________________
પંચવસ્તુક ગ્રંથ અંતર્ગત પ્રથમ વસ્તુમાં દર્શાવાયેલા વિષયોની
અનુક્રમણિકા વિષયાનુક્રમ
ગાથા નં.
પાના નં.
૧-૯ ૧૦-૧૨
૧૨-૧૬
ન જે જે ઇ ક
૧૭-૧૮ ૧૮-૨૦
૧૮-૨૦
બ છે :
૨૦-૨૨ ૨૨-૨૩ ૨૪-૨૦
છે
૨૬-૨૦
૧૦-૩૧.
૨૮-૫૦
૧૦-૨૯.
૨૮-૫૪
મંગલાચરણ. પાંચ વસ્તુઓનાં નામો અને વસ્તુઓનાં ક્રમસ્વીકારની યુક્તિ. પાંચ વસ્તુઓમાં “વસ્તુ' શબ્દનો પારમાર્થિક અર્થ. પ્રથમ વસ્તુના પાંચ દ્વારોના નામો. “સ” નામનું પહેલું દ્વાર. “પ્રવૃન્ય’ શબ્દની વ્યુત્પત્તિ અર્થ. નામાદિ ચાર નિપાથી પ્રવ્રયાનું સ્વરૂપ. પ્રવ્રજયામાં વર્જનીય આરંભ-પરિગ્રહનું સ્વરૂપ. પ્રવ્રયાગ્રહણકાળમાં કરાતા “ત્યાગ’ શબ્દનો પારમાર્થિક અર્થ. પ્રક્વન્યા’ શબ્દના પર્યાયવાચી નામો.
ના” નામનું બીજું દ્વાર. અનુવર્તન કરવા સમર્થ હોવાથી ગુણગાન ગુરુ જ પ્રવ્રજયાદાનના અધિકારી, તેની વિચારણા. પ્રવ્રયા આપવાને યોગ્ય ગુરુના ૧૭ ગુણોનું વર્ણન. પ્રવ્રજયા આપનાર ગુરુએ વર્જવા યોગ્ય અને કરવા યોગ્ય આશયનું સ્વરૂપ. ગુણવાન ગુરુ પાસે પ્રવજ્યા સ્વીકારનાર જીવોને થતા લાભ. ગુરુની અનુવર્તનાથી શિષ્યોને થતા ગુણો. સમ્ય અનુવર્તનાથી થતું ગુરુપણાનું સાફલ્ય. શિષ્યોના અનનુપાલનથી ગુરુને પ્રાપ્ત થતા દોષો. અનુવર્તક ગુરુથી ગુરુને, શિષ્યોને અને અન્ય જીવોને પ્રાપ્ત થતા ગુણો. અનુવર્તિત શિષ્યો દ્વારા કરાતા પ્રતિષિદ્ધના સેવનમાં ભગવદજ્ઞાના સંપાદક ગુરુને થતી દોષની અપ્રાપ્તિ. અનyવર્તિત શિષ્યો દ્વારા કરાતી અપરાધની સેનામાં ભગવદાજ્ઞાના અસંપાદક ગુરુને થતી દોષની પ્રાપ્તિ.
૧૦-૧૩.
૨૮-૩૫
૧૪.
૩૫-૩૬
૧૫-૧૬.
૩૬-૩૯
૧છે.
૩૯-૪૦
૧૮-૧૯.
૪૧-૪૨
૨૦-૨૨.
૪૩-૪૫
૨૩-૨૬.
૪૫-૫૦
૨૦.
૫૧-પર
૫૨-૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org