________________
૨૫૩
પ્રવજ્યાવિધાનવસ્તુક / “કર્થ' દ્વાર / ગાથા ૧૮૩-૧૮૪ અન્વયાર્થ :
સુક્ષા થો=શુભધ્યાનથી ધર્મ થાય છે (અને) સવ્વવિઠ્ઠી તક્ષસર્વથી વિહીન એવા તેને સર્વ ઉપકરણથી રહિત એવા પ્રવ્રુજિતને, તે શુભધ્યાન, વો ક્યાંથી હોય?નસં=જેને વ૬મહેક-ઉપખંભનો હેતુ એવું મur fપ અન્ન પણ નિર્ચે નલ્વિ=નિત્ય (મળતું) નથી. * ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
શુભધ્યાનથી ધર્મ થાય છે અને સર્વ ઉપકરણથી રહિત એવા સાધુને શુભધ્યાન ક્યાંથી હોય ? જેને શુભધ્યાનના આશ્રયભૂત શરીરના ઉપખંભનો હેતુ એવું અન્ન પણ નિત્ય મળતું નથી. ટીકા :
शुभध्यानात्=धर्मध्यानादेर्धर्म इति सर्वतन्त्रप्रसिद्धिः, सर्वविहीनस्य सर्वोपकरणरहितस्य तत्-शुभध्यानं कुतस्तस्य-प्रव्रजितस्य?, अन्नमपि भोजनमपि, आस्तां शीतत्राणादि, यस्य नित्यं सदा उचितकाले नास्ति उपष्टम्भहेतुः शुभध्यानाश्रयस्य कायस्येति गाथार्थः ॥१८३॥ * “મur f" માં “પિ' થી એ કહેવું છે કે સાધુને શરીરના ઉપખંભનો હેતુ એવું સ્થાન તો મળતું નથી, પરંતુ અન્ન પણ મળતું નથી.
ટીકાર્ય :
શુભધ્યાનથી=ધર્મધ્યાનાદિથી, ધર્મ થાય છે આત્મામાં ધર્મ પ્રગટ થાય છે, એ પ્રકારની સર્વ તંત્રમાં =સર્વ શાસ્ત્રમાં, પ્રસિદ્ધિ છે. અને સર્વથી વિહીન એવા તેને=સર્વ ઉપકરણથી રહિત એવા પ્રવ્રુજિતને, તે શુભધ્યાન, ક્યાંથી હોય? શીતત્રાણાદિકઠંડીથી રક્ષણ કરવા માટેનું સ્થાન વગેરે, તો દૂર રહો, પરંતુ જેને શુભધ્યાનનો આશ્રય એવી કાયાના ઉપખંભનો હેતુ એવું અન્ન પણ ભોજન પણ, નિત્ય સદા, ઉચિત કાળમાં મળતું નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ગાથા :
तम्हा गिहासमरतो संतुटुमणो अणाउलो धीमं । परहिअकरणिक्करई धम्मं साहेइ मज्झत्थो ॥१८४॥
અન્વયાર્થ :
તહીં–તે કારણથી=જે કારણથી શુભધ્યાનથી ધર્મ થાય છે અને ગૃહવાસનો ત્યાગ કરનાર જીવને શુભધ્યાન થઈ શકે નહિ તે કારણથી, બિહાસમરતો=ગૃહાશ્રમમાં રત, સંતુક્રમણો સંતુષ્ટ મનવાળા, માડનો=અનાકુળ, થીÉ=ધીમાન, પદિમા પરનું હિત કરવામાં એકરતિવાળા, મિક્સત્યો મધ્યસ્થ થM સાહેડ઼=ધર્મને સાધે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org