________________
૨૦૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૫-૧૪૬ ટીકાર્ય :
તપશ્ચનોવોત્તમવિશ્વાસપ્રદીનોત્તરવાશિષ્ય વંદનંદાપતિ તેનાથી પછી અર્થાત્ લોકોત્તમાદિને =ભગવાનને અને સાધુ આદિને, વાસક્ષેપ આપવાના ઉત્તરકાલને વિષે, શિષ્યને જ ગુરુ વંદન અપાવે છેઃ વાંદણાં લેવડાવે છે.
વન્તત્વાર્થસ્થાનેસ્થિતઃ સ તોડી ક્ષઃ તતઃ=તખ્તાં મUતિ વંદન કરીને, ઊર્ધ્વસ્થાનથી રહેલો છતો તે = ઊભો રહેલો જેને સામાયિક ઉચ્ચરાવ્યું છે કે, આશિષ ત્યાર પછી ગુરુને કહે છે. વિમિત્યાર -શું કહે છે? એથી કરીને કહે છે
હિંમUતિ -પતસંહિત્ત “કંઈ હું કહું છું, એને સંદિશો = એની તમે આજ્ઞા આપો,”એમ શિષ્ય ગુરુને કહે છે. રૂતિ ગાથાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૪પા ગાથા :
वंदित्तु पवेयह भणइ गुरू वंदिउं तओ सेहो।
अद्धावणयसरीरो उवउत्तो अह इमं भणइ ॥१४६॥ અન્વયાર્થ :
વંવિનું પદ = વંદન કરીને પ્રવેદન કર, ગુરૂ મારૂ = (એ પ્રમાણે) ગુરુ કહે છે. તો વંવિવું = ત્યારપછી વંદીને સદ્ધીવUTયરી = અર્ધ અવનત શરીરવાળો વત્તો મેદો = ઉપયુક્ત એવો શૈક્ષ વદ = તરત રૂ = આ = આગળમાં કહેવાશે એ, મvi$ = કહે છે. ગાથાર્થ :
“વંદન કરીને તું કહે”, એ પ્રમાણે ગુરુ કહે છે. ત્યારપછી વંદન કરીને અર્ધ નમેલ શરીરવાળો, ઉપયુક્ત એવો શિષ્ય તરત આગળમાં કહેવાશે એ ગુરુને કહે છે. ટીકા :
वन्दित्वा प्रवेदय = कथयेति भणति गुरुः, वन्दित्वा ततः तदनन्तरं शिष्यकः अर्द्धावनतशरीरः सन्नुपयुक्तोऽथ = अनन्तरमिदं = वक्ष्यमाणलक्षणं भणतीति गाथार्थः ॥१४६॥ ટીકાર્થ :
“વંદન કરીને પ્રવેદન કર=કથન કર” એ પ્રમાણે ગુરુ બોલે છે. ત્યારપછી અર્ધ નમાવેલ શરીરવાળો, ઉપયુક્ત છતો શિષ્ય હવે તરત, આ=કહેવાનાર સ્વરૂપવાળું, કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું એ પ્રમાણે ગુરુ પાસે શિષ્ય કંઈક કહેવાની અનુજ્ઞા માંગે ત્યારે ગુરુ કહે કે “વંદન કરીને તું કથન કર.” ત્યારપછી શિષ્ય કંઈક માથું નમાવીને, અત્યંત ઉપયોગવાળો થઈને ગુરુને આગળની ગાથામાં કહેવાશે તે કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org