________________
પ્રવજ્યાવિધાનવસ્તુક
ગઃ
કેવા જીવોને (પ્રવ્રજયાગ્રહણના અધિકારી જીવોના ગુણો)
ગાથા-નં. ૩૨ થી ૩૬
(૧) આર્યદેશમાં ઉત્પન્ન. (૨) જાતિ અને કુલથી વિશુદ્ધ. (૩) ક્ષીણપ્રાય કર્મરૂપી મલવાળા. (૪) કર્મના ક્ષયથી થયેલ વિમલબુદ્ધિવાળા. (૫) વિમલ બુદ્ધિ હોવાથી જ સંસારસમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે ઇત્યાદિ જાણેલ સંસારના
નિર્ગુણ સ્વભાવવાળા. (૬) સંસારના નિર્ગુણપણાને જાણવાથી સંસારથી વિરક્ત થયેલા. (૭) મંદ કષાયોવાળા. (૮) અલ્પ હાસ્યાદિ નોકષાયવાળા. (૯) સુતજ્ઞા (૧૦) વિનીત. (૧૧) રાજાદિની વિરુદ્ધ નહીં કરનારા. (૧૨) રાજાદિનો દ્રોહ નહીં કરનારા. (૧૩) કલ્યાણ અંગવાળા.
(૧૪) શ્રદ્ધાવાળા.
(૧૫) સ્થિર. (૧૬) પ્રવજ્યા ગ્રહણ કરવા માટે સામેથી ઉપસ્થિત થયેલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org