________________
૨૦૨
પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૦ થી ૧૪૩ કાઉસ્સગ્ગ અન્નાથ ઊસસિએણ” ઈત્યાદિરૂપ સામાયિકને આરોપવાના નિમિત્તવાળા સૂત્રને બોલીને શિષ્ય સાથે કાયોત્સર્ગને કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
વળી, સંવેગી શિષ્ય આચાર્યને વંદન કરીને “હે ભગવંત! આપ ઇચ્છાપૂર્વક અને સામાયિક ઉચ્ચરાવો” એમ કહે, અને ગુરુ પણ “અમે તને સામાયિક ઉચ્ચરાવવા ઇચ્છીએ છીએ” એમ કહે. પછી સામાયિક ઉચ્ચરાવવા માટે સામાવનિમિત્તે જિ વારમાં સનસ્થ ઇત્યાદિ સૂત્ર બોલીને ગુરુ-શિષ્ય બંને સાગરવરગંભીરા સુધી લોગસ્સનો કાઉસ્સગ્ન કરે. ૧૪૦/૧૪૧ અવતરણિકા :
પુનર્જી - અવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે શિષ્યની સાથે ગુરુ કાઉસ્સગ્ન કરે છે, અને વળી આગળ શું કરે છે? તે પ્રસ્તુત ગાથામાં બતાવે છેગાથા :
लोगस्सुज्जोअगरं चिन्तिय उस्सारए असंभंतो।
नवकारेणंतप्पुव्वगंच वारे तओ तिण्णि ॥१४२॥दारं ॥ * પ્રસ્તુત ગાથામાં નવવારેvi પછી કાયોત્સર્ગ દ્વાર પૂરું થતું હોવાથી ગાથાના અંતે ‘સાર' શબ્દ મૂકેલ છે. અન્વયાર્થ :
નોકાસુન્નોરં=લોગસ્સ ઉદ્યોતકરને વિન્તિકચિતવીને મરંમંતો=અસંભ્રાન્ત (ગુરુ) નવાનવકાર દ્વારા સાર=(કાઉસગ્ગને) પારે છે, તો વ્ર=અને ત્યારપછી તપુત્ર તેના પૂર્વક=નવકારપૂર્વક, તિUિT વારે–ત્રણ વાર અવતરણિકા :
બ્રિમ્ ? ત્યાદઅવતરણિતાર્થ :
ત્રણ વાર શું? એથી કહે છે
ગાથા :
सामाइअमिह कड्डइ सीसो अणुकड्डई तहा चेव।
अप्पाणं कयकिच्चं मन्नंतो सुद्धपरिणामो ॥१४३॥ दारं ॥ * ‘ટાર' શબ્દ સામાયિકત્રયપાઠ દ્વારની સમાપ્તિ અર્થે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org