SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦. પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્ય દ્વાર | ગાથા ૯૩ અવતરણિકાર્ય : વળી સ્વજનાદિથી રહિત જીવો દીક્ષાને યોગ્ય નથી, તેમાં અન્ય યુક્તિનો વિશZ થી સમુચ્ચય કરતાં અન્ય વાદીઓ કહે છે ગાથા : मज्जंति अ ते पायं अहिअयरं पाविऊण पज्जायं । लोगंमि अ उवघाओ भोगाभावा ण चाईणो ॥ ९३॥ અન્વયાર્થ : હિયાં ન પળાવં=અને (આ લોકમાં જ) અધિકતર પર્યાયને પવિઝT=પામીને તે તેઓ= અગંભીર જીવો, પાચં=પ્રાયઃ મન્નતિ-મદ પામે છે, નોમિક ડેવલો =અને લોકમાં ઉપઘાત થાય છે, મોજમાવી વા =ભોગનો અભાવ હોવાને કારણે તેઓ) ત્યાગી નથી. ગાથાર્થ : અને આ લોકમાં જ અધિકતર પચચને પામીને રવજનાદિથી રહિત એવા અગંભીર જીવો પ્રાયઃ કરીને મદ કરે છે અને લોકમાં ઉપઘાત પામે છે, તેમ જ ભોગનો અભાવ હોવાને કારણે તેઓ ત્યાગી નથી. ટીકા : ___ माद्यन्ति च-मदं गच्छन्ति च, ते अगम्भीराः, प्रायो बाहुल्येन, अधिकतरम्= इहलोक एव शोभनतरं, प्राप्य पर्यायम्=आसाद्यावस्थाविशेषम्, अधिकश्चेहलोकेऽपि तथाविधगृहस्थपर्यायात् प्रव्रज्यापर्यायः, लोके चोपघातः क्षुद्रप्रव्रज्याप्रदानेन, तथा भोगाभावात् कारणान्न त्यागिनश्च तेऽगम्भीराः, त्यागिनश्च प्रव्रज्योक्ता, “જે દુ વાર ત્તિ યુવતિ" રૂત્યવિવરનાવિતિ થાર્થ: આ રા ટીકાર્ય : અને અધિકતર = આ લોકમાં જ શોભનતર, પર્યાયને પ્રાપ્ત કરીને = અવસ્થાવિશેષને પામીને, તેઓ = અગંભીરો, પ્રાયઃ = બહુલતાથી, મદને પામે છે. અહીં પ્રશ્ન થાય કે અગંભીર જીવો મદ પામે છે તેવો અવસ્થાવિશેષરૂપ પર્યાય કયો છે? તેથી કહે છે અને આ લોકમાં પણ તેવા પ્રકારના=ધર્મની આરાધના કરનારા, ગૃહસ્થોના પર્યાયથી પ્રવ્રયાનો પર્યાય અધિક છે, એ રૂપ અવસ્થાવિશેષસ્વરૂપ અધિકતર પર્યાયને પામીને અગંભીર સાધુઓ મદ પામે છે, એમ અન્વય છે. અને શુદ્રને પ્રવજ્યાના પ્રદાનથી લોકમાં ઉપઘાત થાય છે, અને તે પ્રકારના ભોગનો અભાવ હોવાને કારણે તે અગંભીરો ત્યાગી નથી, અને પ્રવજ્યા ત્યાગીઓની કહેવાયેલી છે; કેમ કે દશવૈકાલિકસૂત્રમાં “દુવાજી નિ વચ્ચતિ" ઈત્યાદિ વચન છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy