________________
૨૦૧
પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૪૦-૧૪૧ અવતરણિયાર્થ:
અષ્ટા' એ પ્રકારનું દ્વાર વ્યાખ્યાન કરાયું, હવે “સામાયિકનો કાર્યોત્સર્ગ એ પ્રકારના દ્વારને વ્યાખ્યાન કરતાં ગ્રંથકાર કહે છે
ગાથા :
वंदित्तु पुणो सेहो इच्छाकारेण समइअंमि त्ति । आरोवेह त्ति भणइ संविग्गो नवरमायरियं ॥१४०॥ इच्छामो त्ति भणित्ता सोऽवि अ सामइअरोवणनिमित्तं ।
सेहेण समं सुत्तं कड्डित्ता कुणइ उस्सग्गं ॥१४१॥ અન્વયાર્થ :
વંહિ પુત્રવળી વંદીને સંવિશે મેદોકસંવિગ્ન શૈક્ષ રૂછીનેT=ઈચ્છાપૂર્વક સિમમં મોદક મારામાં સામાયિક આરોપો, ઉત્ત=એ પ્રમાણે માયરિયં આચાર્યને નવરં મડ઼ે ફક્ત કહે છે. સોવિજ્ઞ=અને તે પણ =ગુરુ પણ, રૂમો ત્તિ =અમે ઇચ્છીએ છીએ, એ પ્રમાણે મળત્તા=બોલીને સેહેન સમં=શૈક્ષ સાથે સામરોવનિમિત્તે સુરં=સામાયિકઆરોપણના નિમિત્તવાળા સૂત્રને ફ઼િ=કહીને ૩ = કાયોત્સર્ગને કરે છે. * ગાથા-૧૪૦ ના પૂર્વાર્ધના અંતે રહેલો ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
વળી ગુરુને વંદન કરીને સંવિગ્ન શિષ્ય “ઇચ્છાપૂર્વક મારામાં સામાયિકનું આરોપણ કરો”, એમ આચાર્યને ફક્ત કહે છે, અને ગુરુ પણ “અમે ઇચ્છીએ છીએ”, એમ બોલીને શિષ્ય સાથે સામાયિકઆરોપણનિમિત્તક સૂત્રને કહીને કાઉસગ્ગ કરે છે. ટીકા :
वन्दित्वा पुनस्तदुत्तरकालं शिष्यकः इच्छाकारेण सामायिकं ममेत्यारोपयतेति भणति संविग्नः संन् नवरमाचार्यमिति गाथार्थः ॥१४०॥
इच्छम इति भणित्वा सोऽपि च गुरुःसामायिकारोपणनिमित्तं शिष्यकेण सार्द्ध सूत्र - सामायिकारोपणनिमित्तं करेमि काउस्सग्गं अन्नत्थ ऊससिएणमित्यादि, पठित्वा करोति कायोत्सर्गमिति गाथार्थः ॥१४१॥ ટીકાર્થ :
વળી ત્યારપછી વંદન કરીને સંવિગ્ન છતો શિષ્યકઇચ્છા વડે મારામાં સામાયિક આરોપણ કરો” એ પ્રમાણે આચાર્યને ફક્ત કહે છે. એ પ્રકારે ગાથાર્થ છે.
અને “અમે ઇચ્છીએ છીએ” એ પ્રમાણે કહીને તે પણ=ગુરુ પણ, “સામાયિકારોપણનિમિત્ત કરેમિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org