________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૫-૯૬
અન્વયાર્થ :
સંસારહેવમૂો સ=સંસારના હેતુભૂત આ=અવિવેક, પાવપલ્લુંમિ=પાપપક્ષમાં પવત્તો=પ્રવર્તક છે. ×મિ અત્તેિ=આ=અવિવેક, અપરિત્યક્ત થયે છતે વાત્રાળ હ્રિ ી?=બાહ્યત્યાગથી શું કરાય ?
ગાથાર્થ :
સંસારના કારણીભૂત અવિવેક પાપપક્ષમાં પ્રવર્તક છે. અવિવેકનો પરિત્યાગ નહીં થયે છતે બાહ્યત્યાગથી શું કરાય? અર્થાત્ કંઇ ન કરાય.
ટીકા :
=
संसारहेतुभूतः = संसारकारणभूतः प्रवर्त्तक एषः - अविवेकः पापपक्षे = अकुशलव्यापारे, यतश्चैवमत एतस्मिन् = अविवेके अपरित्यक्ते किं क्रियते बाह्यत्यागेन = स्वजनादित्यागेन ? इति गाथार्थः ॥९५॥
૧૪૧
ટીંકાર્ય :
સંસારના હેતુભૂત=સંસારના કારણભૂત, એવો આઅવિવેક, પાપપક્ષમાં=અકુશલવ્યાપારમાં, પ્રવર્તક છે; અને જે કારણથી આમ છે એ કારણથી અપરિત્યક્ત એવો આ હોતે છતે=અવિવેક હોતે છતે, બાહ્યત્યાગથી=સ્વજનાદિના ત્યાગથી, શું કરાય ? એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
સંસારના કા૨ણીભૂત અવિવેક જીવમાં રહેલ છે, જે જીવને અકુશલ વ્યાપારમાં પ્રવૃત્તિ કરાવે છે. તેથી બાહ્ય એવા સ્વજનાદિનો ત્યાગ કરનાર જીવ પણ સંસારના કારણીભૂત એવા અવિવેકનો ત્યાગ ન કરે, તો તેનો પાપવ્યાપાર ચાલુ રહે છે. તેથી બાહ્યત્યાગથી જીવ દીક્ષાને યોગ્ય બને છે એમ માનવું અર્થ વગરનું છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. II ૯૫ ॥
અવતરણિકા :
વિશ્વ
અવતરણિકાર્ય :
વળી બાહ્યત્યાગથી પ્રવ્રજ્યા નથી, પરંતુ અવિવેકના ત્યાગથી પ્રવ્રજ્યા છે, તેને વિશેષ રીતે બતાડવા માટે ગ્રંથકાર ‘શ્ર્ચિ’ થી સમુચ્ચય કરે છે
ગાથા :
Jain Education International
पालेइ साहुकिरिअं सो सम्मं तंमि चेव चत्तंमि ।
तभावंमि अ विहलो इअरस्स कओऽवि चाओ त्ति ॥ ९६ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org