________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧
અન્વયાર્થ :
મળવયUક્ષયનોર્દિ = મન, વચન, કાયના યોગો વડે વૈદ્ધમાપ = વર્ધમાનસ્વામીને સંઘં = અને સંઘને સમં મિશ્રણ = સમ્યગ નમીને મહેમં = યથાક્રમે પંચવત્થ = પંચવસ્તુને વિત્તસ્મામિ =હું કીર્તીશ. ગાથાર્થ :
મન, વચન, કાયાના યોગો વડે વર્ધમાન સ્વામીને અને સંઘને સમ્યગ નમસ્કાર કરીને ક્રમ પ્રમાણે પંચવસ્તુકને હું કહીશ. ઉત્થાન :
અવતરણિકામાં કહેલ કે શિષ્ટોના આચારના પ્રતિપાલન માટે ગ્રંથકારે મંગલાચરણ કર્યું છે. ત્યાં શિષ્ટોનો આચાર શું છે અને શિષ્ટાચારના પાલન માટે ગ્રંથકારે મંગલાચરણ કેમ કરેલ છે, તે બતાવે છેટીકા : ___ तत्र शिष्टानामयं समयः, यदुत-शिष्टाः क्वचिदिष्टे वस्तुनि प्रवर्त्तमानाः सन्त इष्टदेवतानमस्कारपूर्वकं प्रवर्त्तन्त इति, अयमपि आचार्यो न हि न शिष्ट इत्यतः तत्समयपरिपालनाय, ટીકાર્ય
તત્ર' વાક્યના પ્રસ્તાવમાં છે. શિષ્ટોનો આ સમય છે=આચાર છે, જે યહુત થી બતાવે છે. શિખો કોઈ પણ ઈષ્ટ વસ્તુમાં પ્રવર્તતા છતા ઈષ્ટદેવતાના નમસ્કારપૂર્વક પ્રવર્તે છે. “તિ' શિષ્યોના આચારના કથનની સમાપ્તિ માટે છે. શિષ્ટાચાર બતાવ્યા પછી શિષ્ટાચારના પાલન માટે પ્રસ્તુત મંગલાચરણ કરવાનો હેતુ બતાવે છે
આ પણ આચાર્ય શિષ્ટ નથી જ એમ નહિ, એથી તેઓના=શિષ્ટોના, સમયના આચારના, પરિપાલન માટે, પ્રથમ ગાથામાં ગ્રંથકારે મંગલાચરણ કરેલ છે. ઉત્થાન :
અવતરણિકામાં કહેલ કે વિનોના સમૂહની શાંતિ માટે ગ્રંથકારે મંગલાચરણ કરેલ છે. તે વાતને સ્પષ્ટ કરતાં બતાવે છે
સામાન્ય રીતે પ્રશ્ન થાય કે ગ્રંથરચનામાં પોતાને વિઘ્નો દેખાતાં હોય તો વિદ્ગોના નાશ માટે મંગલાચરણ કરવું આવશ્યક છે, પરંતુ કોઈ વિપ્ન જ ઉપસ્થિત ન થયું હોય તો પછી વિનોના શમન માટે મંગલાચરણ કેમ કરવું જોઇએ? તેના સમાધાન માટે પ્રથમ કહે છેટીકા : तथा श्रेयांसि बहुविघ्नानि भवन्तीति, उक्तं च
શ્રેયાં િવવિનાના મવત્તિ મતાપિતા अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥१॥"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org