________________
॥ ॐ ह्रीं श्री अहँ नमः ॥ ॥ श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥
॥ऐं नमः॥ याकिनीमहत्तराधर्मपुत्रसुगृहीतनामधेयश्रीहरिभद्रसूरिविरचितः
स्वोपज्ञशिष्यहिताव्याख्यासमेतः
"श्री पञ्चवस्तुकग्रन्थः"
॥ ॐ नम: श्रीसर्वज्ञाय ॥ ટીકાકારનું મંગલાચરણ :
प्रणिपत्य जिनं वीरं, नृसुरासुरपूजितम्। व्याख्या शिष्यहिता पञ्चवस्तुकस्य विधीयते ॥१॥
श्लोजार्थ:
નર, સુર અને અસુરથી પૂજાયેલ વીર જિનને પ્રણિપાત કરીને પંચવસ્તકની શિષ્યહિતા વ્યાખ્યાઃ ટીકા કરાય છે. अवतरशि:
इह हि पञ्चवस्तुकाख्यं प्रकरणमारब्धुकाम आचार्यः शिष्टसमयप्रतिपालनाय विजविनायकोपशान्तये प्रयोजनादिप्रतिपादनार्थं चादावेवेदं गाथासूत्रमुपन्यस्तवान् - * 'हि' प्रस्तावनामा छे.
અવતરણિકાર્ય :
અહીંeગ્રંથની રચનામાં, પંચવસ્તુક નામના પ્રકરણનો આરંભ કરવાની ઈચ્છાવાળા આચાર્યએ શિખોના સમયના–આચારના, પ્રતિપાલન માટે, વિનના વિનાયકની સમુદાયની, ઉપશાંતિ માટે અને પ્રયોજનાદિના પ્રતિપાદનના અર્થે આદિમાં જ=ગ્રંથના પ્રારંભમાં જ, આ આગળમાં કહેવાનાર, ગાથાસૂત્રનો ઉપન્યાસ કરેલ છે.
गाथा:
णमिऊण वद्धमाणं, सम्म मणवयणकायजोगेहिं। संघं च पंचवत्थुगमहक्कम कित्तइस्सामि ॥१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org