધી શકે છે, તે વાત ઉચિત નથી; કેમ કે ગમે તેટલો સારો પણ ધર્મ ગૃહવાસમાં તો નીચલી કક્ષાનો થઇ શકે છે અને તેથી ગૃહવાસમાં રહેલો જીવ અલ્પ પ્રમાણમાં ચિત્તની સ્વસ્થતાનું સુખ અનુભવી શકે છે. આથી ઉત્તમ કોટિનો ધર્મ ક૨વા માટે અને ઉત્તમ કોટિની ચિત્તની સ્વસ્થતા મેળવવા માટે શક્તિસંપન્ન મુમુક્ષુએ પ્રવ્રજ્યા ગ્રહણ કરવી ઉચિત છે; અને શક્તિસંપન્ન પણ જે મુમુક્ષુનું પ્રત્રજ્યાગ્રહણને યોગ્ય તેવું સત્ત્વ પ્રગટ્યું ન હોય તે જીવ સંસારમાં રહીને ધર્મ કરે તે ઉચિત છે; પરંતુ ધર્મ ગૃહવાસમાં સારી રીતે સાધી શકાય, સંયમજીવનમાં નહીં, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અસંગત છે. ૨૦૪ અવતરણિકા : एतदेवाह અવતરણિકાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે અભિષ્યંગ વગર ગૃહવાસનું પાલન થતું નથી, અને અભિષ્યંગ હોતે છતે નિરભિમ્બંગ વેદના થતી નથી, માટે ભાવથી પ્રવ્રજ્યા ગ્રહણ કરનારને આવી સુખરૂપ વેદના થઇ શકે છે. એ વાતને જ કહે છે ગાથા : आरंभपरिग्गहओ दोसा न य धम्मसाहणे ते उ । तुच्छत्ताऽपडिबंधा देहाहाराइतुल्लत्ता ॥ २०५ ॥ અન્વયાર્થ : આરંભાિહનો રોમા=આરંભ-પરિગ્રહથી દોષો થાય છે, ઘમ્મસાહને ય=અને ધર્મના સાધનમાં તે ૩ ન=તે જ (દોષો) નથી; તુચ્છત્તાપડિબંધા=કેમ કે તુચ્છત્વ છે અને અપ્રતિબંધ છે. (પ્રતિબંધ નથી તો સાધુ ઉપકરણ કેમ ગ્રહણ કરે છે ? તેમાં હેતુ કહે છે-) વેજ્ઞાારાતુEત્તા=દેહ-આહારાદિનું (વસ્ત્રપાત્રાદિ સાથે) તુલ્યત્વ છે. ગાથાર્થ : આરંભ-પરિગ્રહથી દોષો થાય છે અને ધર્મના ઉપકરણભૂત વસ્ત્રાદિમાં તે જ દોષો થતા નથી; કેમ કે સાધુના વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ તુચ્છ છે અને સાધુને તે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ પ્રત્યે પ્રતિબંધ નથી. અહીં પ્રશ્ન થાય કે સાધુને વસ્ત્ર-પાત્રાદિમાં પ્રતિબંધ નથી તો સાધુ વસ્ર-પાત્રાદિ ઉપકરણ ગ્રહણ કેમ કરે છે ? તેથી કહે છે કે દેહ-આહારાદિનું સાધુના વજ્ર-પાત્રાદિ ઉપકરણ સાથે સમાનપણું છે. For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ પ્રવજ્યાવિધાનવસ્તક | કર્થ દ્વાર | ગાથા ૨૦૫ ટીકા : आरम्भपरिग्रहतो दोषाः-सङ्क्लेशादयः,अगारवासे चावश्यं तावारम्भपरिग्रहाविति, अत्रान्तरे लब्धावसरः परःक्षपणकः कदाचिदेवं ब्रूयात्, उपकरणग्रहणेऽपि तुल्यमेतत्, इत्याशक्याह-नच धर्मसाधने-वस्त्रपात्रादौ त एव दोषाः, कुतः? तुच्छत्वाद् असारत्वात्तस्य, तथा अप्रतिबन्धात्=प्रतिबन्धाभावाद्, देहाहारादितुल्यत्वात्, स्वल्पा भवन्तोऽपि दोषाः संमूर्च्छनजादयो देहाहारादितुल्यत्वात् बहुगुणा एवेति गाथार्थः।।२०५॥ * “લડ ફ્લેશાઃ " માં મારિ પદથી કર્મબંધનું ગ્રહણ કરવાનું છે. * “વસ્ત્રપાત્રાવો" માં મારિ પદથી વસતિ અને અન્ય ઉપકરણોનું ગ્રહણ કરવાનું છે. * “રેહાદાપાલિતુચત્વાન્' માં માહિ શબ્દથી શિષ્ય, ઉપદેશ વગેરેનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય મારમ તવારશ્નપરિગ્રાવિતિ આરંભ-પરિગ્રહથી સંક્લેશાદિ દોષો થાય છે, અને અગારવાસમાં =ગૃહવાસમાં, તે આરંભ અને પરિગ્રહ અવશ્ય છે. “રૂતિ' અગારવાસમાં સંક્લેશાદિ દોષો છે, એ પ્રકારના ગ્રંથકારના કથનની સમાપ્તિ અર્થક છે. ત્રાન્તરે રૂાશર્વાદ- આ વખતેeગ્રંથકારે પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કર્યું એ સમયમાં, પ્રાપ્ત થયેલા અવસરવાળો પર ક્ષપણક-દિગંબર સાધુ, કદાચ આ પ્રમાણે કહે-ઉપકરણના ગ્રહણમાં પણ આ તુલ્ય છે=આરંભ-પરિગ્રહથી દોષો થાય છે એ સમાન છે, એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે રોષ અને ધર્મના સાધનરૂપsઉપકરણભૂત, વસ-પાત્રાદિમાં તે જsઉપરમાં કહેલ સંક્લેશાદિ જ, દોષો નથી થતા, તઃ ? ધર્મના ઉપકરણભૂત વસ-પાત્રાદિ રાખવામાં કયા કારણથી સંક્લેશાદિ દોષો નથી થતા? તે બતાવે છે તુચ્છવાસ્... પ્રતિવસ્થામાવીત્ તેનું=સાધુના ધર્મના સાધનભૂત વસ-પાત્રાદિનું, તુચ્છપણું હોવાથી =અસારપણું હોવાથી, અને સાધુને તે વસ્ત્રાદિમાં અપ્રતિબંધ હોવાથી=પ્રતિબંધનો અભાવ હોવાથી, સંક્લેશાદિ દોષો થતા નથી. ઉત્થાન : અહીં દિગંબર પૂછે કે વસ્ત્રાદિમાં સાધુને પ્રતિબંધ નથી તો સાધુ વસ્ત્રાદિ ઉપકરણ કેમ ગ્રહણ કરે છે? તેમાં હેતુ આપે છેટીકાર્ય : હાદિલિતુન્યત્વત્િ દેહ-આહારાદિનું તુલ્યપણું છે, અર્થાત્ દેહ-આહારાદિમાં અપ્રતિબંધ હોવા છતાં જેમ દિગંબરમુનિ દેહનું પાલન, આહાર ગ્રહણાદિ કરે છે, તેમ વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણમાં અપ્રતિબંધ હોવા For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૨૦૫ છતાં શ્વેતાંબરમુનિ ધર્મના સાધન તરીકે વસ-પાત્રાદિ ગ્રહણ કરે છે. આથી વસ-પાત્રાદિ સાથે દેહઆહારાદિનું સમાનપણું છે. ઉત્થાન : વળી દિગંબર કહે કે અસાર અને પ્રતિબંધરહિત પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવા છતાં, ક્યારેક પ્રમાદથી વસ્ત્રાદિમાં અલ્પ રાગાદિ દોષો થવાની સંભાવના છે, માટે વસ્ત્રાદિ રાખવા જોઈએ નહીં. તેનું ગ્રંથકાર સમાધાન કરે છે ટીંકાઈ : स्वल्पा: ..... ચા: અલ્પ થતા એવા પણ સંમૂર્ચ્છનજાદિ દોષો દેહ-આારાદિનું વસ્ત્રાદિ સાથે તુલ્યપણું હોવાથી બહુગુણોવાળા જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગૃહસ્થાશ્રમમાં આરંભ અને પરિગ્રહ હોય છે અને આરંભ-પરિગ્રહને કારણે સંક્લેશાદિ થાય છે; અને સંયમજીવનમાં આરંભ-પરિગ્રહ નથી, તેથી ભાવથી પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર સાધુને સંક્લેશ વગરનું સુખ છે, જે સુખ ગૃહવાસમાં સંભવતું નથી. આવું ગ્રંથકારે સ્થાપન કર્યું એ વખતે અવસર પામેલ દિગંબર સાધુ ગ્રંથકારને કહે છે કે ઉપકરણમાં પણ આરંભ-પરિગ્રહથી થતા સંક્લેશાદિ દોષો સમાન છે; તેથી સંક્લેશના ત્યાગ માટે જેમ ગૃહવાસનો ત્યાગ કરવો જોઇએ, તેમ વસ્ત્રાદિ ઉપકરણનો પણ ત્યાગ કરવો જોઇએ, તો સર્વથા સંક્લેશ વગરનું સુખ સંયમજીવનમાં પ્રાપ્ત થઈ શકે. તેને ગ્રંથકાર કહે છે કે ધર્મના સાધનભૂત એવાં વસ્ત્ર-પાત્રાદિમાં સંક્લેશાદિ દોષો થતા નથી; કેમ કે સંયમીઓ જે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ રાખે છે તે અસાર હોય છે, અને પ્રતિબંધનો અભાવ હોય છે અર્થાત્ મુનિને વસ્ત્ર-પાત્રાદિ પ્રત્યે મમત્વનો પરિણામ હોતો નથી, તેથી તે પરિગ્રહરૂપ બનતા નથી. અહીં દિગંબર કહે કે જો સાધુને મમત્વ ન હોય તો તુચ્છ પણ વસ્ત્ર-પાત્રાદિ સાધુએ ન રાખવાં જોઇએ; છતાં તુચ્છ વસ્ત્રાદિને પણ સાધુ ગ્રહણ કરે છે, તેથી નક્કી થાય કે સાધુને વસ્ત્રાદિ ગ્રહણ કરવાનો અભિલાષ છે, જે અભિલાષ મમત્વરૂપ છે. તેથી ગ્રંથકાર ત્રીજો હેતુ કહે છે કે વસ્ર-પાત્રાદિનું દેહઆહારાદિની સાથે સમાનપણું છે અર્થાત્ જે રીતે દિગંબરો વસ્ર-પાત્રાદિ ગ્રહણ કરતા નથી, છતાં તેઓ પણ નિર્મમભાવથી દેહનું ધારણ કરે છે, આહાર અને શિષ્યનું ગ્રહણ કરે છે અને ઉપદેશાદિ આપે છે; તે રીતે નિર્મમભાવથી મોક્ષમાર્ગની સાધના કરવામાં ઉપયોગી એવાં તુચ્છ પણ વસ્ર-પાત્ર વગેરે મુનિ ગ્રહણ કરે છે. અહીં દિગંબર કહે છે કે સાધુ વસ્ર-પાત્રાદિ યતનાપૂર્વક ગ્રહણ કરે તો આરંભનો પરિહાર થઇ શકે; પરંતુ અસાર એવા પણ વસ્ર-પાત્રાદિ સાથે રાખવાથી ક્યારેક મમત્વ થવાની સંભાવના રહેતી હોવાથી For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ પ્રવજ્યાવિઘાનવસ્તક / “કથી હાર | ગાથા ૨૦૫ પરિગ્રહનો પરિહાર થઈ શક્તો નથી, અને વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવામાં સમ્યગ્યતના ન થાય તો ક્યારેક વસ્ત્રાદિ આરંભરૂપ પણ બની શકે છે. તેથી સંક્લેશાદિ દોષો દૂર કરવા માટે જેમ અગારવાસનો ત્યાગ કરવો જોઈએ, તેમ વસ્ત્ર-પાત્રાદિનો પણ ત્યાગ કરવો જોઇએ. આ પ્રમાણે કહેતા દિગંબરને ગ્રંથકાર કહે છે કે વસ્ત્ર-પાત્રાદિનું દેહ-આહારાદિની સાથે સમાનપણું હોવાથી દેહ-આહારાદિની જેમ વસ્ત્રાદિમાં પણ સંપૂર્ઝનજ આદિ સ્વલ્પ પણ થતા દોષો બહુગુણવાળા છે. આશય એ છે કે મુનિ અપ્રમત્ત ભાવથી યતનાપૂર્વક વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરે તો લેશ પણ આરંભદોષ પ્રાપ્ત થાય નહીં, અને ગ્રહણ કરેલા વસ્ત્ર-પાત્રાદિમાં મમત્વ ન કરે તો લેશ પણ પરિગ્રહદોષ પ્રાપ્ત થાય નહીં; આમ છતાં ક્યારેક પ્રમાદને કારણે વસ્ત્ર-પાત્રાદિના ગ્રહણવિષયક યતનામાં ખામી રહી જાય તો સંમૂછિમ જીવ જેવો સૂક્ષ્મ આરંભદોષ મુનિને પ્રાપ્ત થઈ શકે; અને કદાચ યતનાપૂર્વક ગ્રહણ કરેલા વસ્ત્રાદિ ઉપકરણના ઉપભોગકાળમાં અનુકૂળતાના સંવેદનરૂપ મમત્વભાવ થઈ જાય તો સંમૂચ્છિમ જીવ જેવો સૂક્ષ્મ પરિગ્રહદોષ મુનિને થવાની સંભાવના રહે છે. આ રીતે મુનિને ક્યારેક અલ્પમાત્રામાં આરંભ અને પરિગ્રહદોષની પ્રાપ્તિ થાય; તોપણ તે વસ્ત્ર-પાત્રાદિના ગ્રહણથી સંયમની આરાધના સમ્યફ થઈ શકે છે, જેથી ઘણા ગુણો પ્રગટે છે. આથી વસ્ત્રાદિ ઉપકરણ રાખવાથી અભ્યાસદશામાં ક્વચિત્ અલ્પ દોષ થાય, તોપણ સંયમના મોટા લાભને સામે રાખીને મહાત્માઓ વસ્ત્રપાત્રાદિ ગ્રહણ કરે છે. આથી ભગવાનનું શાસન બકુશનિગ્રંથ અને કુશીલનિગ્રંથથી ચાલે છે, તેમ શાસ્ત્રમાં કહેલ છે; અને ક્યારેક ખુલના થવાથી વસ્ત્ર-પાત્ર વગેરેમાં બકુશ અને કુશીલ નિગ્રંથોને આરંભ-પરિગ્રહદોષની પ્રાપ્તિ પણ થાય છે, છતાં વસ્ત્ર-પાત્રાદિ ન રાખે તો ધર્મધ્યાનાદિ કે જીવરક્ષાદિ ગુણો થઈ શકે નહિ. આથી સાધુઓ ઉપકરણ રાખે છે. વળી, જેવી રીતે દેહનું પાલન કરવામાં અને આહારાદિ ગ્રહણ કરવામાં ક્વચિત્ પ્રમાદને કારણે આરંભ અને પરિગ્રહરૂપ દોષ અલ્પ માત્રામાં થઈ શકે છે; તોપણ દિગંબર મુનિઓ અકાળે દેહનો ત્યાગ કરતા નથી અને સંયમ ગ્રહણ કર્યા પછી અકાળે આહારાદિનો પણ ત્યાગ કરતા નથી; કેમ કે સંયમના બળથી ઘણા ગુણો પ્રગટે છે અને સંયમનું પાલન દેહ-આહારાદિથી થઈ શકે છે, એમ દિગંબરો પણ માને છે. તેવી રીતે વસ્ત્ર-પાત્રાદિમાં પણ ક્વચિત્ અલ્પ દોષો લાગત હોય તોપણ ઘણા લાભને સામે રાખીને શ્વેતામ્બર મુનિઓ વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરે છે. સમૂચ્છનજ દોષ એટલે જીવને ખ્યાલ પણ ન આવે તેવો સંયમજીવનની પ્રવૃત્તિઓમાં થતો સૂક્ષ્મ દોષ, અર્થાત સંયમમાં સુદઢ યત્ન કરવા છતાં સંયમની સાધના માટે ઉપયોગી એવાં વસ્ત્રાદિ ઉપકરણ ગ્રહણ કરવામાં થઈ જતા સંમૂચ્છિમ જીવ જેવા સૂક્ષ્મ રાગાદિ ભાવો, અને “સંપૂર્ઝનના” માં મારિ પદથી ક્વચિત્ થઈ જતા વ્યક્ત રાગાદિ પરિણામરૂપ દોષનું ગ્રહણ કરવાનું છે. આવા દોષો થવા છતાં પણ સાધુ પાછળથી નિંદા-ગહ કરવા દ્વારા તે દોષોને દૂર કરીને ગ્રહણ કરેલા વસ્ત્રાદિ ઉપકરણના બળથી સંયમના પરિણામની વૃદ્ધિ કરે છે, એ રૂપ ઘણા ગુણો થાય છે. l/૨૦પા For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૨૦૬ ૨૮૯ અવતરણિકા : ગાથા-૧૮૦ ના ઉત્તરાર્ધમાં પૂર્વપક્ષીએ કહેલ કે પૂર્વભવમાં દાન આપ્યું નથી, એથી સાધુઓ શીતોદકાદિના ભોગને કરતા નથી. તે કથનનું ખંડન ગ્રંથકારે ગાથા-૨૦૩થી શરૂ કરેલ, હવે તેનું નિગમન કરતાં કહે છે ગાથા : तम्हा अगारवासं पुन्नाओ परिच्चयंति धिइमंता। सीओदगाइभोगं विवागकडुअंति न करिति ॥२०६॥ અન્વયાર્થ : તષ્ફી તે કારણથીeગૃહવાસમાં આરંભ અને પરિગ્રહથી સંક્લેશાદિ દોષો થાય છે તે કારણથી, fધરૂવંતા=વૃતિમાન પુરુષો પુત્ર=પુણ્યથી મારવાસં=અંગારવાસને પરિત્રયંતિ=પરિત્યજે છે (અને) વિવાદુ વિ=વિપાકથી કટુક છે, એથી સીમોલ રૂમમાં શીત ઉદકાદિના ભોગને જ વેરિતિ કરતા નથી. ગાથાર્થ : ગ્રહવાસમાં આરંભ અને પરિગ્રહથી સંક્લેશાદિ દોષો થાય છે, તે કારણથી ધૃતિમાન પુરુષો પુચના ઉદયથી ગૃહવાસને છોડે છે અને વિપાકથી કડવા છે એથી શીત ઉદકાદિના ભોગોને ભોગવતા નથી. ટીકા : यस्मादेवं तस्मादगारवासं निगडबन्धवत् पुण्यात् परित्यजन्ति धृतिमन्तः, परित्यक्ते तस्मिन् सुखभावात्, शीतोदकादिभोगं विषान्नभोगवद्विपाककटुकमितिकृत्वा न कुर्वन्ति तपस्विन इति गाथार्थः॥२०६॥ ટીકાર્ય : જે કારણથી આમ છેઃગ્રહવાસમાં આરંભ-પરિગ્રહ હોવાથી સંક્લેશાદિ દોષો થાય છે એમ છે, તે કારણથી ધૃતિવાળા સાધુઓ સાંકળના બંધન જેવા અગારવાસને પુણ્યથી ત્યજે છે; કેમ કે તે પરિત્યક્ત થયે છતે સુખનો ભાવ છે અર્થાત્ અગારવાસ ત્યજાયે છતે સુખ થાય છે. બેડીના બંધન જેવો હોવાથી ગૃહવાસનો ત્યાગ ભલે પુણ્યના ઉદયથી થાય છે, પરંતુ સંયમજીવનમાં શીતળ જળ વગેરે ભોગની અપ્રાપ્તિ થાય છે, એ તો પાપના ઉદયથી છે ને ! એ પ્રકારના પ્રશ્નનો ગાથાના ઉત્તરાર્ધમાં ઉત્તર આપે છે વિષથી યુક્ત અન્નના ભોગની જેમ વિપાકથી કટુ છે, એથી કરીને તપસ્વી એવા સાધુઓ શીતોદકાદિના ભોગને કરતા નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે ગૃહવાસમાં આરંભ-પરિગ્રહ હોવાથી સંક્લેશાદિ દોષો થાય છે, તેથી For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કથ' દ્વાર | ગાથા ૨૦૬-૨૦૦ ધૃતિમાન સાધુઓ બેડીના બંધનની જેમ બંધનરૂપ ગૃહવાસને પુણ્યના ઉદયથી છોડે છે; કેમ કે ગૃહવાસનો ત્યાગ કરવાથી ચિત્તની પરમ સ્વસ્થતારૂપ સુખ થાય છે. અહીં પ્રશ્ન થાય કે ગૃહવાસ બંધનરૂપ છે, તેથી મુનિઓ ગૃહવાસનો ત્યાગ કરે છે, પરંતુ સંયમ ગ્રહણ કર્યા પછી ઉત્તમ ભોજનાદિ કેમ કરતા નથી ? તેથી કહે છે કે વિષથી મિશ્રિત ભોજનની જેમ શીતોદકાદિના ભોગો વિપાકથી કટુ હોવાથી મુનિઓ શીતળ જળ અને ઉત્તમ ભોજન વગેરેના ભોગો પણ ભોગવતા નથી. જેમ વિષથી મિશ્રિત સુંદર પણ ભોજન ખાવાથી ખાનારનો નાશ થાય છે, તેમ સ્વાદમાં મધુર અને શીતળ એવા પણ જલના કે ઉત્તમ ભોજનાદિના ભોગથી જીવને રાગાદિના ભાવરૂપ સંક્લેશ પેદા થાય છે; જે ફળથી કટુ છે. આ કારણથી તપસ્વી એવા મુનિઓ રાગાદિના પરિવાર અર્થે સુંદર ભોગોનો પણ ત્યાગ કરે છે. ૨૦૬l અવતરણિકા : एतदेव समर्थयति - અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે ધૃતિમાન અને તપસ્વી એવા સાધુઓ પુણ્યના ઉદયથી ગૃહવાસનો ત્યાગ કરે છે અને વિપાકથી કટુ હોવાથી શીતોદકાદિના ભોગને કરતા નથી. એનું જ સમર્થન કરે છેગાથા : केइ अविज्जागहिआ हिंसाईहिं सुहं पसाहंति। नो अन्ने ण य एए पडुच्च जुत्ता अपुण्ण त्ति ॥२०७॥ અન્વયાર્થ : વિના =અવિઘાથી ગૃહીત એવા કેટલાક હિંસાર્દિ=હિંસાદિ દ્વારા જુદું પતિ= સુખને પ્રસાધે છે, બન્ને નો=અન્યો નહીં=સાધુઓ નહીં; પણ પડુત્ર =અને આમને=હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોને, આશ્રયીને પુછUT=(સાધુઓ) અપુણ્યવાળા કુત્તા =યુક્ત નથી. * “ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : અવિધાથી ગ્રહણ કરાયેલા કેટલાક સંસારી જીવો હિંસાદિ દ્વારા સુખને પ્રકૃષ્ટ રીતે સાધે છે. વળી સાધુઓ હિંસાદિ દ્વારા સુખને સાધતા નથી; અને હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોને આશ્રયીને સાધુઓને પુણ્ય વગરના કહેવા યોગ્ય નથી. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કથી હાર | ગાથા ૨૦૦ ૨૯૧ ટીકા : ___केचित् प्राणिनोऽविद्यागृहीताः=अज्ञानेनाभिभूताः हिंसादिभिः करणभूतैः, आदिशब्दादनृतसम्भाषणादिपरिग्रहः, सुखं - विषयोपभोगलक्षणं प्रसाधयन्त्यात्मनः उपभोगतया, नान्य इति न पुनरन्ये प्रसाधयन्ति, अपि तु तेन विनैव तिष्ठन्ति, न च त एवंभूता विवेकिनः सुखभोगरहिता अपि (ए)तान्=हिंसादिभिः सुखप्रसाधकान् प्रतीत्य आश्रित्य युक्ता अपुण्या इति, तेषां हि विपाकदारुणे प्रवृत्तत्वात्, परस्यापि सिद्धमेतदिति गाथार्थः॥ २०७॥ * “સુરકુમોદિતા માં ' થી એ કહેવું છે કે સુખ-ભોગથી રહિત ન હોય એવા વિવેકી સાધુઓ તો અપુણ્યવાળા કહેવા યુક્ત નથી, પરંતુ સુખ-ભોગથી રહિત પણ વિવેકી સાધુઓ અપુણ્યવાળા કહેવા યુક્ત નથી. * “પરસ્થાપિ' માં “પિ' થી એ જણાવવું છે કે હિંસાદિનો વિપાક દારુણ છે એ વાત સ્વનેકગ્રંથકારને, તો સિદ્ધ છે, પરંતુ પરને પણ પૂર્વપક્ષને પણ, સિદ્ધ છે. ટીકાર્ય : અવિદ્યાથી ગ્રહણ કરાયેલા અજ્ઞાનથી અભિભૂત એવા, કેટલાક પ્રાણીઓ=સંસારી જીવો, કરણભૂત એવા હિંસાદિ દ્વારા વિષયના ઉપભોગસ્વરૂપ સુખને પોતાના ઉપભોગપણારૂપે સાધે છે= મેળવે છે, અન્યો નહીં વળી અન્યો સાધતા નથી અર્થાત્ સંસારી જીવોથી અન્ય એવા સાધુઓ હિંસાદિ દ્વારા સુખ મેળવતા નથી, પરંતુ તેના વિના જ=સુખ વગર જ, રહે છે. અને સુખ-ભોગથી રહિત પણ આવા પ્રકારના= હિંસાદિ દ્વારા સુખ નહીં સાધનારા, વિવેજ્વાળા તેઓ-સાધુઓ, આમને-હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોને, આશ્રયીને અપુણ્યવાળા કહેવા યુક્ત નથી; કેમ કે તેઓનું =હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોનું, ખરેખર વિપાકથી દારુણમાં ફળથી ભયંકર એવા હિંસાદિમાં, પ્રવૃત્તપણું છે; આ=હિંસાદિરૂપ આરંભ-સમારંભ દ્વારા સધાયેલા સુખનો વિપાક દારુણ છે એ કથન, પરને પણ=પૂર્વપક્ષને પણ, સિદ્ધ છે=માન્ય છે. “હિંસરિઃિ ' માં આવિ શબ્દથી જૂઠું બોલવું વગેરે અન્ય ચાર અવતોનો પરિગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : સંસારી જીવોમાંથી પણ કેટલાક જીવો અજ્ઞાનથી અભિભૂત હોય છે. આથી તેઓ માને છે કે સુખપ્રાપ્તિનો ઉપાય ભૌતિક ભોગસામગ્રી છે, માટે તેઓ ભૌતિક વિષયસુખનાં સાધનભૂત એવાં હિંસાદિ પાપો કરીને ભૌતિક સુખો મેળવે છે; જ્યારે તેઓથી અન્ય એવા વિવેકસંપન્ન સાધુઓ હિંસાદિ દ્વારા ભોગોને મેળવતા નથી, પરંતુ હિંસાદિરૂપ આરંભ કર્યા વગર જ જીવે છે; અને આવા પ્રકારના વિવેકી સાધુઓ સુખ-ભોગ વગરના હોવા છતાં પણ, હિંસાદિ પાપો કરીને સુખ મેળવનારા સંસારી જીવોની અપેક્ષાએ પુણ્ય વગરના છે એમ કહેવું યુક્ત નથી; કેમ કે હિંસાદિ કરનારા એવા અજ્ઞાનથી છવાયેલા સંસારી જીવો વર્તમાનમાં જે ભૌતિક સુખોનો ભોગવટો કરે છે, તે વિપાકથી દારુણ છે. તેથી ખરેખર For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર ગાથા ૨૦૦૭-૨૦૦૮ તેવા હિંસાદિ કરનારા જીવો જ પુણ્ય વગરના છે, તેમ કહેવું ઉચિત છે; અને હિંસાદિ પાપોનું ફળ ભયંકર છે એ વાત પરને પણ માન્ય છે. વિશેષાર્થ : લાભાંતરાયકર્મના ક્ષયોપશમવાળા વિવેકી સાધુઓ સ્વાભાવિક રીતે સંયમને ઉપદંભક એવા નિર્દોષ આહારાદિ મેળવી શકે છે, તેથી તેવા સાધુઓ બાહ્ય દૃષ્ટિએ સુખ-ભોગથી યુક્ત છે; અને લાભાંતરાયકર્મના ઉદયવાળા વિવેકસંપન્ન સાધુઓ ઢંઢણમુનિની જેમ સંયમને અનુકૂળ એવા નિર્દોષ આહારાદિ મેળવી શકતા નથી, તેથી તેવા સાધુઓ બાહ્ય દૃષ્ટિએ સુખ-ભોગથી રહિત છે; છતાં પણ તેઓ હિંસાદિ દ્વારા સુખ મેળવનારા ગૃહસ્થોની અપેક્ષાએ પુણ્ય વગરના કહેવાય નહીં; કેમ કે આવા સંયમી મહાત્માઓ સંયમ પાળીને ભવિષ્યમાં સ્વર્ગ કે મોક્ષનું જે ઉત્તમ સુખ મેળવશે, તે સુખ હિંસાદિ દ્વારા ભૌતિક સુખ મેળવનારા એવા ગૃહસ્થો મેળવી તો શકતા નથી, પરંતુ તુચ્છ એવા ભૌતિક સુખ માટે કરેલી હિંસાદિ દ્વારા ભવિષ્યમાં ભયંકર અનર્થો પામે છે. આથી ખરેખર તો ભૌતિક દષ્ટિથી સુખી એવા પણ અજ્ઞાનથી અભિભૂત સંસારી જીવો પુણ્ય વગરના કહેવાય. ૨૯૨ વળી, સુખ-ભોગરહિત પણ વિવેકી સાધુઓ, હિંસાદિ દ્વારા સુખને સાધનારા જીવોને આશ્રયીને અપુણ્યવાળા કહેવા યુક્ત નથી, એ કથનનું તાત્પર્ય એ છે કે સંયમને અનુકૂળ એવા નિર્દોષ આહારાદિ સ્વાભાવિક પ્રાપ્ત કરી શકે તેવા લબ્ધિસંપન્ન સાધુઓને આશ્રયીને આવા સુખ-ભોગથી રહિત સાધુઓને પુણ્ય વગરના કહેવા યુક્ત છે, પરંતુ હિંસાદિ દ્વારા સુખના સાધક એવા સંસારી જીવોને આશ્રયીને સુખભોગથી રહિત સાધુઓને અપુણ્યવાળા કહેવા યુક્ત નથી.૨૦૭ અવતરણિકા : एतेन 'बहुदुःखे 'त्याद्यपि परिहृतं, गृहवासस्य वस्तुतोऽनर्थत्वाद्, इदानी ' त्यक्ते गृहवास' इत्यादि परिहरन्नाहઅવતરણિકાર્ય : આના દ્વારા=પૂર્વપક્ષી વડે કરાયેલ ગાથા-૧૮૦ ના ઉત્તરાર્ધના કથનનો, ગાથા-૨૦૩ થી ૨૦૭ માં ગ્રંથકાર વડે કરાયેલ પરિહાર દ્વારા, ગાથા-૧૮૧ માં પૂર્વપક્ષી વડે કહેવાયેલ વહુદુ:ણ ઇત્યાદિ કથન પણ પરિહાર કરાયેલ થયું; કેમ કે ગૃહવાસનું વસ્તુથી=પરમાર્થથી, અનર્થપણું છે. હવે ગાથા-૧૮૨માં પૂર્વપક્ષી વડે કહેવાયેલ ચત્તે વાસે ઇત્યાદિ કથનનો પરિહાર કરતા ગ્રંથકાર કહે છે ગાથા : चइऊणऽगारवासं चरित्तिणो तस्स पालणाहेउं । जं कुति चिट्ठे सुत्ता सा सा जिणाणुमया ॥२०८॥ અન્વયાર્થ : અગારવાનું = અગારવાસને રફળ = ત્યજીને તF = તેની = ચારિત્રની, પાતળાદેૐ = પાલનાના હેતુથી For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૦૮ રિત્તિ =ચારિત્રીઓ સુત્ત = સૂત્રથી = આગમાનુસારે, કં વિ= જે જે ચેષ્ટાને કુiતિ = કરે છે, સી સા=તે તે નિVIમય= જિનને અનુમત છે. ગાથાર્થ : ગૃહવાસનો ત્યાગ કરીને ચારિત્રના પાલન માટે ચારિત્રવાળા સાધુઓ આગમાનુસારે જે જે ચેષ્ટા કરે છે, તે તે ચેષ્ટા ભગવાનને અનુમત છે. ટીકા : त्यक्त्वाऽगारवासं द्रव्यतो भावतश्च चारित्रिणः सन्तः तस्य चारित्रस्य पालनाहेतोः पालननिमित्तं यां यां कुर्वन्ति चेष्टां-देवकुलवासादिलक्षणां सूत्राद्-आगमानुसारेण सा सा जिनानुमता, गुर्वनुमतपालनंच सुखायैवेति માથાર્થ ર૦૮ * “રેવતવારિ" માં મારિ પદથી તે તે સ્થાનમાં રહીને ઉચિત એવી નિર્દોષ ભિક્ષાચર્યાદિ સાધ્વાચારની સર્વ ચેષ્ટાઓનું ગ્રહણ છે. ટીકાર્ય : દ્રવ્યથી અને ભાવથી અગારવાસને ત્યજીને ચારિત્રવાળા છતા સાધુઓ, તેની = ચારિત્રની, પાલનાના હેતુથી = પાલનના નિમિત્તે, સૂત્રથી = આગમના અનુસારથી, દેવકુલમાં વાસાદિસ્વરૂપ જે જે ચેષ્ટાને કરે છે, તે તે ચેા જિનને અનુમત છે; અને ગુરુના અનુમતનું પાલન = ગુરુભૂત એવા જિનને માન્ય એવી ચેષ્ટાનું પાલન, ચારિત્રીઓને સુખ માટે જ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૮૨ માં પૂર્વપક્ષીએ કહેલું કે ગૃહવાસનો ત્યાગ કરાય છતે આશ્રય વગરના, ક્ષુધા-તૃષાવાળા, ભટકતા એવા સાધુ પાપનો વિષય કેવી રીતે ન થાય? અર્થાત્ થાય. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે દ્રવ્યથી અને ભાવથી ગૃહવાસનો ત્યાગ કરીને ચારિત્રવાન થયેલા સાધુઓ ચારિત્રના પાલન માટે આગમાનુસારે સાધુને રહેવા યોગ્ય સ્થાનોમાં વસવા વગેરે રૂપ જે જે ક્રિયાઓ કરે છે, તે તે સર્વ ક્રિયાઓ ભગવાનને અનુમત છે, અને ગુણસંપન્ન જીવોને પોતાના ગુરુભૂત એવા ભગવાનને અનુમત એવી ક્રિયાનું પાલન સુખને માટે જ થાય છે; કેમ કે તેમને ભગવાનનું વચન પ્રિય હોય છે. જે પ્રવૃત્તિ જેને અપ્રિય હોય તે પ્રવૃત્તિ કરવાથી તે જીવને ક્લેશનો અનુભવ થાય, પરંતુ જીવને સર્વ પ્રવૃત્તિથી ક્લેશનો અનુભવ થતો નથી. જેમ સંસારી જીવોને હરવા-ફરવા આદિની ક્રિયાઓ પ્રિય હોય છે, તેથી તેઓને તે તે ક્રિયાઓ કરવામાં ક્લેશનો અનુભવ થતો નથી, પરંતુ સુખનો અનુભવ થાય છે; તેમ ગુણસંપન્ન જીવોને ગુણવાન એવા ભગવાનના વચનનું સેવન પ્રિય હોય છે; તેથી તેઓને જિનવચનાનુસાર તે તે ચેષ્ટાઓ કરવામાં ક્લેશનો અનુભવ થતો નથી, પરંતુ સુખનો અનુભવ થાય છે. For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૨૦૮-૨૦૯ દ્રવ્યથી અને ભાવથી ઉગારવાસને છોડીને” એ કથનથી એ જણાવવું છે કે બાહ્ય એવા ઘરનો ત્યાગ કરવો એ દ્રવ્યથી અગારવાસનો ત્યાગ છે, અને દ્રવ્યથી અગારવાસ છોડવા છતાં જે સાધુ સંયમમાં અભ્યત્યિત નથી, તે સાધુ નિર્દોષ વસતિમાં રહે, તોપણ તે નિર્દોષ વસતિ તે સાધુ માટે ધર્મના સાધનભૂત ઉપકરણ બનતી નથી, પણ અગારવાસરૂપ બને છે. તેથી તે સાધુએ ભાવથી અગારવાસનો ત્યાગ કર્યો કહેવાય નહિ, પરંતુ જે સાધુ સર્વત્ર પ્રતિબંધ વગરના છે અને કેવલ સંયમના સાધનભૂત વસ્ત્રાદિનું ગ્રહણ કરે છે તેમ જ સંયમને ઉપષ્ટભક એવી નિર્દોષ વસતિમાં રહે છે, તે સાધુ ભાવથી અગારવાસનો ત્યાગ કરનારા છે. આ રીતે દ્રવ્યથી અને ભાવથી ગૃહવાસનો ત્યાગ જેમણે કર્યો હોય તેવા સાધુઓને જિનાનુમત એવી ક્રિયાઓનું પાલન સુખને માટે થાય છે, પરંતુ તેનાથી અન્ય સાધુઓને નહિ; કેમ કે અન્ય સાધુઓ સંયમમાં અભ્યસ્થિત નહીં હોવાથી સાતાના અર્થી હોય છે, તેથી જો અનુકૂળ વસતિ ન મળે તો તેઓને અસાતા થાય છે. ૨૦૮ અવતરણિકા : લિરુંઅવતરણિકાર્ય : ગાથા-૧૮૨ માં પૂર્વપક્ષીએ કહેલ કે ગૃહવાસ છોડવાથી અવકાશ વગરના પ્રવ્રુજિત દુઃખી થશે. તેનું નિરાકરણ કરતાં પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે ભગવાનના વચનાનુસાર સાધુ દેવકુલમાં વસવા વગેરે રૂપ જે જે ક્રિયા કરે છે, તે ક્રિયા સાધુને સુખનું કારણ થાય છે; કારણ કે તે ક્રિયાઓ ભગવાનને અનુમત છે અને સાધુનયે જિનવચન પ્રિય છે. હવે નિશ્ચયનયથી અને વ્યવહારનયથી વસવાની ક્રિયા શું છે? અને મુનિ પોતાનું નિયત સ્થાન કેમ રાખતા નથી? તે બતાવવા માટે વિશ્ચ' થી કહે છે ગાથા : अवगासो वि आय च्चिय जो वा सो व त्ति मुणिअतत्ताणं। निअकारिओ उ मज्झं इमो त्ति दुक्खस्सुवायाणं ॥२०९॥ અન્વયા : મુકિતત્તા = જાણેલ છે તત્ત્વ જેમણે એવા મુનિઓને (નિશ્ચયનયથી) સવસો વિ સાથે ત્રિય = અવકાશ પણ આત્મા જ છે નો વા સો વ = અને (વ્યવહારનયથી) જે તે (દેવકુલાદિ) છે. નિરિમો ૩ રૂમો મજું = વળી નિજકારિત એવો આ = અવકાશ, મારો છે, ત્તિ =એ કુવર = દુઃખનું કવાયા = ઉપાદાન છે= કારણ છે. * મૂળગાથાના પૂર્વાર્ધમાં રહેલ 'ત્તિ' પાદપૂર્તિ માટે છે. For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૨૦૯ ગાથાર્થ : જ્ઞાતતત્ત્વવાળા મુનિઓને નિશ્ચયનયથી ઘર પણ આત્મા જ છે અને વ્યવહારનયથી જે તે દેવકુલાદિ છે તે ઘર છે. અહીં પ્રશ્ન થાય કે જ્ઞાતતત્ત્વવાળા મુનિઓ ઘર કેમ રાખતા નથી ? તેથી કહે છે કે વળી પોતે બનાવડાવેલ ઘર મારું છે, એ દુઃખનું કારણ છે. ટીકા : ૨૯૫ अवकाशोऽपि तत्त्वतः आत्मैव जो वा सो व त्ति यो वा स वा ज्ञाततत्त्वानां देवकुलादिः, स्वकारितस्तु ममायमिति जीवस्वाभाव्यात् दुःखस्योपादानमिति गाथार्थः॥ २०९ ॥ * ‘‘અવાશોપિ’” માં ‘પિ’ થી એ જણાવવું છે કે નિશ્ચયનયથી મુનિઓની રત્નત્રયીની પરિણતિ તો આત્મા છે, પરંતુ મુનિઓનો અવકાશ પણ આત્મા જ છે. ટીકાર્ય : જ્ઞાતતત્ત્વવાળા મુનિઓનો અવકાશ પણ=આશ્રય પણ, તત્ત્વથી=નિશ્ચયનયથી, આત્મા જ છે, અને વ્યવહારનયથી જે તે દેવકુલાદિ છે. મુનિઓ આશ્રય કેમ રાખતા નથી ? તેથી કહે છે- વળી સ્વકારિત= પોતાનાથી કરાવાયેલો, આ=અવકાશ, ‘મારો છે', એ જીવના સ્વભાવપણાથી દુઃખનું ઉપાદાન છે= કારણ છે. આથી મુનિઓ અવકાશ રાખતા નથી એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : તત્ત્વને જાણનારા મુનિઓને બોધ હોય છે કે આત્મા પોતાના ભાવોમાં વસે તો સુખી થાય. તેથી નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને મુનિઓ હંમેશાં આત્મભાવોમાં રહેવા માટે યત્ન કરતા હોવાથી તેઓને બાહ્ય આશ્રયની ઇચ્છા હોતી નથી. આમ છતાં તત્ત્વના જાણ એવા તે મુનિઓને જ્ઞાન હોય છે કે સિદ્ધના આત્માઓને બાહ્ય અવકાશની સર્વથા આવશ્યકતા નથી, જ્યારે પોતે તો દેહ સાથે જોડાયેલ છે અને દેહના બળથી સંયમની આરાધના કરીને ધીરે ધીરે સિદ્ધાત્માઓની જેમ પોતાને પણ પરિપૂર્ણ આત્મભાવમાં સ્થિર થવાનું છે અને તે સ્થિરતાને પ્રગટ કરવા માટે ધર્મ કરવો આવશ્યક છે અને તે ધર્મ કરવા માટે બાહ્ય એવા રહેવાના સ્થાનની પણ જરૂર પડે; તેથી સંયમની વૃદ્ધિ માટે વિહાર કરતાં જે તે દેવકુલાદિ મળે, તેમાં મુનિઓ વ્યવહારનયથી આશ્રય લે છે; અને તે દેવકુલાદિમાં આશ્રય પણ એ રીતે લે કે જેથી તે આશ્રયમાં પણ મમત્વ ન થાય, પરંતુ તે આશ્રય સંયમની વૃદ્ધિનું કારણ બને. અહીં પ્રશ્ન થાય કે રોજ નવા-નવા આશ્રયો મેળવવા માટે સંક્લેશ પેદા થાય, તેના કરતાં મુનિ એક નિયત સ્થાનમાં રહીને ધર્મની પ્રવૃત્તિ કરે તો શું વાંધો ? તેથી કહે છે પોતાની વસ્તુમાં મમત્વ કરવાનો જીવનો સ્વભાવ હોવાને કારણે પોતાનું ઘર બનાવવાથી “આ ઘર મારું છે” એ પ્રકારનો જીવને મમત્વનો પરિણામ થાય છે, જે મમત્વનો પરિણામ જીવના દુઃખનું કારણ છે. તેથી નિઃસ્પૃહી મુનિઓ ‘આ ઘર મારું છે' તેવી મમત્વની બુદ્ધિ ન થાય તે માટે સ્વકારિત ઘર રાખતા નથી; એટલું જ નહિ પરંતુ ચિત્તને વિશેષ પ્રકારે નિઃસ્પૃહ કરવા માટે નવકલ્પી વિહાર કરીને For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘ક’ દ્વાર | ગાથા ૨૦૯-૨૧૦ નવાં-નવાં સ્થાનો શોધવામાં યત્ન પણ કરે છે; અને ગમે તેવા સંયોગોમાં પણ પોતાને કોઈપણ જાતની માનસિક વિપરિણતિ ન થાય, પરંતુ સમભાવના પરિણામની વૃદ્ધિ થાય તેવો યત્ન કરે છે; જેથી ગમે તેવા વિષમ સંયોગોમાં પણ પોતાને પ્રાપ્ત થયેલાં રહેવાનાં સ્થાનો પ્રત્યે મનમાં ઉદ્વેગ થતો નથી, જેથી ચિત્ત સદા નિરાકુળ વર્તે છે. ૨૦ અવતરણિકા : ગાથા-૧૮૨માં પૂર્વપક્ષીએ કહેલ કે સુધા અને તૃષાથી ભિક્ષા માટે ભટકતા એવા પ્રવ્રજિત પાપનો વિષય કેવી રીતે નહીં થાય? તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છેગાથા : तवसो अपिवासाई संतोऽवि न दुक्खरू वगाणेआ। નં તે વયસ્સ ટેકનિદિ મેવાહિ ર૬૦. અન્વચાઈ : તવો ગ = અને તપવાળા સાધુને સંતોષવ પિવાલા સત્ પણ પિપાસા આદિ ફુલ્લરૂવIT= દુઃખરૂપ ર ો = ન જાણવાં; = = જે કારણથી તે = તે = પિપાસાદિ, મ્યવાહિશ વય હે. = કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુ નિદિ = નિર્દિષ્ટ છે=કહેવાયેલા છે. ગાથાર્થ : તપસ્વી સાધુને વિધમાન પણ પિપાસા વગેરે દુખ રૂપ જાણવાં નહિ; જે કારણથી પિપાસાદિ કર્મવ્યાધિના ક્ષયના હેતુ તરીકે ભગવાન વડે કહેવાયેલાં છે. ટીકા : तपसश्च पिपासादयः सन्तोऽपि भिक्षाटनादौ न दुःखरूपा ज्ञेयाः, किमित्यत्राह-य= यस्मात्ते= पिपासादयः क्षयस्य हेतवो निर्दिष्टा भगवद्भिः कर्मव्याधेरिति गाथार्थः॥२१०॥ * “કન્તોડજિ” માં ‘’ થી એ સમુચ્ચય કરવો છે કે સાધુને ભિક્ષાટનાદિમાં અવિદ્યમાન પિપાસાદિ તો દુઃખરૂપ થતા નથી, પરંતુ વિધમાન પણ પિપાસાદિ દુ:ખરૂપ થતા નથી. * “fમક્ષદના" માં મારિ શબ્દથી વિહારાદિનું ગ્રહણ છે. ટીકાર્ય : અને તપવાળા સાધુને ભિક્ષાટનાદિમાં વિદ્યમાન પણ પિપાસા વગેરે દુઃખરૂપ ન જાણવાં. ક્યા કારણથી? એ પ્રકારની શંકામાં કહે છે- જે કારણથી તે પિપાસાદિ, કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુ ભગવાન વડે નિર્દેશાયેલાં છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : વ્ર ગ્રહણ કરનાર મુનિ ગુણોનો વિકાસ કરવાના અર્થી હોય છે, તેથી સુધા-તૃષા લાગે તોપણ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૯o. પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૦-૨૧૧ નિર્દોષ ભિક્ષાદિની પ્રાપ્તિ કરવા માટે મુનિ અટન કરે છે. વળી તે ભિક્ષાટનકાળમાં પણ જ્યાં સુધી આહારપાણીની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી જે સુધા-તૃષા સહન કરવા પડે છે તે પણ મુનિને દુઃખરૂપ થતા નથી; કેમ કે જીવને હંમેશાં અનુકૂળતા પ્રત્યે જે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે જે દ્વેષ છે, તે રૂપ ભાવવ્યાધિને મટાડવા માટે મુનિ ભિક્ષાટનાદિકાળમાં સુધા-તૃષા પ્રત્યે નિરપેક્ષ થવા સમ્યગૂ યત્ન કરતા હોય છે. તેનાથી મુનિનો ભાવવ્યાધિ નાશ પામે છે, અને તે ભાવવ્યાધિનો નાશ થવાથી મુનિને ચિત્તની સ્વસ્થતારૂપ સુખનું વેદન થાય છે. તેથી ચિત્તની સ્વસ્થતારૂપ સુખવેદનની આગળ સુધાદિનું દુઃખ અકિંચિકર છે. ર૧૦ના અવતરણિકા : તથાદિઅવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે તપસ્વીઓને ભિક્ષાટનાદિમાં વિદ્યમાન પણ પિપાસાદિ દુઃખરૂપ થતા નથી. તે વાત દૃષ્ટાંતથી બતાવવા માટે તથાદિ' થી કહે છે ગાથા : वाहिस्स वि खयहेऊ सेविज्जंता कुणंति धिइमेव । कडुगाई विजणस्सा ईसिं दंसिंतगाऽऽरोग्गं ॥२११॥ અન્વયાર્થ : વાદિસ વ= વ્યાધિના પણ રવ = ક્ષયનો હેતુ એવાં વિન્નતા = સેવાતાં હિંમર u = થોડા આરોગ્યને વંતિમ = દેખાડતાં કુમારું = કટુકાદિ પણ નાસા =જનની થિમેવ = કૃતિને જ સુપતિ = કરે છે. ગાથાર્થ : કુષ્ઠાદિ વ્યાધિના પણ ક્ષયનું કારણ એવાં સેવન કરાતાં અને કંઇક આરોગ્યને દેખાડતાં કટુ ઔષધાદિ પણ ઔષધ લેનારની વૃતિને જ કરે છે. ટીકા : ___ व्याधेरपि-कुष्ठदेः क्षयहेतवः सेव्यमानाः कुर्वन्ति धृतिमेव कटुकादयोऽपि जनस्य ईषद् दर्शयन्त आरोग्यम्, अनुभवसिद्धमेतदिति गाथार्थः।।२११॥ * “ાથેfપ" માં “ગ' થી એ બતાવવું છે કે ભાવવ્યાધિના ક્ષયનાં હેતુભૂત પિપાસાદિ તો મુનિની વૃતિને કરે છે, પરંતુ કુષ્ઠાદિ દ્રવ્યવ્યાધિના પણ ક્ષયનાં હેતુભૂત કડવાં ઔષધાદિ પણ જનની વૃતિને કરે છે. * “છ” માં મારિ પદથી અન્ય ભયંકર વ્યાધિઓનો સંગ્રહ છે. * “દુયોજિ" માં ગતિ પદથી અપ્રિય સ્વાદવાળાં ઔષધોનું ગ્રહણ છે અને ' થી એ જ્ઞાપન કરવું છે કે વ્યાધિના ક્ષયનાં કારણ એવાં મધુર ઔષધો તો જનની વૃતિ કરે છે, પરંતુ કડવાં ઔષધો પણ જનની ધૃતિને કરે છે. For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૨૧૧-૨૧૨ ટીકાર્થ : કુષ્ઠાદિ વ્યાધિના પણ ક્ષયના હેતુરૂપ સેવાતાં થોડા આરોગ્યને દર્શાવતાં કટુકાદિ પણ=કડવાં ઔષધાદિ પણ, જનની વૃતિને જ કરે છે, આ=કટુ ઔષધાદિ પણ જનની વૃતિને કરે છે એ, અનુભવથી સિદ્ધ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : જે રીતે કોઢ વગેરે રોગથી અતિ વિહ્વળ બનેલા રોગીને કટુ ઔષધનું સેવન કરવાથી થોડું આરોગ્ય થતું દેખાય, તો કડવાં ઔષધ પણ તે ધૃતિપૂર્વક સેવે છે; કેમ કે તે રોગીને વ્યાધિની પીડા જેટલું અનિષ્ટ કડવા ઔષધમાં દેખાતું નથી; તે રીતે મુનિને પણ પોતાનામાં વર્તતી કર્મરૂપ વ્યાધિ દેખાતી હોય છે, અને તેઓ જાણતા હોય છે કે આ જીવ કર્મરૂપી વ્યાધિને કારણે સંસારમાં સર્વ કદર્થનાઓ પામે છે અને તે કર્મવ્યાધિમાં પણ મુખ્યરૂપે રાગાદિની પરિણતિરૂપ ભાવકર્મ સર્વ અનર્થોનું બીજ છે. માટે તે ભાવકર્મરૂપ રાગાદિસ્વરૂપ વ્યાધિને મટાડવા માટે ભગવાનના વચનાનુસારે આહારાદિની પ્રાપ્તિ માટે યત્ન કરવો જોઈએ, અને તે આહારાદિ પ્રાપ્ત કરતી વખતે પણ વેઠવાં પડતાં સુધા-તૃષાદિમાં ચિત્તને ક્લેશ પેદા ન થાય તે માટે યત્ન કરવો જોઈએ; અને તે માટે વિચારવું જોઈએ કે ભાવઆરોગ્યના અનન્ય ઉપાયરૂપે ભગવાને આ ભિક્ષાટનાદિની વ્યવસ્થા બતાવી છે.” મુનિને આ પ્રકારનું જ્ઞાન હોવાથી કર્મવ્યાધિને મટાડવાના ઉપાયભૂત સુધા-તૃષાદિને તેઓ ધૃતિપૂર્વક સહન કરે છે. તેથી વિદ્યમાન પણ સુધાદિ મુનિને દુઃખરૂપ તો થતાં નથી, પરંતુ તેનાથી ભાવવ્યાધિની અલ્પતા થવાને કારણે તે સુધાદિ સુખરૂપ થાય છે. ll૨૧૧al અવતરણિકા : एष दृष्टान्तः, अयमर्थोपनयःઅવતરણિકાર્ય : આ = પૂર્વગાથામાં બતાવ્યું કે, વ્યાધિનું દૃષ્ટાંત છે, અને આ = પ્રસ્તુત ગાથામાં બતાવાશે એ, અર્થોપનય છે અર્થાત્ વ્યાધિના દષ્ટાંત દ્વારા જણાવાતા પદાર્થનું યોજન છે ગાથા : इअ एएऽवि अमुणिणो कुणंति धिइमेव सुद्धभावस्स । गुरुआणासंपायणचरणाइसयं निदंसिंता ॥२१२॥ અન્વયાર્થ : રૂમ મ = અને આ રીતે ગુમાસંપાયવરફથું = ગુરુની આજ્ઞાના સંપાદન દ્વારા ચરણના અતિશયને નિર્વાણતા = દર્શાવતા એવા પ્રવિ=આ પણ = સુધાદિ પણ, સુદ્ધમાવશ્ય મુનિ = શુદ્ધભાવવાળા મુનિની થિરૂવ viતિ = કૃતિને જ કરે છે. For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ પ્રવજ્યાવિધાનવસ્તક / “કઈ દ્વાર | ગાથા ૨૧૨ ગાથાર્થ : પૂર્વગાથામાં વ્યાધિના દેખંતથી બતાવ્યું એ રીતે, ભગવાનની આજ્ઞાના પાલન દ્વારા ચારિત્રના અતિશયને બતાડતા એવા સુધાદિ પણ શુદ્ધભાવવાળા મુનિની વૃતિને જ કરે છે. ટીકા : इय = एवमेतेऽपिचक्षुदादयो मुनेः कुर्वन्ति धृतिमेव, नतुदुःखं,शुद्धभावस्य रागादिविरहितस्य, किं दर्शयन्तः? इत्याह-गुर्वाज्ञासम्पादनेन यश्चरणातिशयः संसारासारतापरिणत्या शुभाध्यवसायादिः,तदतिशयं निदर्शयन्तः सन्त इति गाथार्थः॥ २१२॥ * “ભુવાક્યો માં મર પદથી તૃષા, પરિષહ, ઉપસર્ગનો સંગ્રહ છે. * “મધ્યવસાયઃ” માં માત્ર શબ્દથી શુભધ્યાન, શુભલેશ્યા, શુભઆચરણાનો સંગ્રહ છે. ટીકાર્થ : અને આ રીતે=જે રીતે વ્યાધિના ક્ષયના હેતુભૂત કડવાં ઔષધો પણ જનની વૃતિને કરે છે એ રીતે, આ પણ=સુધાદિ પણ, શુદ્ધભાવવાળા=રાગાદિથી રહિત એવા, મુનિની ધૃતિને જ કરે છે, પરંતુ દુઃખને નહીં. શું દર્શાવતા એવા સુધાદિ મુનિની કૃતિને કરે છે? એથી કહે છે ગુરુની આજ્ઞાના સંપાદન દ્વારા સંસારની અસારતાની પરિણતિને કારણે શુભ અધ્યવસાયાદિરૂપ જે ચરણનો=ચારિત્રનો, અતિશય થાય છે, તે અતિશયને દર્શાવતા છતા સુધાદિ મુનિની વૃતિને જ કરે છે એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : - શરીરની અનુકૂળતા કે પ્રતિકૂળતા પ્રત્યે રાગાદિ ભાવો વગરના અને સંસારથી પાર પામવાના જ એક બદ્ધઅભિલાષવાળા મુનિઓ નિર્દોષ ભિક્ષામાં યત્ન કરે છે, અને ભગવાનની આજ્ઞાના પાલનને કારણે તેઓ ચારિત્રના અતિશયને પ્રાપ્ત કરે છે, તેથી ચિત્ત વિશેષ નિર્લેપ બને છે. આ પ્રકારે નિર્લેપભાવની વૃદ્ધિના અનુભવનું કારણ ભગવાનના વચનાનુસાર સુધા-તૃષાદિ પ્રત્યેની મુનિઓની ઉપેક્ષા છે. તેથી મુનિઓને દેખાતું હોય છે કે જેમ જેમ અમે ભગવાનના વચનાનુસાર ક્ષુધાતૃષાદિ વેઠીએ છીએ, તેમ તેમ અમારું ભાવઆરોગ્ય વધતું જાય છે. આથી મુનિઓ ધૃતિપૂર્વક સુધાદિ વેઠે છે, છતાં તે સુધાદિ તેઓ માટે દુઃખરૂપ બનતાં નથી, પરંતુ ભાવઆરોગ્યની વૃદ્ધિનું જ કારણ બને છે. ર૧રો. અવતરણિકા : પૂર્વગાથામાં કહ્યું કે શુદ્ધભાવવાળા મુનિને સુધાદિ પણ ધૃતિને કરે છે, પરંતુ દુઃખ પેદા કરતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે સુધાદિ અતિશયિત થાય છે ત્યારે ગમે તેવા સુખી માણસને પણ અવશ્ય પીડા થાય છે; અને કહેવાય પણ છે કે “ક્ષુધા જેવી કોઈ વેદના નથી,” તેથી શુદ્ધભાવવાળા પણ મુનિને અતિશયિત થયેલ સુધાદિ અવશ્ય આર્તધ્યાનનું કારણ બનશે. તે શંકાના નિવારણ માટે કહે છે For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૨૧૩ ગાથા : ण य तेऽवि होंति पायं अविअप्पं धम्मसाहणमइस्सा। न य एगंतेणं चिअ ते कायव्वा जओ भणियं ॥ २१३ ॥ અન્વયાર્થ : થમાહાસ્ય =અને ધર્મસાધનની મતિવાળાને તેવિ=તેઓ પણ=સુધાદિ પણ, પાયં પ્રાયઃ વિમખં નિયમા હોતિષથતા નથી; તેor fજa =અને એકાંતથી જ તેeતેઓ=સુધાદિ, ન વાયવ્વી=(સહન) કરવાના નથી; નો મયં=જે કારણથી કહેવાયેલું છે. ગાથાર્થ : ધર્મ સાધવાની મતિવાળા પ્રવજિતને સુધાદિ પણ પ્રાયઃ નક્કી પ્રાપ્ત થતા નથી; અને એકાંતે જ સુધાદિ સહન કરવાના નથી; જે કારણથી કહેવાયેલું છે. ટીકા : ___ नच तेऽपि भवन्ति प्रायः क्षुदादयः अविकल्पं मातृस्थानविरहेण धर्मसाधनमतेः प्रव्रजितस्य धर्मप्रभावादेव, न चैकान्तेनैव ते = क्षुदादयः कर्तव्या मोहोपशमादिव्यतिरेकेण, यतो भणितमिति गाथार्थः।। २१३॥ * “કોણોપરામર” માં મારિ પદથી સંયમવૃદ્ધિને અનુકૂળ એવા દેહના રક્ષણનો પરિગ્રહ છે. ટીકાર્ય : અને માતૃસ્થાનના વિરહથી=માયા વગર, ધર્મસાધનની=ધર્મને સાધવાની, મતિવાળા પ્રવ્રુજિતને ધર્મના પ્રભાવથી જ પ્રાયઃ તેઓ પણ=સુધાદિ પણ, અવિકલ્પ થતા નથી નક્કી પ્રાપ્ત થતા નથી. આમ છતાં લાભાંતરાયના ઉદયવાળા સાધુઓને સુધાદિ સહન કરવા પડે, તેથી તેઓને આર્તધ્યાન થવાની સંભાવના રહે છે. આથી ધર્મધ્યાનાદિ સંયમજીવનમાં દુષ્કર છે અને ગૃહવાસમાં સુકર છે. એ પ્રકારના પૂર્વપક્ષીના કથનના નિવારણ માટે કહે છે અને મોહના ઉપશમાદિના વ્યતિરેકથી–ઉપદમાદિ વગર એકાંતથી જ તેઓ=સુધાદિ, સહન કરવાના નથી; જે કારણથી કહેવાયું છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે જેમ રોગીને દ્રવ્યરોગના ક્ષયના હેતુભૂત એવાં કટુ ઔષધ ગ્રહણ કરવામાં પણ ધૃતિ જ રહે છે, તેમ ભાવરોગના નાશના કારણભૂત એવા સુધાદિ સહન કરવામાં પણ શુદ્ધભાવવાળા મુનિને ધૃતિ હોય છે; આમ છતાં તે સુધાદિ એકાંતે સહન કરવામાં આવે તો સંયમના યોગોનો નાશ પણ થાય અને આર્તધ્યાન દ્વારા સુધાદિ જીવની દુર્ગતિનું કારણ પણ બની શકે છે. તેથી સુધાદિ સહન કરવાના વિષયમાં પણ કેવો સ્યાદ્વાદ છે, તે સ્પષ્ટ કરતાં કહે છે For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૩ ૩૦૧ પ્રવ્રજિતને ધર્મ સિદ્ધ કરવાની એકમતિ હોય છે. તેથી સર્વ ઉચિત પ્રવૃત્તિઓમાં તે માયા વગર નિર્ણય કરે છે અને પોતાના હિતને અનુકૂળ શાસ્ત્રની આજ્ઞાને યોજવામાં માયા વગર પ્રયત્ન કરે છે. આવા સાધુ સંયમવૃદ્ધિ અર્થે ભિક્ષાટન કરે છે, ત્યારે ધર્મના પ્રભાવથી તેમને પ્રાયઃ કરીને સંયમની પુષ્ટિ કરે તેવી નિર્દોષ ભિક્ષાદિ મળી જાય છે. તેથી મુનિને સુધાદિ સહન કરવા માટે પ્રાયઃ કરીને વિકલ્પ ઊઠતો નથી. આશય એ છે કે ધર્મની સાધના કરવા માટે સાધુને આહારાદિ ગ્રહણ કરવાં આવશ્યક લાગે, ત્યારે ભિક્ષા મળશે તો સંયમવૃદ્ધિ થશે અને નહીં મળે તો તપોવૃદ્ધિ થશે” એ પ્રકારના અધ્યવસાયપૂર્વક સાધુ ભિક્ષા મેળવવા અર્થે યત્ન કરે છે અને ધર્મના પ્રભાવથી સંયમને ઉપખંભક એવા દેહને અનુકૂળ નિર્દોષ આહાર વગેરે પ્રાયઃ તેને મળી પણ જાય છે; છતાં પ્રબળ અંતરાયકર્મના ઉદયથી ધર્મ સાધવાની મતિવાળા પણ કોઈક સાધુને નિર્દોષ ભિક્ષાદિ પ્રાપ્ત ન થાય તો તેઓ જિનાજ્ઞાનુસારે સુધાદિ સહન કરીને તપની વૃદ્ધિ કરે છે. અહીં શંકા થાય કે ભિક્ષાટન કરવા છતાં પણ નિર્દોષ ભિક્ષાદિ પ્રાપ્ત નથી થતા તેવા સાધુઓને ક્યારેક અતિશય સુધાદિની વેદના થાય તો આર્તધ્યાન થવાનો પણ સંભવ રહે છે; જયારે ગૃહવાસમાં તો સુધાદિની વેદના નિવારીને ફરી ધર્મની સાધના કરી શકાય છે. માટે ગૃહવાસમાં ધર્મ સાધી શકાય, તેવી શંકાના પરિહાર માટે ગ્રંથકાર કહે છે સમાધિનો પ્રશ્ન થાય અથવા સંયમવૃદ્ધિનો પ્રશ્ન થાય ત્યારે ધર્મ સાધવાની મતિવાળા પણ નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત નહીં કરનાર સાધુઓ માયા કર્યા વગર શાસ્ત્રોક્ત યતનાપૂર્વક પંચકહાનિથી દોષિત પણ ભિક્ષા ગ્રહણ કરે છે. તેથી આવા સંયમીઓ સમાધિ ટકી શકે તેમ હોય અને નિર્દોષ ભિક્ષા મળે તેમ ન હોય તો ક્ષુધાદિ સહન કરતા હોય છે, તોપણ તેઓના ચિત્તની સ્વસ્થતા વધતી હોય છે અને સમાધિ ટકી શકે તેમ ન હોય અને નિર્દોષ ભિક્ષા ન મળે તો અપવાદથી દોષિત ભિક્ષા ગ્રહણ કરતા હોય તોપણ રાગાદિથી આકુળ ન હોવાથી તેઓના ચિત્તની સ્વસ્થતા વધતી હોય. આથી મુનિની શારીરિક સ્થિતિ એવી હોવાને કારણે સુધાદિ સહન કરવાથી મોહનો ઉપશમ થતો ન હોય કે દેહનું રક્ષણ થતું ન હોય તો મુનિ સુધાદિ સહન કરતા નથી, પરંતુ અપવાદ સેવીને પણ સુધાદિનું શમન કરે છે, અને સુધાદિ સહન કરવાથી મોહના ઉપશમાદિ થતા હોય તો સુધાદિ સહન કરે છે; અને સુધાદિના નિવર્તન દ્વારા સ્વાધ્યાયાદિથી ચિત્તની વિશુદ્ધિ થતી જણાય ત્યારે મુનિઓ સુધાદિના નિવર્તનપૂર્વક સ્વાધ્યાયાદિમાં યત્ન કરે છે; જે કારણથી શાસ્ત્રમાં કહેવાયું છે. શું કહેવાયું છે? તે વાત ગ્રંથકાર સ્વય ગાથા-૨૧૪માં કરશે. અહીં પ્રય "શબ્દનું તાત્પર્ય એ છે કે જ્યાં સુધી શરીર ધર્મની સાધનાને અનુકૂળ વર્તતું હોય ત્યાં સુધી સુધાદિને વિકલ્પ સહન કરવાનાં છે; પરંતુ શરીર સાધનાને અનુકૂળ ન રહ્યું હોય અથવા તો આયુષ્ય અલ્પ રહ્યું હોય અથવા તો દુષ્કાળાદિને કારણે સંયમની આરાધના નિર્દોષ ભિક્ષાપૂર્વક અશક્ય દેખાતી હોય તો, મહાત્માઓ પ્રાણ નાશ થાય ત્યાં સુધી વિકલ્પ વગર સુધાદિ સહન કરે છે. તેના વ્યવચ્છેદ અર્થે પ્રાયઃ શબ્દ મૂકેલો છે. ૨૧૩ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ અવતરણિકા : પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / કર્થ' દ્વાર | ગાથા ૨૧૪ किं तदित्याह - અવતરણિકાર્થ : પૂર્વગાથાના અંતે કહ્યું કે જે કારણથી શાસ્ત્રમાં કહેવાયેલું છે. ત્યાં પ્રશ્ન થાય કે શાસ્ત્રમાં કહેવાયેલું તે શું છે ? એથી કહે છે ગાથા : सोहु वो काव्वो जेण मणो मंगुलं न चिंतेइ । जेन इंदिअहाणी जेण य जोगा ण हायंति ॥ २१४॥ અન્વયાર્થ : નેળ મળો કંમુતં ન ચિત્તેફ=જેનાથી મન મંગુલ=અસુંદર, ચિંતવતું નથી, નેળ ન ફૅબિહાળી= જેનાથી ઇંદ્રિયોની હાનિ થતી નથી, નેળ ય ખોળા ળ હાયંતિ=અને જેનાથી યોગો ક્ષય પામતા નથી, મો ૪ તવો જાયો=તે જ તપ કરવો જોઇએ. * ‘દુ' વકાર અર્થમાં છે. ગાથાર્થ : જેનાથી મન અશુભ ન વિચારે, જેનાથી ઇંદ્રિયોને હાનિ ન થાય અને જેનાથી મન-વચન-કાયાના ચોગો ક્ષય ન પામે, તે જ તપ કરવો જોઇએ. ટીકા : तद्धि तपः कर्त्तव्यम् अनशनादि, येन मनो मङ्गुलम् = असुन्दरं न चिन्तयति, शुभाध्यवसायनिमित्तत्वात्कर्मक्षयस्य, तथा येन नेन्द्रियहानिः, तदभावे प्रत्युपेक्षणाद्यभावात्, येन च योगाः = चक्रवालसामाचार्यन्तर्गता व्यापारा न हीयन्त इति गाथार्थः ॥ २१४॥ ટીકાર્ય : તત્ હિ અનશનાવિ તપ: ત્ત્તવ્યમ્ તે જ અનશનાદિ તપ કરવું જોઈએ, યેન..ક્ષયસ્ય જે તપથી મન મંગુલ=અસુંદર, ચિંતવતું નથી; કેમ કે કર્મક્ષયમાં શુભ અધ્યવસાયનું નિમિત્તપણું છે. તથા...ભાવાત્ અને જે તપથી ઇન્દ્રિયોની હાનિ થાય નહીં; કેમ કે તેના=ઇન્દ્રિયોના, અભાવમાં પ્રત્યુપેક્ષણાદિનો= પ્રતિલેખનાદિની ક્રિયાનો, અભાવ છે. જેથી સંયમયોગોની વૃદ્ધિ થઇ શકતી નથી અને તેથી નિર્જરા પણ થતી નથી. યેન ... ીયન્તે અને જે તપથી યોગો= ચક્રવાલસામાચારીની અંદર રહેલા વ્યાપારો અર્થાત્ મનવચન-કાયાની ક્રિયાઓ, નાશ પામતા નથી. કૃતિ થાર્થ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૪-૨૧૫ ભાવાર્થ : કર્મક્ષય શુભ અધ્યવસાયથી થાય છે, પરંતુ બાહ્યઆચરણારૂપ તપમાત્રથી થતો નથી. તેથી ચિત્તની અસુંદરતા થાય તેવો તપ કરવાનો નિષેધ છે; કેમ કે જે તપ કરવાથી ચિત્ત સ્વાધ્યાયમાં અનુત્સાહિત થાય, ધર્મધ્યાનાદિમાં પ્રયત્ન કરવા માટે સમર્થ ન બને અને વારંવાર સુધાદિથી વ્યાકુળ થઈને તે સુધાદિના નિવર્તન કરવાના ઉપાયોમાં ચઢી જતું હોય, તેવો તપ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે. વળી, પ્રત્યુપેક્ષણાદિ સંયમની ક્રિયાઓથી જીવરક્ષામાં સમ્પયતના થાય છે અને સંયમનો પરિણામ અતિશયિત થાય છે, જેના કારણે નિર્જરાની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓની સાધક એવી ઇન્દ્રિયોની હાનિ થતી હોય, તેવો તપ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે. વળી, સાધુને સંયમની વૃદ્ધિ અને નિર્જરા માટે દશ પ્રકારની ચક્રવાલસાધુ સામાચારી પાળવાની છે અને તે સામાચારી પાળવા માટે મન-વચન-કાયાનો વ્યાપાર સુદઢ કરવાનો છે. આથી જે તપ કરવાથી શરીરની અતિશિથિલતા થવાને કારણે દેશવિધ ચક્રવાલસામાચારીને અનુકૂળ એવા મન-વચન-કાયાના વ્યાપારો શિથિલ થતા હોય, તેવો તપ કરવાનો પણ શાસ્ત્રમાં નિષેધ છે. ૨૧૪માં અવતરણિકા : ગાથા-૧૮૨ માં પૂર્વપક્ષીએ કહેલ કે સુધા-તૃષાથી પીડિત, ભટકતા સાધુ પાપના વિષય થશે, માટે પ્રવ્રયા ગ્રહણ કરવી ઉચિત નથી. તેનું નિરાકરણ કરીને ગાથા-૨૧૦ થી ૨૧૨માં ગ્રંથકારે દષ્ટાંત દ્વારા સ્થાપન કર્યું કે સુધા-તૃષાદિ સહન કરવાને કારણે ભાવઆરોગ્ય વધવાથી મુનિઓને સુખ થાય છે. ત્યાં પર કહે કે સુધાદિ સહન કરવાને કારણે જો ભાવઆરોગ્ય વધતું હોય તો મુનિએ આહાર કરવો જોઈએ નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : देहेऽवि अपडिबद्धो जो सो गहणं करेइ अन्नस्स। विहिआणुट्ठाणमिणं ति कह तओ पावविसओ त्ति ॥२१५॥ અન્વયાર્થ : નો=જે દૈવિ = દેહમાં પણ ડિવો = અપ્રતિબદ્ધ છે, તો = તે રૂ= આ વિદિમાગુટ્ટા f = વિહિત અનુષ્ઠાન છે, તિ = એથી ત્રણ દિ=અન્નનું ગ્રહણ ક્ = કરે છે. (એથી) તો = આ = સાધુ, પાવરો કેવી રીતે પાપના વિષય થાય? * “ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : જે મુનિ દેહમાં પણ પ્રતિબંધ વગરના છે, તે મુનિ “આ વિહિત અનુષ્ઠાન છે', એથી અન્નનું ગ્રહણ કરે છે. માટે કેવી રીતે પાપના વિષય થાય ? અર્થાત પાપના વિષય ન જ થાય. For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૫ ટીકા : देहेऽप्यप्रतिबद्धो यो विवेकात् स ग्रहणं करोत्यन्नस्य ओदनादेविहितानुष्ठानं (? इदं) इति, न तु लोभाद्, यतश्चैवमतः कथमसौ पापविषयः? इति नैव पापविषयः, एतेन 'कथं न पापविषय' इत्येतत् प्रत्युक्तमिति ગાથાર્થ: પારો નોંધ : મૂળગાથામાં વિશિમાકુvrfમન તિ છે, તેથી ટીકામાં પણ વિહિતાલુકાનમિતિ ને સ્થાને વિહિતાલુકાનમમિતિ હોવું જોઇએ. * “હેપ" માં ‘પ' થી એ સ્થાપન કરવું છે કે સાધુ આહારાદિમાં તો અપ્રતિબદ્ધ છે, પરંતુ દેહમાં પણ અપ્રતિબદ્ધ છે. ટીકાર્ય : દેહમાં પણ જે પ્રતિબદ્ધ છે તે સાધુ, “આ વિહિત અનુષ્ઠાન છે, એથી ઓદનાદિ અનનું વિવેકથી ગ્રહણ કરે છે, પરંતુ લોભથી નહીં; અને જે કારણથી આમ છે = “આવિહિત અનુષ્ઠાન છે એથી સાધુ અન્નનું ગ્રહણ કરે છે એમ છે, આથી આ = સાધુ, કેવી રીતે પાપનો વિષય થાય? અર્થાત્ પાપનો વિષય ન જ થાય. આના દ્વારા = ગાથા-૨૦૮ થી ૨૧૫ ના કથન દ્વારા, “સાધુ કેવી રીતે પાપનો વિષય નહીં થાય?” એ પ્રકારનું આ = ગાથા-૧૮૨ માં પૂર્વપક્ષીએ કરેલ કથન, પ્રત્યુક્ત = ઉત્તર અપાયેલું, થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૨૦૮ થી ૨૧૫માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે મુનિ અવકાશથી રહિત હોય અને સુધા-તૃષા સહન કરતા, તોપણ ભાવરોગના શમનને કારણે મુનિને સુખનો અનુભવ થાય છે. આમ છતાં વિવેકવાળા મુનિ જાણતા હોય છે કે હજી નિઃસ્પૃહતા વધારવા માટે સાધના અતિ આવશ્યક છે, અને તે સાધના આ દેહથી થઈ શકે છે; કેમ કે આ દેહનો પાત થાય તો દેવભવની પ્રાપ્તિ થવાથી સંયમની વિશેષ સાધનાનો અવરોધ થાય. આથી ભગવાને જેમ સુધા-તૃષાદિ સહન કરવાનું કહ્યું છે, તેમ સંયમની વૃદ્ધિ માટે આહારાદિ ગ્રહણ કરવાનું પણ કહ્યું છે. તેથી વિવેકવાળા મુનિ જાણે છે કે સાધના માટે ભિક્ષા ગ્રહણ કરવી તે વિહિતાનુષ્ઠાન છે અર્થાત્ ભગવાન દ્વારા વિધાન કરાયેલ પ્રવૃત્તિ છે. તેથી દેહમાં પણ પ્રતિબંધ વગર મુનિ ઓદનાદિ અન્નને ગ્રહણ કરે છે અને અન્નને પ્રતિબંધ વગર વાપરીને પુષ્ટ બનેલા દેહ દ્વારા વિશેષ આરાધના કરે છે, જેથી મુનિના ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય છે. આ રીતે મુનિને આહારાદિની પ્રાપ્તિ ન થાય ત્યારે સુધાદિ સહન કરવાથી ભાવઆરોગ્યની વૃદ્ધિ થાય છે અને આહારાદિની પ્રાપ્તિ થાય ત્યારે પણ પુષ્ટ બનેલા દેહ દ્વારા ધ્યાનાદિમાં વિશેષ યત્ન થાય છે, જેથી ઉપશમનું સુખ વિશેષ-વિશેષતર વધે છે. તેથી ગૃહવાસનો ત્યાગ કરનાર મુનિ કઈ રીતે પાપનો For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૫ પ્રવ્રયાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૫-૨૧૦ વિષય થઈ શકે ? અર્થાત્ ન જ થઈ શકે; કેમ કે મુનિ પુણ્યાનુબંધી પુણ્યને કારણે ઉત્તમ કોટિના સુખનો અનુભવ કરનાર છે. આટલા કથન દ્વારા પૂર્વપક્ષીએ ગાથા-૧૮૨ માં કહેલ કે પ્રવ્રજિત કેવી રીતે પાપનો વિષય નહીં થાય? અર્થાત્ થશે. તે કથનનું ગ્રંથકારે નિરાકરણ કર્યું. તે ૨૧૫ અવતરણિકા : વિઝ અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે દેહમાં પણ અપ્રતિબદ્ધ એવા સાધુ ઓદનાદિ અન્નનું વિવેકથી ગ્રહણ કરે છે, આથી સાધુ કઈ રીતે પાપનો વિષય બને? અર્થાતુ ન બને. એ વાતની “વિ' થી પુષ્ટિ કરે છે ગાથા : तत्थ वि अ धम्मझाणं न य आसंसा तओ असुहमेव । सव्वमिअमणुट्ठाणं सुहावहं होइ विन्नेअं ॥ २१६ ॥ અન્વયાર્થ : તા વિ મ = અને ત્યાં પણ = અન્નગ્રહણાદિમાં પણ, થમ્પફાઈ = ધર્મધ્યાન છે જય માહંસા = અને આશંસા નથી તો ય સુમેવ = અને તે કારણથી સુખ જ થાય છે. રૂટ્સ = આ રીતે = અન્નગ્રહણાદિ શાસ્ત્રજ્ઞા પ્રમાણે કરે છે એ રીતે, સઘં પુઠ્ઠાઇ સુહાવર્દ વિન્ને તોડ઼ = સર્વ અનુષ્ઠાન સુખાવહ વિશેય થાય છે. ગાથાર્થ : અન્નગ્રહણાદિમાં પણ ધર્મધ્યાન છે અને આશંસા નથી અને તે કારણથી સુખ જ થાય છે. અન્નગ્રહણાદિ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે સાધુ કરે છે એ રીતે સર્વ અનુષ્ઠાન સાધુને સુખાવહ થાય છે, એ પ્રમાણે જાણવું. ટીકા : तत्रापि च अन्नग्रहणादौ धर्मध्यानं सूत्राज्ञासम्पादनात्, न चाशंसा सर्वत्रैवाभिष्वङ्गनिवृत्तेः, यतश्चैवं ततश्च सुखमेव तत्रापि, सर्वं वस्त्रपात्रादि इय = एवमुक्तेन न्यायेन सूत्राज्ञासम्पादनादिना अनुष्ठानं साधुसम्बन्धि सुखावहं भवति विज्ञेयमिति गाथार्थः ॥ २१६ ॥ * “તત્રપિમાં “પિ' થી એ કહેવું છે કે મુનિને સ્વાધ્યાયાદિમાં તો ધર્મધ્યાન છે જ, પરંતુ ત્યાં પણ = અન્નગ્રહણાદિમાં પણ, ધર્મધ્યાન છે. * “મન્નદWITી" માં માત્ર પદથી વસ્ત્રગ્રહણ, વસતિગ્રહણાદિનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૬ * “સૂત્રાપારપ્પાનાવિના" માં માત્ર શબ્દથી સર્વત્ર અભિમ્પંગની નિવૃત્તિનું ગ્રહણ કરવાનું છે. * “વપત્રિાર” માં મારિ પદથી ભિક્ષાદિનો સંગ્રહ છે. ટીકાર્ય અને ત્યાં પણ = અન્નના ગ્રહણાદિમાં પણ, સૂત્રાજ્ઞાનું = ભગવાનની આજ્ઞાનું, સંપાદન હોવાથી ધર્મધ્યાન છે અને સર્વત્ર જ અભિવંગની નિવૃત્તિ હોવાથી આશંસા નથી; અને જે કારણથી આમ છે= અન્નગ્રહણાદિમાં ધર્મધ્યાન છે અને આશંસા નથી એમ છે, તે કારણથી, ત્યાં પણ = અન્નગ્રહણાદિમાં પણ, સુખ જ છે. આ રીતે ઉક્ત ન્યાયથી સૂત્રાશાનું સંપાદનાદિ હોવાથી સાધુ સંબંધી વસ-પાત્રાદિરૂપ સર્વ અનુષ્ઠાન સુખાવહ વિષેય થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : મુનિને સાંસારિક કોઈ પદાર્થોમાં આશંસા હોતી નથી, તેથી આહાર ગ્રહણ કરવાની કે વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવાની પણ મુનિને આશંસા નથી. આમ છતાં મુનિને પોતાનામાં પ્રગટેલા નિરાશંસ ભાવનો પૂર્ણ પ્રકર્ષ કરવાની ઈચ્છા હોય છે, જેનો ઉપાય ભગવાનની આજ્ઞા પ્રમાણેની ઉચિત પ્રવૃત્તિ છે. તેથી આહાર ગ્રહણ કરવા વગેરેની પણ ઇચ્છા નહીં હોવા છતાં સંયમની વૃદ્ધિ અર્થે દેહનું પાલન કરવાની જિનાજ્ઞાનું સ્મરણ કરીને વિધિપૂર્વક આહારગ્રહણાદિમાં મુનિ ઉપયુક્ત હોય છે. તેથી અન્નગ્રહણાદિની ક્રિયામાં પણ મુનિનું ચિત્ત ધર્મધ્યાનની વૃદ્ધિ કરે છે, જેથી અન્નગ્રહણાદિમાં પણ મુનિ સુખનો અનુભવ થાય છે. આ રીતે સાધુને વસ્ત્ર-પાત્રાદિના ગ્રહણ વગેરે સર્વ અનુષ્ઠાનો ધર્મધ્યાનની વૃદ્ધિ દ્વારા ચિત્તની સ્વસ્થતારૂપ સુખની વૃદ્ધિ કરનારાં થાય છે. ૨૧૬ll અવતરણિકા : ___ एवं भावयतः सूत्रोक्ता चेष्टा सुखदैव, तदन्यस्य तु दुःखदेति सिद्धसाध्यता, तथा चाह - અવતરણિકાર્ય : આ રીતે-ગાથા-૨૦૮ થી ર૧૬માં ગ્રંથકારે સ્થાપન કર્યું એ રીતે, ભાવન કરતા એવા સાધુને સૂત્રમાં કહેવાયેલી ચેષ્ટા=સાધુ સંબંધી ક્રિયા, સુખ દેનારી જ થાય છે. વળી તેનાથી અન્યને=આ રીતે ભાવન કરતા સાધુથી અન્ય સાધુને, અર્થાત્ જેઓ સંયમ ગ્રહણ કર્યા પછી આ પ્રકારની ભાવના કરતા નથી, શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરતા નથી અને શાસ્ત્રથી ભાવિત મતિવાળા નહીં હોવાથી અનુકૂળતાની સ્પૃહાવાળા છે, તેવા સાધુને, સૂત્રોક્ત આહારગ્રહણાદિની ચેષ્ટા દુ:ખને દેનારી છે, એથી કરીને સિદ્ધની સાધ્યતા છે, અર્થાત્ જેઓ શાસ્ત્રવચનોને ભાવતા નથી અને સૂત્રમાં કહેલી ચેષ્ટાઓ પણ કરતા નથી, પરંતુ સંયમ ગ્રહણ કરીને જેઓ મનસ્વી રીતે જીવે છે, તેવા સાધુઓના અગારવાસનો પરિત્યાગ પાપના ઉદયથી છે, એ કથન ગ્રંથકારને પણ સિદ્ધ છે અને તેને જ પૂર્વપક્ષી સાધી રહ્યો છે. તેથી ગાથા-૧૮૦ માં પૂર્વપલએ આપેડ પ્રસંગદોષમાં સિદ્ધની સાધ્યતા છે. For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કથ' દ્વાર | ગાથા ૨૧૦ અને તે રીતે કહે છે અર્થાતુ શાસ્ત્રોક્ત ચેષ્ટા નહીં કરનારને પાપના ઉદયથી સંયમ પ્રાપ્ત થયું છે, તે રીતે ગ્રંથકાર કહે છેગાથા : चारित्तविहीणस्स अभिस्संगपरस्स कलुसभावस्स। अण्णाणिणो अजा पुण सा पडिसिद्धा जिणवरेहि ॥ २१७ ॥ અન્વયાર્થ : ચરિત્તવિહીન ૩ = અને ચારિત્રથી વિહીન, અમર્સ પર = અભિન્કંગમાં પર, હનુમાવસ = કલુષ ભાવવાળા, મUUforો = અજ્ઞાનીની પુ0 = વળી ના = જે (ભિક્ષાટનાદિની ક્રિયા) છે, સા =તે નિવદં = જિનવરો વડે સિદ્ધ = પ્રતિષિદ્ધ છે. ગાથાર્થ : અને ચારિત્રથી રહિત, અભિન્કંગમાં તત્પર, કલુષિત ભાવવાળા એવા અજ્ઞાની સાધુની વળી જે ભિક્ષાટનાદિની ચેષ્ટા છે, તે ભગવાન વડે નિષેધાયેલી છે. ટીકા : चारित्रविहीनस्य द्रव्यप्रव्रजितस्याभिष्वङ्गपरस्य भिक्षादावेव कलुषभावस्य-द्वेषात्मकस्याज्ञानिनश्च मूर्खस्य या भिक्षाटनादिचेष्टा सा प्रतिकृष्टा जिनवरैः, प्रत्युत बन्धनिबन्धनमसाविति गाथार्थः।।२१७॥ * “મિક્ષાદનાષ્ટિ" માં ગરિ શબ્દથી વસ્ત્ર-પાત્રાદિનું ગ્રહણ વગેરેની ચેષ્ટાનો સંગ્રહ છે. * “મિક્ષારો" માં મારિ શબ્દથી ભિક્ષા આપનારનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય : અને ચારિત્રથી વિહીન = દ્રવ્યથી પ્રવ્રજિત, અભિન્કંગમાં પર = તત્પર, ભિક્ષાદિમાં જ દ્રષસ્વરૂપ કલુષભાવવાળા અજ્ઞાનીની = મૂર્ખની, જે ભિક્ષાટનાદિની ચેષ્ટા છે, તે જિનવરો વડે પ્રતિકૃષ્ટ છે; કેમ કે આવા સાધુની ચેષ્ટા નિર્કરાનું કારણ તો નથી, ઊલટું આ = ભિક્ષાટન વગેરેની ચેષ્ટા, બંધનું નિબંધન છે = કર્મબંધનું કારણ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૨૧૭ અવતરણિકા : તથા ત્ર - અવતરણિકાર્ય : અને તે રીતે અર્થાત પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રથી વિહીન, અભિન્કંગમાં પર, જ્યુષભાવવાળા અજ્ઞાની સાધુની ભિક્ષાટનાદિની ચેષ્ટા ભગવાને પ્રતિષધી છે તે રીતે, શું પ્રાપ્ત થાય? તે ગ્રંથકાર પ્રસ્તુત ગાથામાં બતાવે છે For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૮ ગાથા : भिक्खं अडंति आरंभसंगया अपरिसुद्धपरिणामा। दीणा संसारफलं पावाओ जुत्तमेअंतु ॥ २१८ ॥ અન્વયાર્થ : મયંકા = આરંભથી સંગત, પરિશુદ્ધપરિ =અપરિશુદ્ધ પરિણામવાળા, સી = દીન, સંસારત્ન વિવું = સંસારના ફળવાળી ભિક્ષા માટે અતિ = અટન કરે છે, ૩ = એ પીવા = પાપથી ગુ=મુક્ત છે. * “ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : આરંભથી યુક્ત, અપરિશુદ્ધ પરિણામવાળા, દીન સાધુઓ સંસારના ફળવાળી ભિક્ષા માટે ફરે છે, આવા સાધુઓની પ્રવજ્યા પાપોદયથી યુક્ત છે. ટીકા : भिक्षामटन्ति उदरभरणार्थमारम्भसङ्गताः तथा षड्जीवनिकायोपमईनप्रवृत्त्या अपरिशुद्धपरिणामाः = उक्तानुष्ठानगम्यमहामोहादिरञ्जिताः, दीनाः = अल्पसत्त्वाः, संसारफलां भिक्षां न तु सुयतिवद्दातृगृहीत्रोरपवर्गफलां, पापाद् युक्तमेतदिति एतदित्थंभूतमकुशलानुबन्धिनां पापेन भवतीति न्याय्यमेतदिति गाथार्थः॥२१८॥ * મૂળગાથાના પ્રથમ પાદમાં રહેલ મ નું યોજન સંસારત્ન સાથે છે, એ જણાવવા માટે ટીકામાં સંસારનાં પછી બીજી વાર fમાં શબ્દ મૂકેલ છે. * “મદામોદારિ" માં મારિ પદથી રાગ-દ્વેષાદિનો સંગ્રહ છે. ટીકાર્ય : તે પ્રકારે=સાધુવેશમાં જે પ્રકારે સંભવી શકે તે પ્રકારે, ષડૂજીવનિકાયના ઉપમદનની પ્રવૃત્તિ દ્વારા આરંભથી સંગતષયુક્ત, અપરિશુદ્ધ પરિણામવાળા=પૂર્વગાથામાં કહેવાયેલ અનુષ્ઠાનથી જાણી શકાય એવા મહામોહાદિથી રંગાયેલા, દીન–અલ્પ સત્ત્વવાળા, સાધુઓ ઉદરને ભરવા માટે સંસારના ફળવાળી ભિક્ષા માટે ફરે છે=ભટકે છે; પરંતુ સુયતિની જેમ ભિક્ષા દેનાર અને ગ્રહણ કરનારને અપવર્ગના ફળવાળી નહીં અર્થાત્ મોક્ષરૂપ ફળ આપે તેવી ભિક્ષા માટે ફરતા નથી. પાપથી=પાપના ઉદયથી, આ=ઉપરમાં કહેલ સર્વ, યુક્ત છે. આનાથી શું ફલિત થાય? તે સ્પષ્ટ કરે છે- અકુશલાનુબંધવાળાઓનું આવા પ્રકારનું આ=ભિક્ષાટન, પાપથી થાય છે. એથી આગંગાથા૧૮રના અંતમાં પૂર્વપક્ષીએ કહેલ કે પાપોદયથી આ સર્વ થાય છે એ કથન, ન્યાય છે=સંગત છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૨૧૮-૨૧૯ ૩૦૯ ભાવાર્થ : જે સાધુઓ ચારિત્રના પરિણામને સ્પર્યા વગર દ્રવ્યથી દીક્ષા ગ્રહણ કરનારા છે, ભિક્ષા કે વસ્ત્રપાત્રાદિમાં રાગભાવ ધારણ કરનારા છે, સારી ભિક્ષા તથા સારાં વસ્ત્રાદિ ન મળે ત્યારે પ્રાપ્ત થયેલા તે ભિક્ષાદિ પદાર્થો પ્રત્યે અને તે ભિક્ષાદિ આપનાર પ્રત્યે દ્વેષાત્મક ભાવ ધારણ કરનારા હોવાથી કલુષિત ચિત્તવાળા છે અને સંયમ શું છે, તે નહીં જાણતા હોવાથી અજ્ઞાની છે અર્થાત્ શાસ્ત્રો વાંચવા છતાં પરમાર્થને પ્રાપ્ત નહીં કરતા હોવાથી મૂર્ખ છે; તેવા સાધુઓને ભિક્ષા ગ્રહણ કરવાનો, યાચના કરીને વસતિ ગ્રહણ કરવાનો કે પાત્રાદિ ગ્રહણ કરવાનો ભગવાને નિષેધ કર્યો છે; કેમ કે તેઓના ભિક્ષાદિના ગ્રહણથી ધર્મનું લાઘવ થાય છે અને તેઓની ભિક્ષાટનાદિની ક્રિયા પણ તેઓના સંસારમાં પરિભ્રમણનું કારણ બને છે. વળી, આવા સાધુઓ પેટ ભરવા માટે ભિક્ષા ગ્રહણ કરે છે, અને સાધ્વાચારને અનુકૂળ ભિક્ષાટનની યતનાઓ કરતા નહીં હોવાથી આરંભાદિના કરણ, કરાવણ અને અનુમોદનના દોષો તેઓને પ્રાપ્ત થાય છે. તેથી તે પ્રકારના પજીવનિકાયના ઉપમદનની પ્રવૃત્તિ કરવા દ્વારા તેઓ આરંભથી યુક્ત હોય છે, અને આવા અશુદ્ધ સાધ્વાચારનું પાલન કરતા હોવાથી જાણી શકાય એવા મિથ્યાત્વાદિ ભાવોથી તેઓ રંજિત હોય છે. વળી, પેટ ભરવા માટે સાધુવેશ ગ્રહણ કરીને ભિક્ષા માટે ફરનારા જીવો સ્વભુજાબળથી ધન કમાઈને જીવનનિર્વાહ કરતાં નથી અને ભિક્ષુકની જેમ ભીખ માંગીને જીવે છે. માટે તેઓ દીન છે. આવા સાધુઓની ભિક્ષાગ્રહણાદિની પ્રવૃત્તિ પાપના ઉદયથી થાય છે અને સંસારવૃદ્ધિનું કારણ બને છે, પરંતુ સુસાધુની જેમ ભિક્ષા આપનાર અને લેનારને મોક્ષનું કારણ બનતી નથી. આથી ગ્રંથકાર કહે છે કે પૂર્વપક્ષીએ ગાથા-૧૮૦ થી કહેલ કે પાપના ઉદયથી ગૃહવાસનો પરિત્યાગ થાય છે, એ વાત આવા સાધુઓને આશ્રયીને યુક્ત છે. ર૧૮ | અવતરણિકા : कस्य पुनः कर्मणः फलमिदमित्याह - અવતરણિતાર્થ : વળી આ=પૂર્વગાથામાં બતાવેલ સંસારના ફળવાળું ભિક્ષાટન, ક્યા કર્મનું ફળ છે? એ પ્રમાણે કહે છે ગાથા : ईसिं काऊण सुहं निवाडिआ जेहिं दुक्खगहणंमि। मायाए केइ पाणी तेसिं एआरिसं होइ ॥ २१९ ॥ અન્વયાર્થ : હિં = ઇષ સુદં = સુખને પ = કરીને હિં = જેઓ વડે રે પાછી = કેટલાક પ્રાણીઓ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦. પ્રવાજ્યાવિધાનવસ્તુક | કર્થ” દ્વાર | ગાથા ૨૧૯ નયા = માયાથી દુરઉvi = દુઃખગહનમાં નિવાગા = પડાયા છે, તેહિં = તેઓને મર્સિ = આવા પ્રકારનું (પાપ) હોડું થાય છે. ગાથાર્થ : થોડું સુખ આપી જેઓ વડે કેટલાક પ્રાણીઓને મારાથી દુખગહનમાં નંખાયેલા હોય, તેઓને આવા પ્રકારનું પાપ થાય છે. ટીકા : __ईषत्कृत्वा सुखं गलप्रव्रजिताविधिपरिपालनादिना निपातिता यैर्दुःखगहने दुःखसङ्कटे मायया केचित् प्राणिन ऋजवस्तेषां सत्त्वानामीदृशं भवति ईदृक्फलदायि पापं भवतीति गाथार्थः ॥२१९॥ * “મવિધિપરિપાનનાવિના" માં મદ્દ શબ્દથી અનુકૂળ આહારાદિના દાનનું વગેરે ગ્રહણ છે. ટીકાર્ય : ગલથી પ્રવ્રજિત અને અવિધિથી પરિપાલનાદિ દ્વારા ઈષદ્ સુખને કરીને જેઓ વડે કેટલાક જુ= સરળ, પ્રાણીઓ=લોકો, માયાથી દુ:ખગહનમાં=દુઃખસંકટમાં, નંખાયા, તે જીવોને આવા પ્રકારનું થાય છે=આવા પ્રકારના અર્થાત્ જન્માંતરમાં દ્રવ્યચારિત્ર ગ્રહણ કરીને ગાથા-૨૧૮ માં બતાવેલ સંસારના ફળવાળું ભિક્ષાટન કરવું પડે એવા પ્રકારના, ફળને દેનારું પાપ થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કોઇ સાધુ કોઈ જીવને સુખના પ્રલોભનથી દીક્ષા આપે અને તેની પાસે અવિધિથી દીક્ષાનું પરિપાલન વગેરે કરાવવા દ્વારા તે દીક્ષા લેનાર શિષ્યને થોડું સુખ આપીને અવિધિના પરિપાલન વગેરેથી થયેલા પાપને કારણે તેને માયાથી ઘણા દુઃખના સંકટમાં પાડે છે. આવી રીતે માયા કરીને કેટલાક સરળ જીવોને દીક્ષા આપનાર ગુરુને આવા પ્રકારનું પાપ થાય છે, જેના કારણે ગૃહવાસને છોડીને પોતે પ્રવ્રયા ગ્રહણ કરે છે અને તે ગૃહવાસના પરિત્યાગથી આ લોકમાં પણ ભિક્ષાવૃત્તિ કરીને કષ્ટ પામે છે અને પરલોકમાં પણ દુર્ગતિઓની પરંપરા દ્વારા દુઃખો પામે છે. વળી શાસ્ત્રમાં “ગલમસ્ય” નો પ્રયોગ આવે છે અને તેનો અર્થ એ છે કે કાંટા ઉપર માંસનો ટુકડો મૂકીને માંસની લાલચ આપવા દ્વારા માછીમારો માછલાંને પકડે છે, તેમાં પ્રલોભન માટે અપાતા માંસના ટુકડાને નિ' કહેવાય છે અને તે માંસના પ્રલોભનથી પકડવામાં આવતાં માછલાંને “નમસ્ય' કહેવાય છે. તેવી રીતે ભૌતિક સુખના પ્રલોભનથી પ્રવ્રજયા આપવામાં આવતા સાધુને “પાગત' કહેવાય છે. ર૧ લા. અવતરણિકા : તથા ત્ર For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ દ્વાર | ગાથા ૨૨૦ ૩૧૧ અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે જેમણે ભૂતકાળમાં કોઈકને લાલચથી દીક્ષા આપીને દુઃખગહનમાં પાડ્યા હોય તેવા સાધુઓને આવા પ્રકારના ફળને આપનારું પાપ બંધાય છે. તે વાતને “તથા ' થી કહે છે ગાથા : चईऊण घरावासं तस्स फलं चेव मोहपरतंता। ण गिही ण य पव्वइआ संसारपयड्डगा भणिआ॥२२०॥ અન્વયાર્થ : પરવિ = ગૃહવાસને ત – વેવ = અને તેના = ગૃહવાસત્યાગના, ફળને = ત્યજીને મોહારવંતા = મોહને પરતંત્ર એવા સાધુઓ દિી ન ય પત્રફ = ગૃહી નથી અને પ્રવૃતિ નથી, સંસારપયટ્ટ મ૩િ =(પરંતુ) સંસારના પ્રવર્ધક કહેવાયા છે. ગાથાર્થ : ઘરવાસનો અને ઘરવાસત્યાગના ફળનો ત્યાગ કરીને મોહને પરતંત્ર છતા સાધુઓ ગૃહસ્થ નથી અને સાધુ નથી, પરંતુ સંસારને વધારનારા કહેવાયા છે. ટીકા : त्यक्त्वा गृहवासं दीक्षाभ्युपगमेन, तस्य फलं चैव गृहवासत्यागस्य फलं प्रव्रज्या तां च त्यक्त्वा विरुद्धासेवनेन, मोहपरतन्त्राः सन्तो, नगृहिणः प्रकटवृत्त्या तस्य त्यागात्, न च प्रव्रजिता विहितानुष्ठानाकरणात्, त एवंभूताः संसारपयड्डग त्ति संसाराकर्षकाः दीर्घसंसारिण इत्यर्थः भणितास्तीर्थकरगणधरैरिति गाथार्थः॥२२०॥ ટીકાર્ય : દીક્ષાના સ્વીકાર દ્વારા ગૃહવાસને ત્યજીને અને વિરુદ્ધના આસેવન દ્વારા તેના ફળને અર્થાત્ ગૃહવાસત્યાગનું ફળ પ્રવજ્યા અને તે પ્રવજ્યાને, ત્યજીને મોહને પરતંત્ર છતા સાધુઓ ગૃહી નથી ઘરવાળા નથી; કેમ કે તેનો ગૃહવાસનો, પ્રગટ વૃત્તિથી ત્યાગ છે; અને પ્રવૃતિ નથી=પ્રવ્રજ્યા લીધેલા નથી; કેમ કે વિહિત અનુષ્ઠાનનું અકરણ છે અર્થાત્ ભગવાને વિધાન કરેલ અનુષ્ઠાન કરતા નથી. આવા પ્રકારના તેઓ=મોહને પરતંત્ર સાધુઓ, તીર્થંકર-ગણધરો વડે સંસારના આકર્ષક દીર્ઘ સંસારવાળા, કહેવાયા છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ૨૨ના અવતરણિકા : उपसंहरन्नाह For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૨૧ અવતરણિકાર્ય : ગાથા-૧૮૦ થી ૧૮૨ માં અગારવાસનો પરિત્યાગ પાપના ઉદયથી થાય છે, એમ પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ; તેનું ગ્રંથકારે ગાથા-૧૮૫ થી અત્યાર સુધી નિરાકરણ કર્યું. હવે તેનો ઉપસંહાર કરતાં કહે છે ગાથા : एएणं चिअसेसं जं भणिअंतं पि सव्वमक्खित्तं। सुहझाणाइअभावा अगारवासंमि विण्णेअं॥२२१॥ અન્વયાર્થ : સેકં = માસં = (પૂર્વપક્ષી વડે ગાથા-૧૮૩-૧૮૪ માં) શેષ જે કહેવાયું હતું, તે પિ = તે પણ સવં=સર્વ [vi જિગ્ન = આના દ્વારા જ = ગાથા-૧૮૫ થી ૨૨૦ ના કથન દ્વારા જ, વિપત્ત વિઘો = આક્ષિપ્ત જાણવું=નિરાકરણ રૂપે ગૃહીત જાણવું; મરવામિ સુદાઈફમાવી = કેમ કે અગારવાસમાંeગૃહવાસમાં, શુભ ધ્યાનાદિનો અભાવ છે. ગાથાર્થ : પૂર્વપક્ષી વડે ગાથા-૧૮૩-૧૮૪ માં શેષ જે કહેવાયું તે પણ સર્વ ગાથા-૧૮૫ થી ૨૨૦ માં ગ્રંથકારે કરેલ નિરાકરણ દ્વારા જ નિરાકૃત જાણવું કેમ કે ગૃહવાસમાં શુભ ધ્યાનાદિનો અભાવ છે. ટીકા : एतेनैव अनन्तरोदितेन शेषमपि 'शुभध्यानाद्धर्म' इत्यादि यद् भणितं, तदपि सर्वमाक्षिप्तम् = आगृहीतं विज्ञेयमिति योगः, कुत इत्याह-शुभध्यानाद्यभावात् अगारवास इति न ह्यगारवासे उक्तवत् ‘कदा सिद्धयति दुर्ग'इत्यादिना शुभध्यानादिसम्भव इति गाथार्थः।। २२१ ॥ * “શેષ " માં “જિ' થી એ જણાવવું છે કે ગાથા-૧૮૫ થી ૨૨૦ સુધીના ગ્રંથકારના કથન દ્વારા ગાથા-૧૮૦ થી ૧૮૨ સુધીનું પૂર્વપક્ષીનું કથન તો આક્ષિપ્ત જાણવું, પરંતુ ગાથા-૧૮૩-૧૮૪નું પૂર્વપક્ષીનું શેષ કથન પણ આક્ષિપ્ત જાણવું. * “તપ” માં “ઘ' થી એ સમુચ્ચય કરવો છે કે ગાથા-૧૮૫ થી ૨૨૦ સુધીના ગ્રંથકારના કથન દ્વારા પૂર્વપક્ષીએ ગાથા ૧૮૦ થી ૧૮૨ માં જે કહ્યું હતું તે તો નિરાકૃત જાણવું, પરંતુ ગાથા-૧૮૩-૧૮૪ માં જે કહ્યું હતું તે પણ સર્વ નિરાકૃત જાણવું. * “શુભથ્થાનારિ" માં ગવ પદથી ધર્મનું ગ્રહણ છે. ટીકાર્ય : “શુભ ધ્યાનથી ધર્મ થાય છે” ઈત્યાદિરૂપ શેષ પણ જે ગાથા-૧૮૩-૧૮૪માં કહેવાયું, તે પણ સર્વ અનંતરમાં ઉદિત આના દ્વારા જ = ગાથા-૧૮૫ થી ૨૨૦માં કહેવાયેલ કથન દ્વારા જ, આક્ષિપ્ત= આગૃહીત, જાણવું. મૂળગાથાના ચોથા પાકની અંતે રહેલ વિ ' નો મૂળગાથાના બીજા પાકની અંતે રહેલ ‘વિઘત્ત' સાથે યોગ છે. For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૨૨૧-૨૨૨ કયા કારણથી શેષ પણ આના દ્વારા જ આગૃહીત છે ? એથી કરીને કહે છે- કેમ કે અગારવાસમાં શુભ ધ્યાનાદિનો અભાવ છે. આ હેતુનું કૃતિ થી તાત્પર્ય ખોલે છે- જે કારણથી ગાથા-૧૯૦-૧૯૧માં કહેવાયેલાની જેમ “દુર્ગ ક્યારે સધાશે ?” ઇત્યાદિ ચિંતા હોવાને કારણે અગારવાસમાં શુભ ધ્યાનાદિનો સંભવ નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગાથા-૧૮૦ થી ૧૮૪ માં ૫૨૫ક્ષનું સ્થાપન કરીને તે પરપક્ષનું ગ્રંથકારે ગાથા-૧૮૫ થી અત્યાર સુધી નિરાકરણ કર્યું, તેમાં સાક્ષાત્ ગાથા-૧૮૦, ૧૮૧, ૧૮૨ નું નિરાકરણ કરેલ દેખાય છે; જ્યારે ગાથા૧૮૩-૧૮૪ નું સાક્ષાત્ નિરાકરણ કરેલું દેખાતું નથી, તોપણ અર્થથી તે બે ગાથાનું ગ્રહણ થઇ જાય છે, તે વાત પ્રસ્તુત ગાથામાં બતાવે છે ગાથા-૧૯૦ માં ગ્રંથકારે બતાવેલ કે અગારવાસમાં પુણ્યના ઉદયથી વિદ્યમાન પણ ગૃહાદિમાં દૃઢ અભિષ્યંગ થાય છે, તેથી રાજા હોય તોપણ આ કિલ્લાને હું ક્યારે જીતીશ ? વગેરે વિચારણાઓ કરતો હોય છે. આ કારણે ગૃહવાસમાં શુભ ધ્યાનાદિનો સંભવ નથી, તેથી શુભ ધ્યાન કરવા માટે સર્વત્ર સ્પૃહા વગરના થઇને સંયમ ગ્રહણ કરવું ઉચિત છે. આનાથી પૂર્વપક્ષીએ ગાથા-૧૮૩-૧૮૪ માં કહેલ કે શુભ ધ્યાનથી ધર્મ થાય છે અને ગૃહવાસમાં શુભ ધ્યાનાદિ થઇ શકે છે, તેનું નિરાકરણ થઇ જાય છે; કેમ કે શુભ ધ્યાનાદિ કરવા માટે સંયમજીવન આવશ્યક છે તે વાત અત્યાર સુધીના કથનથી સ્પષ્ટ રીતે ફલિત થાય છે. I૨૨૧ અવતરણિકા : यच्चोक्तं 'परहितकरणैकरति' रित्यत्राह - અવતરણિકાર્ય : અને “પરનું હિત કરવામાં એકરતિવાળો મધ્યસ્થ જીવ ધર્મને સાધે છે”, એ પ્રકારે પૂર્વપક્ષી દ્વારા ગાથા-૧૮૪ ના ઉત્તરાર્ધમાં જે કહેવાયું, એમાં ગ્રંથકાર કહે છે ગાથા : ૩૧૩ मुत्तूण अभयकरणं परोवयारोऽवि नत्थि अण्णो त्ति । दंडिगितेणगणायं न य गिहवासे अविगलं तं ॥ २२२ ॥ અન્વયાર્થ : અમવરળ મુત્તુળ=અભયક૨ણને મૂકીને ગળો પરોવયારોવિ નસ્થિ=અન્ય પરોપકાર પણ નથી. (અહીં) વૈઽિતેિનાë=દંડિકી સ્તનકનું જ્ઞાત છે. શિવાલે ય=અને ગૃહવાસમાં તેં વિનં ન= તે અવિકલ નથી=અભયનું કરણ સંપૂર્ણ નથી. * ‘તિ’ પાદપૂર્તિ અર્થે છે. For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ” દ્વાર | ગાથા ૨૨૨ ગાથાર્થ : અભયકરણને છોડીને અન્ય પરોપકાર પણ નથી. અહીં દંડિકી ચોરનું દૃષ્ટાંત જાણવું, અને ગૃહવાસમાં અભયકરણ પરિપૂર્ણ થતું નથી. ટીકા : __ मुक्त्वाऽभयकरणमिहलोकपरलोकयोः परोपकारोऽपि नास्त्यन्य इति, अत्र दृष्टान्तमाह- दण्डिकीस्तेनकज्ञातमत्र द्रष्टव्यं, न च गृहवासेऽविकलं तद् = अभयकरणमिति गाथार्थः ॥ २२२ ॥ * “પોષારોપ" માં ‘પ' થી એ જણાવવું છે કે અભયકરણ સિવાય સ્વોપકાર તો અન્ય નથી પરંતુ પરોપકાર પણ અન્ય નથી. ટીકાર્ય : આ લોક અને પરલોકમાં અભયકરણને મૂકીને અન્ય પરોપકાર પણ નથી. રિ કથનની સમાપ્તિ અર્થક છે. અહીંsઉપરના કથનમાં, દષ્ટાંતને કહે છે- અહીં અભયકરણના વિષયમાં, દંડિકી તેનકનું જ્ઞાતાદડિકી ચોરનું ઉદાહરણ, જાણવું; અને તે અભયકરણ, ગૃહવાસમાં અવિકલ નથી=સંપૂર્ણ થતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગૃહાશ્રમમાં રત છતો પરનું હિત કરવામાં એકરતિવાળો જીવ ધર્મ સાધે છે, એમ કહેનાર પૂર્વપક્ષીની દૃષ્ટિ પૂલ હોવાથી તે એમ માને છે કે સંપત્તિ વગેરે વાળો જીવ અન્યનો પરોપકાર કરી શકે; પરંતુ તત્ત્વથી ગૃહાશ્રમમાં થતો પરોપકાર પરિપૂર્ણ પરોપકાર નથી. તો પછી વાસ્તવિક પરોપકાર શું છે? તે બતાવતાં ગ્રંથકાર કહે છે આલોક અને પરલોકમાં અભયકરણ સિવાય અન્ય કોઈ પરોપકાર નથી; અને મુનિઓ સર્વ જીવોને કોઈ જાતની પીડા કરતા નથી, તેથી મુનિ સર્વ જીવોને આલોકમાં અભય કરવા દ્વારા પરોપકાર કરે છે અને યોગ્ય જીવોને સન્માર્ગ બતાવીને પરલોકમાં પણ અભયં કરવા દ્વારા પરોપકાર કરે છે; કેમ કે મુનિ દ્વારા બનાવાયેલ સન્માર્ગને પામીને યોગ્ય જીવો દુઃખની પરંપરા પ્રાપ્ત કરતા નથી, તેથી મુનિના બળથી પરલોકમાં પણ યોગ્ય જીવોને અભયની પ્રાપ્તિ થઈ શકે છે. - જ્યારે ગૃહસ્થ તો તુચ્છ એવું ધન કે આહારાદિ આપીને પરનો ક્ષણિક ઉપકાર કરી શકે, તોપણ સંસારની વ્યવસ્થા એવી છે કે કોઈપણ પ્રવૃત્તિ કરતાં ઘણા જીવોનો સંહાર થાય અને તે સંહારથી ઘણા જીવોને ભયની પ્રાપ્તિ થાય. આથી પરલોકના વિષયમાં પણ મુનિ જેવો શ્રેષ્ઠ પરોપકાર સારા પણ ધર્મી ગૃહસ્થ કરી શકતા નથી. હવે સર્વ ઉપકારમાં આ અભયકરણ જ શ્રેષ્ઠ ઉપકાર છે, તે વાત ચોરના દૃષ્ટાંતથી ગ્રંથકાર આગળની બે ગાથામાં બતાવવાના છે. ll૨૨૨ા For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ' દ્વાર | ગાથા ૨૨૩-૨૨૪ ૩૧૫ અવતરણિકા : यच्चोक्तं परहितकरणैकरति रित्यत्र दण्डिकीस्तेनोदाहरणमेवाहઅવતરણિકાર્ય અને ગૃહાશ્રમમાં રત છતા પરનું હિત કરવામાં એકરતિવાળા ધર્મ સાધે છે, એમ જે ગાથા-૧૮૪ માં પૂર્વપક્ષી દ્વારા કહેવાયું, એમાં દંડિકી સેનના ઉદાહરણને જ કહે છેગાથા : तेणस्स वज्झनयणं विदाणग रायपत्तिपासणया। निवविन्नवणं कुणिमो उवयारं किं पि एअस्स ॥ २२३ ॥ रायाणुण्णा ण्हवणग विलेवणं भूसणं सुहाहारं । अभयं च कयं ताहि किं लटुं? पुच्छिए अभयं ॥ २२४ ॥ અન્વયાર્થ : તેનલ્સ વનયf=સ્તનનું વધ માટે નયન, વિઠ્ઠી=(ભયથી) પ્લાન એવો રાયપત્તિપાસ =રાજપત્નીઓ વડે જોવાયો, મા લિં ૩વયા મો=આનો કંઇક ઉપકાર અમે કરીએ (એ પ્રકારે) નવવિક્તવVi=નૃપને વિજ્ઞાન, યાહુ =રાજાની અનુજ્ઞા, તાર્દિકતેઓ દ્વારા=રાજપત્નીઓ દ્વારા, (ચોરનું) દવા વિન્નેવ ભૂપ સુહા = વયં=સ્નાનક, વિલેપન, ભૂષણ, સુખાકાર અને અભય કરાયું. ત્યારબાદ) હિંદ નડ્યું ?=શું સુંદર? (એ પ્રમાણે) છા=પુછાયે છતે અમચં=અભય (સુંદર છે, એમ ચોર વડે કહેવાયું.) ગાથાર્થ : રાજપુરુષો વડે ચોરનું વધ માટેનું નયન, મૃત્યુના ભયથી પ્લાન એવો ચોર રાજાની પત્નીઓ વડે જોવાયો, અમે આનો કંઇક ઉપકાર કરીએ એ પ્રમાણે રાજાને વિનંતી કરાઇ, રાજાએ અનુજ્ઞા આપી, તે રાણીઓ દ્વારા ચોરને સ્નાન, વિલેપન, ભૂષણ, સુખાહાર અને અભચ કરાયું ત્યારપછી રાણીઓ વડે ચોરને પુછાયું, શું શ્રેષ્ઠ છે? ચોરે કહ્યું કે અભય શ્રેષ્ઠ છે. ટીકા : ___ अनयोरर्थः कथानकेनैवोच्यते-वसंतउरे नयरे जियसत्तू राया, पियपत्तीहिं सद्धि निज्जूहगगओ चिट्ठइ, इओ य तेणगो वज्झो निज्जइ, सो य मच्चूभएणं विदाणगो रायपत्तीहिं दिट्ठो, कारुणिगाहिं विणत्तो रायामहाराय! कुणिमो एयस्स एयावत्थागयस्स किं पि उवगारं ति, राइणाऽणुण्णायं, तओ एगीए मिल्लवेऊण एवं पिताव पावउ त्ति चंपगतिल्लाइणा अब्भंगावेऊणण्हविओ परिहाविओ विलित्तो य दससाहस्सीएणं परिव्वएणं, अण्णाए भूसिऊणाहारादिणा भुंजाविओ अट्ठारस वि खंडप्पगारे वीससाहस्सिएणं परिव्वएणं, अण्णाए भणियं For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ” દ્વાર | ગાથા ૨૨૩-૨૨૪ महाराय! णत्थि मे विहवो जेण एयस्स उवगरेमि, राइणा भणियं-मए ठिए विहवते किं तुज्झ नत्थि? देह जं रोयति त्ति, तीए भणियं-जइ एवं ता अभयं एयस्स, इयरीहिं भणियं-मोग्गडा एसा, तीए भणियं-जं मए दिन्नं तं न तुज्झेहिं, एत्थ एसो पमाणं, पुच्छिओ तेणगो-भण किमेत्थ ल ति? तेण भणियं-सेसं ण याणामि, अभयदाणे मे चेयणा समुप्पण्ण त्ति। अतोऽभयकरणमेव परोपकार इति गाथाद्वयार्थः ॥२२३/२२४॥ ટીકાર્ય : આ બે ગાથાનો અર્થ કથાનક વડે જ કહેવાય છે- વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા પ્રિય પત્નીઓ સાથે ગવાક્ષમાં રહેલો ઊભો છે અને આ બાજુ વધ્ય એવો ચોર લઈ જવાય છે, અને મૃત્યુના ભયથી શોકાતુર એવો તે = ચોર, રાજની પત્નીઓ વડે જવાયો. કરુણાવાળી રાણીઓ વડે રાજા વિનવાયોઃ હે મહારાજા! આ અવસ્થા પામેલ આનો = ચોરનો, કંઈપણ ઉપકાર અમે કરીએ? “તિ' રાજાને રાણીઓએ કરેલ વિજ્ઞપ્તિની સમાપ્તિ અર્થક છે. રાજા વડે અનુજ્ઞા અપાઈ. ત્યારપછી એક રાણીએ મૂકાવીને આને પણ = ચોરને પણ, પ્રાપ્ત કર્યો. એ રીતે દસ હજારના પરિવ્યય વડે = ખર્ચ વડે, ચંપકતેલ વગેરેથી અભંગન કરાવીને હવડાવાયો, વસ્ત્રોથી પરિબાપન કરાવાયો અને વિલેપાયો. બીજી રાણી વડે વીસ હજારના પરિવ્યય વડે શણગારીને, અઢારે પણ ખંડપ્રકારોને આહારાદિ દ્વારા ખવડાવાયો. અન્યા વડે = બીજી રાણીથી અન્ય એવી ત્રીજી રાણી વડે, કહેવાયુંઃ હે મહારાજા ! મારી પાસે વૈભવ નથી, જેથી આનો = ચોરનો, હું ઉપકાર કરું. રાજા વડે કહેવાયુંઃ વૈભવવાળો હું સ્થિત હોતે છતે તારી પાસે શું નથી? જે રોચે છે = ગમે છે?, તે આપ. ‘ત્તિ' રાજાના કથનની સમાપ્તિ માટે છે. તે રાણી વડે કહેવાયું: જે આ પ્રમાણે છે, તો આને = ચોરને, અભય હું આપું છું. ઈતર વડે = અન્ય એવી બે રાણીઓ વડે, કહેવાયું આ મુગ્ધા છે. તેણી વડે = ત્રીજી રાણી વડે, કહેવાયું. જે મારા વડે અપાયું છે, તે તમારા બે વડે નથી અપાયું. અહીં આ = ચોર, પ્રમાણ છે. ચોર પુછાયોઃ બોલ, અહીં = અમારા ત્રણેયના દાનમાં, શું સુંદર છે? “તિ' પ્રશ્નની સમાપ્તિ અર્થે છે. તેના વડે = તે ચોર વડે, કહેવાયું શેષને હું જાણતો નથી, અભયના દાનમાં મારી ચેતના ઉત્પન્ન થઈ. “ત્તિ' દષ્ટાંતની સમાપ્તિ અર્થે છે. આથી અભયનું કરણ જ પરોપકાર છે, એ પ્રમાણે બે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પ્રસ્તુત દૃષ્ટાંતથી એ પ્રાપ્ત થાય કે સંસારમાં કોઈ પણ દુ:ખી જીવને આહાર કે ભોગસામગ્રી આપવા કરતાં અભય આપવું શ્રેષ્ઠ છે; અને મુનિ તો સર્વ જીવોને અભયદાન આપવા માટે તદ્દન નિરારંભી જીવન જીવે છે, જેના બળથી ઘણા જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય છે અને ભાવિના અનર્થોની પરંપરાથી પણ તેઓને અભય મળે છે. આથી મુનિ જેવો શ્રેષ્ઠ પરોપકાર અન્ય કોઈ કરી શકતા નથી, કેમ કે ગૃહસ્થ આરંભ-સમારંભમાં પ્રવૃત્ત હોવાથી ઘણા જીવોનો ઘાત કરે છે. વળી, પ્રથમની બે રાણીઓની જેમ ગૃહસ્થ યત્કિંચિત્ દાનાદિની ક્રિયા દ્વારા જગતના ક્ષુદ્ર જીવોને ક્ષણભર સુખ આપી શકે છે, તો પણ અભયદાન જેવું શ્રેષ્ઠ દાન ગૃહવાસમાં થઈ શકતું નથી. ૨૨૩/૨૨૪ For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૫ ૩૧૦ અવતરણિકા : गृहिणस्त्वेतदविकलं न भवतीत्याह - અવતરણિકાર્ય : ગૃહવાળાનું વળી આ = અભયદાન, અવિલ = સંપૂર્ણ, હોતું નથી, એ પ્રકારે ગ્રંથકાર કહે છે ગાથા : गिहिणो पुण संपज्जइ भोअणमित्तं पि निअमओ चेव । छज्जीवकायघाएण ता तओ कह णु लट्ठो त्ति? ॥२२५॥ અન્વયાર્થ : દિ પુછી = વળી ગૃહીનું મોમમિત્ત પિ= ભોજનમાત્ર પણ નિગમો વેવ=નિયમથી જ છબ્બીવાયથાણUT = છ અવકાયના ઘાત દ્વારા સંપwટ્ટ= પ્રાપ્ત થાય છે. તા = તે કારણથી તો= આ = ગૃહાશ્રમ, 6 જુ નો ?= ખરેખર કેવી રીતે સુંદર હોય ? * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ : ગૃહસ્થને વળી ભોજનમાત્ર પણ નિયમથી જ છ જવનિકાચના વધથી પ્રાપ્ત થાય છે. તે કારણથી ગૃહાશ્રમ ખરેખર કેવી રીતે શ્રેષ્ઠ થાય? અથતિ શ્રેષ્ઠ ન જ થાય. ટીકા : __ गृहिणः पुनः सम्पद्यते भोजनमात्रमपि, आस्तां तावदन्यद् भोगादि, नियमत एव, केनेत्याह-षड्जीवकायघातेन, यतश्चैवं ततः = तस्मादसौ = गृहाश्रमः कथं नु लष्टो ? नैव शोभन इति गाथार्थः ॥२२५॥ * “મોક"માં ગરિ પદથી ધનાદિનો સંગ્રહ છે. ટીકાર્ય વળી ગૃહીના અન્ય ભોગાદિ તો દૂર રહો, પરંતુ ભોજનમાત્ર પણ નિયમથી જ ષજીવકાયના ઘાત દ્વારા પ્રાપ્ત થાય છે. જે કારણથી આમ છે = ગૃહીની સર્વ પ્રવૃત્તિ કાયના ઘાત દ્વારા પ્રાપ્ત થાય છે એમ છે, તે કારણથી ખરેખર આ = ગૃહાશ્રમ, કેવી રીતે સુંદર હોય? અર્થાત્ સુંદર ન જ હોય, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગૃહસ્થોને ભોજનમાત્ર પણ પજીવનિકાયના ઘાતથી જ પ્રાપ્ત થઈ શકે છે, તો ભોગ, ધનાદિની પ્રાપ્તિની શું વાત કરવી? એનાથી એ પ્રાપ્ત થાય કે ગૃહસ્થની બધી પ્રવૃત્તિઓ પજીવનિકાયના વધથી For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૨૨પ-૨૨૬ થાય છે તે કારણથી ગૃહવાસ પ્રવ્રજયા કરતાં શ્રેષ્ઠ કઈ રીતે હોઈ શકે? અર્થાત્ ન જ હોઈ શકે. આનાથી પૂર્વપક્ષીએ ગાથા-૧૮૪ માં કહેલ કે સંતોષાદિ ભાવો ધારણ કરવાપૂર્વક ગૃહવાસમાં રહીને પરોપકાર કરવો જોઈએ, તેનું નિરાકરણ થઈ ગયું. // ૨૨પા અવતારણિકા : अनेन वादस्थानान्तरमपि परिहृतं द्रष्टव्यमित्येतदाह - અવતરણિતાર્થ : આના દ્વારા = ગ્રંથકારે ગાથા-૧૮૦ થી ૧૮૪ માં પૂર્વપક્ષ સ્થાપીને ગાથા-૧૮૫ થી ૨૨૫ માં તે પૂર્વપક્ષનું નિરાકરણ કર્યું એના દ્વારા, વાદસ્થાનાન્તર પણ = વાદનું અન્ય સ્થાન પણ, પરિહરાયેલ જાણવું, એ પ્રકારના કથનને કહે છેગાથા : गुरु णोऽवि कहन दोसोतवाइदुक्खंतहा करितस्स। सीसाणमेवमाइ वि पडिसिद्धं चेव एएणं ॥२२६॥ અન્વયાર્થ : રસીલા =શિષ્યોના તહ તવાફડુવરવંeતે પ્રકારે તપાદિથી દુઃખને રિંતર = કરતા એવા ગુtsa=ગુરુને પણ દર તો? = કેવી રીતે દોષ ન થાય? વારુ વિકઇત્યાદિ પણ ઘણU = આના દ્વારા=ગાથા-૧૮૫થી ૨૨૫ ના કથન દ્વારા, ડિસિદ્ધ વેવ =પ્રતિષિદ્ધ જ થાય છે. ગાથાર્થ : શિષ્યોના તે પ્રકારે તપાદિ દ્વારા દુખને કરતા એવા ગુરુને પણ કેવી રીતે દોષ ન થાય? આવા પ્રકારની કુયુક્તિઓ પણ ગાથા-૧૮૫ થી ૨૨૫ સુધીના કથન દ્વારા પ્રતિષેધ પામેલી જ થાય છે. ટીકા ? गुरोरपि-प्रव्राजकस्य कथं न दोषः तपआदिना दुःखं तथा तेन प्रकारेणानशनादिना कुर्वतः, केषामित्याहशिष्याणाम्, एवमाद्यपि कुचोद्यम्, आदिशब्दात् स्वजनवियोगादिपरिग्रहः, प्रतिषिद्धमेव एतेन अनन्तरोदितेन ग्रन्थेनेति गाथार्थः।।२२६॥ * “અંજનવિયોરિ"માં મારિ પદથી સ્વજનને થતી પીડાદિ રૂપ કુચોઘનું ગ્રહણ છે. * “ોર" માં “મા” થી એ કહેવું છે કે તે પ્રકારના તપાદિ દ્વારા શિષ્યને તો દોષ છે જ, પરંતુ શિષ્યના દુઃખને કરતા એવા ગુરુને પણ દોષ છે. કે તપમહિના' માં મારિ પદથી લોચ, વિહારાદિ સંયમજીવનનાં કષ્ટોનો સંગ્રહ છે. * “અનશનાવિના" માં માત્ર શબ્દથી પ્રકારના બાહ્ય તપનો સંગ્રહ છે. For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૨૨૬-૨૨૦ * “વ્માદ્યપિ” માં આવિ શબ્દથી સ્વજનના વિયોગાદિનો પરિગ્રહ છે અને ‘પિ' થી એ સમુચ્ચય કરવો છે કે, અનંતરોદિત ગ્રંથ દ્વારા ગાથા-૧૮૦ થી ૧૮૪ માં સ્થાપેલ પૂર્વપક્ષીની કુયુક્તિ તો પ્રતિષિદ્ધ થાય છે જ, પરંતુ શિષ્યોને તપાદિ દ્વારા દુઃખને કરતા એવા ગુરુને દોષ છે, એ પ્રકારની આદિવાળી પણ યુક્તિ પ્રતિષિદ્ધ થાય છે. ટીકા : = તે પ્રકારના અનશનાદિ તપાદિ દ્વારા શિષ્યોના દુઃખને કરતા એવા ગુરુને પણ = પ્રવ્રાજકને પણ પ્રવ્રજ્યા આપનાર સાધુને પણ, કેવી રીતે દોષ ન થાય ? એ પ્રકારની આદિવાળું પણ કુચોઘ = કુયુક્તિ, આના દ્વારા = પૂર્વમાં કહેવાયેલ ગ્રંથ દ્વારા, પ્રતિષિદ્ધ જ થાય છે. ‘“વમાર્િ''માં આવિ શબ્દથી સ્વજનના વિયોગાદિનો પરિગ્રહ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. कथमित्याह - ૩૧૯ ભાવાર્થ : ગાથા-૧૮૦ થી ૧૮૪માં પૂર્વપક્ષીએ કહેલ કે પુણ્યથી મળેલ અગારવાસનો ત્યાગ પાપના ઉદયથી થાય છે, તેથી ગૃહવાસમાં સંતોષપૂર્વક રહી પરોપકારની પ્રવૃત્તિ કરવી જોઇએ. વળી અન્ય વાદીઓ કહે છે કે સ્વજનાદિનો વિયોગ કરાવીને શિષ્યોને તપાદિ કરાવવા દ્વારા દુઃખ ઉત્પન્ન કરવું, એ બધી પ્રવૃત્તિઓ ગુરુને માટે દોષરૂપ છે, આથી પ્રવ્રજ્યા આપવી ઉચિત નથી. આ પ્રકારની અન્ય વાદીઓની કુયુક્તિઓનું પણ ગાથા-૧૮૫ થી ૨૨૫ સુધીના ગ્રંથકારના કથનથી નિરાકરણ થઇ જાય છે. II૨૨૬ા અવતરણિકા : = અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે ગાથા-૧૮૫ થી ૨૨૫ ના કથનથી અન્ય કુયુક્તિઓનું પણ નિરાકરણ થાય છે. તેથી અહીં પ્રશ્ન થાય કે આનાથી અન્યનું પણ નિરાકરણ કેવી રીતે થાય ? એથી કરીને કહે છે ગાથા : परमत्थओ न दुक्खं भावंमिऽवि तं सुहस्स हेउ त्ति । ज़ह कुसलविज्जकिरिआ एवं एअं पि नायव्वं ॥ २२७ ॥ कहं वत्ति दारं गयं ॥ અન્વયાર્થ : – પરમત્થો ન તુવલ્લું = ૫૨માર્થથી (ત૫) દુ:ખ નથી, માવમિવ = (દુ:ખનો) ભાવ હોતે છતે પણ તેં = તે = તપમાં થતું દુ:ખ, સુહÆ હે = સુખનો હેતુ છે. નદ્દ સનવિ વિનિ = જે રીતે કુશલ વૈદ્યની ક્રિયા છે, વં = એ રીતે સંપિ = આ પણ = ‘કયા પ્રકારે’ ત્તિ = એ પ્રકારનું વારં = દ્વાર નયં = ગયું = સમાપ્ત થયું. તપોનુષ્ઠાન પણ, નાયવ્યું = જાણવું. હું વા * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૨૦ ગાથાર્થ : પરમાર્થથી તપ દુખ નથી, તપમાં દુઃખ હોવા છતાં પણ તપમાં થતું તેવા પ્રકારનું દુઃખ સુખનો હેતુ છે, જે પ્રમાણે કુશલ વૈધની ક્રિયા છે, એ પ્રમાણે તપોનુષ્ઠાન પણ જાણવું ટીકા : __ परमार्थतो न दुःखं तप इत्युक्तं, भावेऽपि दुःखस्य तत्=तथा दुःखं सुखस्य हेतुरिति, निर्वृतिसाधकत्वेन, अत्र दृष्टान्तमाह-यथा कुशलवैद्यक्रिया दुःखदाऽप्यातुरस्य न वैद्यदोषाय, एवमेतदपि सांसारिकदुखमोचकं तपोऽनुष्ठानं ज्ञातव्यमिति गाथार्थः।।२२७॥ ટીકાર્ય : પૂર્વગાથામાં તપ દુઃખ છે એ પ્રમાણે કહેવાયું, તે પરમાર્થથી નથી. તપમાં દુ:ખનો ભાવ હોતે છતે પણ તે = તે પ્રકારનું દુઃખ = જે પ્રકારે તપ કરતાં થઈ શકે છે તે પ્રકારનું દુઃખ, સુખનો હેતુ છે; કેમ કે તપમાં નિવૃત્તિનું = મોક્ષનું, સાધકપણું છે. અહીં = તપ કરવામાં દુખ નથી એમાં, દાંતને કહે છે. જે રીતે આતુરને = રોગીને, દુઃખને દેનારી પણ કુશલ વૈદ્યની ક્રિયા = ચિકિત્સા, વૈદ્યના દોષ માટે નથી થતી, એ રીતે આ પણ = સંસાર સંબંધી દુઃખોથી મુકાવનાર એવું પરૂપ અનુષ્ઠાન પણ, જાણવું અર્થાત્ શિષ્યોને દુઃખ આપનાર પણ તપ કુશલ વૈદ્યરૂપી ગુરુના દોષ માટે નથી થતું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : કોઈ વાદી કહે કે શિષ્યોને તપ, લોચ વગેરે કરાવવા દ્વારા ગુરુ બીજાને દુઃખ આપે છે, આથી ગુરુને દોષની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પરમાર્થથી તપ દુઃખરૂપ નથી; કેમ કે તપ કરવાથી રાગાદિ ક્લેશો અલ્પ થવાને કારણે સુખનું વેદના થાય છે. માટે નિશ્ચયનયની દૃષ્ટિથી સુખનો અનુભવ કરાવે તેવી પ્રવૃત્તિને દુઃખ કહી શકાય નહીં. વળી, વ્યવહારનયની દૃષ્ટિથી તપ કરતી વખતે સુધાદિનું દુઃખ થતું હોવા છતાં પણ તે પ્રકારનું દુઃખ સુખનો હેતુ છે; કેમ કે તપ કરવાથી શુભ ભાવ થાય છે અને શુભ ભાવ થવાથી નિર્જરા અને પુણ્યબંધ થાય છે, તેથી તપ પરંપરાએ મોક્ષનું સાધન છે. માટે તપમાં સુધાદિનું દુ:ખ થવા છતાં પણ તે તપથી થતું દુઃખ સુખનું કારણ છે. જે રીતે કુશલ વૈદ્યની ચિકિત્સા રોગીને દુઃખ આપનારી હોવા છતાં પણ રોગીના સુખનું કારણ હોવાથી ચિકિત્સા કરાવનાર વૈદ્ય માટે દોષરૂપ નથી; એ રીતે સાંસારિક દુઃખોથી મુકાવનાર એવું તપોનુષ્ઠાન શિષ્યોને સુધાદિનું અલ્પ દુઃખ આપનારું હોવા છતાં શિષ્યના મહાન સુખનું કારણ હોવાથી શિષ્યોને તપાદિ કરાવનાર ગુરુ માટે દોષરૂપ નથી. II ૨૨૭ || અવતરણિકા : 'कथं वा' इति व्याख्यातं मूलद्वारगाथायां च प्रथमं द्वारम्, अत एवाह - For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૨૨૮ ૩૨૧ અવતરણિકાર્ય : - પ્રવ્રયાવિધાન નામની પ્રથમ વસ્તુની ગાથા-૪ રૂપ પ્રતિદ્વાર ગાથામાં બતાવેલ “સ” વગેરે પાંચ દ્વારોમાંથી ચરમ દ્વારરૂપ વાર્થ વા'એ પ્રકારનું પાંચમું દ્વાર ગાથા-૧૧૫ થી ૨૨૭ માં અને ગાથા-૨ રૂપ મૂલદ્વારગાથામાં બતાવેલ પ્રવ્રયાવિધાન વગેરે પાંચ દ્વારોમાંથી પ્રથમ દ્વાર ગાથા-૪ થી ૨૨૭ માં વ્યાખ્યાન કરાયું. આથી જ કહે છે અર્થાત્ પ્રથમ દ્વારનું નિગમન કરીને દ્વિતીય દ્વારને કહેવાની પ્રતિજ્ઞા કરતાં પ્રસ્તુત ગાથામાં કહે છેગાથા : पव्वज्जाए विहाणं एमेअंवण्णिअंसमासेणं । एत्तो पइदिणकिरियं साहूणं चेव वोच्छामि ॥ २२८ ॥ અન્વયાર્થ : i = આ રીતે આ બ્રિજ્ઞા વિદાઈ = પ્રવ્રજ્યાનું વિધાન સમારેv=સમાસથી વUિU= વર્ણવાયું. ત્તિ = આનાથી (આગળ) સાદૂઈ રેવં=સાધુઓની જ પલિિિર = પ્રતિદિનક્રિયાને વાચ્છામિ = હું કહીશ. ગાથાર્થ : આ રીતે આ પ્રવજ્યાનું વિધાન સંક્ષેપથી વર્ણવાયું. હવે પછી સાધુઓની જ પ્રતિદિનક્રિયાને હું કહીશ. ટીકા : प्रव्रज्याया विधानमिति विधिविधानम् एवमेतद् उक्तन्यायाच्च वर्णितं समासेन = सङ्क्षपेण । द्वितीयद्वारसम्बन्धायाह-अत ऊर्ध्वं प्रतिदिनक्रियां-प्रत्युपेक्षणादिरूपां साधूनामेव सम्बन्धिनी वक्ष्य इति गाथार्थः પર૨૮ાા નોંધ : ટીકામાં ન્યાયન છે, ત્યાં “a' વધારાનો ભાસે છે. ટીકાર્ય : “વિધાન’ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે કે વિધિ એ વિધાન છે, આ રીતે = ઉક્ત ન્યાયથી = ગાથા-૪ થી માંડીને અત્યાર સુધી કહેવાયું એ રીતે, આ પ્રવ્રજ્યાનું વિધાન સમાસથી = સંક્ષેપથી, વર્ણન કરાયું. પ્રથમ દ્વારનો દ્વિતીય દ્વાર સાથે સંબંધ બતાવવા માટે કહે છે- આનાથી આગળ સાધુઓના જ સંબંધવાળી પ્રત્યુપેક્ષણાદિરૂપ પ્રતિદિનક્રિયાને હું કહીશ, એ પ્રમાણે ગાથાર્થ છે. For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ગાથા ૨૨૮ ૩૨૨ ભાવાર્થ : પ્રવ્રજ્યાવિધાન નામની પ્રથમ વસ્તુનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે કે આગળમાં કથન કર્યું એ રીતે પ્રવ્રજ્યાની વિધિ સંક્ષેપથી વર્ણવાઇ. આનાથી એ ફલિત થાય કે પ્રવ્રજ્યાની વિધિ ઘણી વિસ્તારવાળી છે, છતાં દીક્ષા લેવા માટે ઉપયોગી વિધિ ગ્રંથકારે અહીં સંક્ષેપથી કહી છે. વળી પ્રથમ વસ્તુ સાથે બીજી વસ્તુનો સંબંધ જોડવા માટે ગ્રંથકાર કહે છે કે પ્રવ્રજ્યાની યથોક્ત વિધિથી પ્રવ્રુજિત થયેલ સાધુઓ સંબંધી જ પડિલેહણ વગેરે પ્રતિદિન કરવાની ક્રિયાને હું હવે પછી કહીશ. ૨૨૮॥ ॥ प्रव्रज्याविधानद्वारं समाप्तम् ॥ For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ પાના નં. લીટી નં. ૧૨ પ્રસ્તાવના ૪ ૧૧ ૧૭ ૧૪ ૧ ૧૪ ૧૭ ૧૭ ૨૨ ૫૧ ૫૩ ૭૬ ૭૮ ૯૬ ૧૨૧ ૧૨૧ ૧૭૯ ૨૨૭ ૨૨૭ ૨૪૯ ૨૪૯ ૨૬૨ ૨૬૨ ૨૬૭ ૨૭૪ ૨૭૪ ૨૮૧ ૨૮૧ ૨૮૨ ૨૮૯ ૨૯૪ ૨૯૫ ૨૯૫ ૩૦૯ ૧ ૫ ૧૨ ૧૪ ૪ ૧૦ ૨૨ ૧૬ ર ૧૭ ૨૬ ८ ૧૮ ૨૧ ૨૨ ૨૨ 2 ૧૦ ८ ૯ ૧૦ ૧૧ ૧૩ ૩ ૨૮ ૧૭ ૨ ૩ ૧૯ અશુદ્ધિ (૪) વિશુદ્ધ આલવાથી અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, દ્રવ્યોનો અને તે વ્યોમાં રહેતા સર્વ ભાવોનો તે દ્રવ્ય સાથે જેમ રૂપાદિ પણ વસ્તુઓનું નિરૂપણ શુદ્ધિ પત્રક વા વાયવા=કોના મુત્તું । બરાબર દેખાતું નથી.) અનુવર્તક ગુરુના ગુણો તે પૂર્વપક્ષીની પાપ તેનું જિનો સંબંધી ક્રિયાનું, પ્રણેત્કૃપણું હોવાથી જિનો સંબંધી ક્રિયાની પ્રરૂપણા કરનાર હોવાથી, જિનોના દ્રવ્યલિંગની પ્રતિપત્તિ હોવાથી સર્વથી મોહનીયકર્મ હોવાથી સંભાવનીય નથી ? અર્થાત્ પાપના હેતુઓ છે જ; કેમ કે સ્વજનના અકુશલાનુબંધી પુણ્યથી અવિદ્યમાન પરંતુ વિદ્યમાન પણ પ્રાપ્યિ આદિની તેને તે ઇચ્છાના વિલયાદિકરૂપ અર્થને, આશ્રયીને, તેનું ક્તિથી નિરાકરણ ઇચ્છાની વિનિધિત્તથી મુનિઓને સુખના એવા નિધન છે, તેથી અને સાધુનથે જિનવચન નિશ્ચયનયથી ઘર પણ તે ઘર છે. યુક્ત છે. II૨૧૮ શુદ્ધિ (૪) વિશુદ્ધ આલાવાથી અહીં જિન પ્રવચનમાં અથવા સંલેખના વસ્તુમાં, દ્રવ્યોનો તે દ્રવ્યોમાં રહેતા ભાવોની સાથે જેમ ઘટાદિ દ્રવ્યમાં રહેલા રૂપાદિ પક્ષ વસ્તુઓ છે તેનું નિરૂપણ વા વાયવ્વા=કોના | મુક્યું પ્રેમ કે સ્વજનના સન્મુખ આવેલા દીક્ષાર્થીને પણ, પણ દીક્ષાગ્રહણની ચૈત્યવંદનાદિ કિયાઓ) પવને સ્વીકારે છે. ક્રિયાઓ સ્વીકારે છે. ક્રિયાઓ પૂર્વક પ્રવ્રજ્યા સ્વીકારે છે. ભાવદીક્ષાનું સેવન કર્યા વગર ક્યારેક થનારો ભાવદીક્ષાના સેવનથી થનારો પરિણામ પણ થઈ અનુવર્તક ગુરુથી અન્યને થતા ગુણો તે પાપ તેનું જિનોનું પ્રોતૃપડ્યું હોવાથી જિનોના દ્રવ્યલિંગના સ્વીકારની સર્વથી મોહનીયકર્મથી સંભાવનીય નથી ? કેમ કે પૂર્વપક્ષના મતે સ્વજનના કેમ કે તારા મતે સ્વજનના સન્મુખ થયેલા દીક્ષાર્થીને પણ, પણ પવનંતે=પ્રવ્રજ્યા સ્વીકારે છે. પરિણામ પ્રાયઃ દ્રવ્ય દીક્ષા વગર થઈ અકુશલાનુબંધી પાપથી અવિદ્યમાન પરંતુ અકુશલાનુબંધી પુણ્યથી વિદ્યમાન પણ પ્રાપ્તિ આદિની તેને=ઇચ્છાના વિલયાદિકરૂપ તે અર્થને આશ્રયીને, તેનું યુક્તિથી નિરાકરણ ઇચ્છાની વિનિવૃત્તિથી મુનિઓને સુખના નિબંધન છે, તેથી પ્રસ્તુત ગાથામાં કહે છે કે અને સાધુઓને જિનવચન નિશ્ચયનયથી આત્માને રહેવાનું સ્થાન પણ તે આત્માને રહેવાનું સ્થાન છે. યુક્ત છે. ૨૧૭-૨૧૮॥ For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન (ભાગ-૧) હારમ પ્રવયા ઉથલ્મ દ્વારમ્, કેન દ્વારમાં પ્રવયા પ્રવજ્યા દાન યોગ્ય વિધિ | પ્રવજ્યા \ યોગ્ય ગુરુ વિધાનકુલક કબિન દ્વારમ પ્રવા ચોગ્ય ક્ષેત્રાદિ કેભ્યઃ હારમ પ્રવજ્યા ગ્રહણ યોગ્ય જીવો : પ્રકાશક : 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : (079) 26604911, 30911471 : મુદ્રક : સૂર્યા ઓફસેટ આંબલીગામ, સેટેલાઈટ-બોપલ રોડ, અમદાવાદ ફોન : (02717) 230366, 230112 Design by : ICON : 022-2D553213, 022-25654543 For Personal & Private Use Only