________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૯-૮૦
૧૧૯
ગાથા :
अण्णे सयणविरहिआ इमीए जोग्ग त्ति एत्थ मण्णंति ।
सो पालणीयगो किल तच्चाए होइ पावं तु ॥७९॥ અન્વયાર્થ :
0 = અહીં = લોકમાં, સવિધ્ય = સ્વજનથી વિરહિતો બીજી = આને = પ્રવ્રજ્યાને, નોT= યોગ્ય છે, ત્તિ = એ પ્રમાણે મ00 = અન્યો મUUતિ = માને છે. (અને તેમાં યુક્તિ સ્થાપે છે-) = તે = સ્વજન, પત્નિળીયા = પાલનીય છે, વિલન = ખરેખર તત્રી = તેના = સ્વજનના, ત્યાગમાં પાવંતુ = પાપ જ રોડ = થાય છે. ગાથાર્થ :
લોકમાં રવજનથી વિરહિત જીવો પ્રવજ્યાને યોગ્ય છે, એ પ્રમાણે અન્ય વાદીઓ માને છે; અને તેમાં યુક્તિ સ્થાપે છે કે વજન પાલનીય છે, ખરેખર રવજનના ત્યાગમાં પાપ જ થાય છે. ટીકા : __ अन्ये वादिनः स्वजनविरहिताः भ्रात्रादिबन्धुवर्जिताः अस्याः प्रव्रज्याया योग्या इति एवं अत्र= लोके मन्यन्ते, कया युक्त्येति तां युक्तिं उपन्यस्यति, सः स्वजनः पालनीयो=रक्षणीयः, किल तत्त्यागे =સ્વનનત્યાનો મવતિ પાપતિ થાર્થ: ૭૨ ટીકાર્ય :
અહીં=લોકમાં, સ્વજનથી વિરહિતો=ભાઈ વગેરે બંધુઓથી વર્જિતો, આને=પ્રવજ્યાને, યોગ્ય છે, એ પ્રમાણે અન્ય વાદીઓ માને છે. કઈ યુક્તિ વડે આવું માને છે? એથી કરીને તે યુક્તિને ઉપસ્થાપે છે બતાવે છે- તે= સ્વજન, પાલવા યોગ્ય છે=રક્ષવા યોગ્ય છે, તેના ત્યાગમાં સ્વજનના ત્યાગમાં, ખરેખર પાપ જ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ગાથા :
सोगं अकंदण विलवणं च जं दुक्खिओ तओ कुणइ।
सेवइ जं च अकज्जं तेण विणा तस्स सो दोसो ॥८०॥ અન્વયાર્થ : | સુવિમgો=દુઃખિત દુઃખી થયેલા, તમો=આ=સ્વજન, નં=જે તો કશોક, મÉT=આક્રંદન, વિવા=વિલપન, ર=અને તાડનાદિ $=કરે છે, તે વિUT ==અને તેના વિના=પ્રવ્રજયાભિમુખ થયેલ પાલક વગર, ગં =જે અકાર્ય એવડું=સેવે છે, તો રોણો =એ દોષ તસ=એનેકસ્વજનને છોડીને પ્રવજ્યા સ્વીકારનારને, થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org