________________
૨૦
અનુક્રમણિકા | પ્રવજ્યાવિધાનવસ્તુક
ગાથા નં.
પાના નં.
૨૦૬.
૨૮૯-૨૯૦.
૨૦૮-૨૦૯.
૨૨૨૯૬
૨૧૦-૨૧૩.
૨૬-૩૦૧
૨૧૪.
૩૦૨-૩૦૩
૨૧૫-૨૧૬.
૩૦૩-૩૦૬
વિષયાનુક્રમ ગૃહવાસના પરિત્યાગને પુણ્યરૂપે સ્વીકારની યુક્તિઓ. દ્રવ્યથી અને ભાવથી ચારિત્રીને ગૃહવાસના પરિત્યાગનો સંભવ. ભાવચારિત્રીને તૃષાદિ પણ દુઃખરૂપે અસ્વીકારની યુક્તિ. સંયમને ઉપષ્ટભક જ તપ કરવાની અનુજ્ઞા. | દેહમાં પણ અપ્રતિબદ્ધ એવા મુનિને આહારગ્રહણમાં પાપની
અપ્રાપ્તિ અને ધર્મધ્યાનની પ્રાપ્તિ. દ્રવ્ય પ્રવ્રજિતની ભિક્ષાટનાદિની પ્રવૃત્તિ સંસારના ફળવાળી અને તેઓને પાપના ઉદયથી પ્રવ્રયાની પ્રાપ્તિ. દ્રવ્ય પ્રવ્રજ્યા પ્રાપ્તિના હેતુભૂત એવા પાપાનુબંધી પાપબંધના કારણો. દષ્ટાંત દ્વારા સર્વ દાનોમાં અભયદાનનો શ્રેષ્ઠરૂપે સ્વીકાર. તપને પરમાર્થથી દુઃખરૂપે અસ્વીકારની યુક્તિ.
૨૧૭-૨૧૮.
૩૦૪-૩૦૯
૨૧૯-૨૨૦.
૩૦૯-૩૧૧
૨-૨૨૪.
૩૧૩-૩૧૬
૨૦.
૩૧૯૩૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org