________________
૧૬
ગાથા નં.
૩૦-૩૧.
૩૨-૧૦૮.
૩૨-૩૯.
૩૨-૩૬.
૩૦-૩૮.
૪૦-૪૧.
૪૨-૪૩.
૪૪.
૪૫-૪૮.
૪૯.
૫૦.
૫૧.
૫૨-૫૬.
૫૪.
46-50.
૫૯-૬૦.
૬૧.
.
93.
૬૪.
Jain Education International
અનુક્રમણિકા / પ્રવ્રજ્યાવિધાનવસ્તુક
પાના નં.
વિષયાનુક્રમ
અપવાદથી પ્રવ્રજ્યાદાનના અધિકારી ગુરુનું સ્વરૂપ.
"
‘મ્ય’ નામનું ત્રીજું દ્વાર .
ગુણસંપન્ન જીવો જ પ્રવ્રજ્યાગ્રહણના અધિકારી, તેની વિચારણા. પ્રવ્રજ્યા સ્વીકારવાને યોગ્ય જીવોના ૧૬ ગુણોનું વર્ણન. અપવાદથી પ્રવ્રજ્યાગ્રહણના અધિકારી જીવોનું સ્વરૂપ. પ્રવ્રજયાના દુષ્કરપણાના કારણની યુક્તિ.
ભવાભિનંદી જીવોની પ્રવ્રજ્યાગ્રહણમાં અસમર્થતાસ્થાપક યુક્તિ. ગુણસંપન્ન જીવોને પ્રવ્રજયાના અધિકારી સ્વીકારનું પ્રયોજન.
અધન્ય જીવોને પ્રવ્રજ્યાદાનમાં ગુરુને અને શિષ્યને પ્રાપ્ત થતા અનર્થો. કર્મરૂપી વ્યાધિને આશ્રયીને અસાધ્ય જીવોને પ્રવ્રજ્યાથી પણ થતી
લાભની અપ્રાપ્તિ.
પ્રવ્રજ્યાસ્વીકારને યોગ્ય જીવોની વયના પ્રમાણનું સ્વરૂપ.
આઠ વર્ષથી નાનીવયવાળા જીવોને પ્રવ્રજ્યા આપવાથી થતા દોષોનું વર્ણન. બાલજીવોને પ્રવ્રજ્યાના અનધિકારી અને ભુક્તભોગી જીવોને જ પ્રવ્રજ્યાના અધિકારી સ્વીકારમાં પૂર્વપક્ષી દ્વારા અપાતી યુક્તિઓનું વર્ણન. ભુક્તભોગી જીવોને પ્રવ્રજ્યા આપવાથી થતા ગુણોનું સ્વરૂપ.
બાલ જીવોને પ્રવ્રજ્યાના અનધિકારી અને ભુક્તભોગી જીવોને જ પ્રવ્રજ્યાના અધિકારી સ્વીકારમાં પૂર્વપક્ષી દ્વારા અપાયેલ યુક્તિઓનું ગ્રંથકાર દ્વારા કરાતું ખંડન.
ભક્તભોગી જીવોને પણ કર્મવશથી દોષોના સંભવની યુક્તિ. આઠ વર્ષથી નાની વયવાળા જીવોને પ્રવ્રજ્યાદાનના નિષેધનું પ્રયોજન. અભુક્તભોગી જીવોને યૌવન વયમાં ભોગેચ્છાના સંભવની પૂર્વપક્ષી દ્વારા અપાયેલ યુક્તિમાં વ્યભિચાર. અભુક્તભોગીઓની જેમ ચરમશરીરીઓને પણ મોહનીયકર્મ હોવાને કારણે ભોગેચ્છાનો સંભવ.
ભોગેચ્છાની સંભાવનાથી દીક્ષાની અયોગ્યતાની વિચારણામાં નવમા ગુણસ્થાનક સુધી દીક્ષાની અપ્રાપ્તિ.
For Personal & Private Use Only
૫૪-૫૭
46-953
૫-૪
46-50
૬૦-૬૨
૬૪-૬૬
glo-se
Fe-too
૧-૫
to-toto
७८
tee-co
૮૦-૮૬
૮૨-૮૩
૮૬-૯૧
૮૯-૯૧
૯૧-૯૨
૯૨-૯૩
૯૩-૯૫
૯૫-૯૯
www.jainelibrary.org