________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૪
અવતરણિકા :
आद्यद्वारावयवार्थाभिधित्सयैवाह -
અવતરણિકાર્ય :
ગાથા-૨ માં પાંચ વસ્તુઓનાં નામો બતાવ્યાં અને ગાથા-૩માં સ્થૂલ વ્યવહારનયથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિનાવિધાનાદિ પણ વસ્તુઓ છે તેમાં સ્થાપન કર્યું. છતાં તત્ત્વથી આ પાંચ વસ્તુઓનું નિરૂપણ કરવું છે, તેથી તે પાંચ વસ્તુરૂપ પાંચ દ્વારોમાંથી આદ્ય દ્વારના અવયવાર્થને કહેવાની ઇચ્છાથી જ કહે છે અર્થાત્ પ્રવજ્યાવિધાન નામના પ્રથમ દ્વારના અવાજોર પદાર્થો બતાવે છે
ગાથા :
पव्वज्ज पढमदारं सा केणं केसि कम्मि व कहं वा।
दायव्व त्ति निरुच्चइ समासओ आणुपुव्वीए ॥४॥दारं ॥ અન્વયાર્થ :
ત્રિજ્ઞ પઢમવારં=પ્રવ્રયા પ્રથમ વાર છે. સકતે (પ્રવ્રયા) પ રિ શક્તિ હૃ વ તાવ =કોના વડે, કોને, કયાં, કેવી રીતે આપવી જોઇએ? ઉત્ત=એ પ્રમાણે માધુપુથ્વીu=આનુપૂર્વી વડે=ક્રમ વડે, સમાલોત્રસમાસથી=સંક્ષેપથી, નિરુ બૈડું કહેવાય છે. * ‘વ’ અને ‘વા' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
પ્રવજ્યા પ્રથમ દ્વાર છે. તે પ્રવજ્યા કોના વડે, કોને, કયા ક્ષેત્રમાં, કેવી રીતે આપવી જોઇએ? એ પ્રમાણે ક્રમ વડે સંક્ષેપથી કહેવાય છે. ટીકા :
प्रव्रज्या-वक्ष्यमाणशब्दार्था प्रथमद्वारम् इह प्रकरणे प्रथमोऽधिकारः, सा नामादिभेदभिन्ना निरुच्यते, तथा केन इति किंविशिष्टेन गुरुणा दातव्यतन्निरुच्यते, तथा केभ्य इति किंविशिष्टेभ्यः शिष्येभ्यो दातव्येति, तथा कस्मिन् इति कस्मिन् वा क्षेत्रादौ, कथं वा इति केन वा प्रश्नदिप्रकारेण दातव्या इति न्यसनीया, निरुच्यते=निर्=आधिक्येन प्रकटार्थतामङ्गीकृत्योच्यते, निरुच्यते समासतः इति सङ्केपेण, न पूर्वाचार्यैरिव विस्तरेणेति, आनुपूर्व्या इति आनुपूर्व्या परिपाट्या-क्रमेणोच्यत इति गाथार्थः ॥४॥ ટીકાર્ય :
આગળમાં કહેવાનાર શબ્દના અર્થવાળી પ્રવ્રજ્યા પ્રથમ વાર છે= આ પ્રકરણમાં પ્રથમ અધિકાર છે. નામાદિ ભેદથી ભિન્ન એવી તે = પ્રવજ્યા, કહેવાય છે, તથા કોના વડે = કેવા પ્રકારના ગુરુ વડે, અપાવી જોઈએ, એ કહેવાય છે; તથા કોને = કેવા વિશિષ્ટ શિષ્યોને, આપવી જોઈએ એ, તથા ક્યાં = ક્યા ક્ષેત્રાદિમાં, કેવી રીતે = કયા પ્રશ્નાદિ પ્રકારથી, આપવી જોઈએ, એ પ્રકારે સ્થાપવા યોગ્ય છે. નિરુખ્યત્વે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org