________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૬-૯૦
૧૪૩ વળી, જેઓ માત્ર બાહ્યત્યાગમાં ત્યાગની બુદ્ધિવાળા છે, તેઓ પરલોકના હિત અર્થે સ્વજન, ધનાદિનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે, બાહ્ય આચારો પણ પાળે, છતાં સમ્યફ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાના અભાવને કારણે ઉચિત પ્રવૃત્તિ કરી શકતા નથી. તેથી તેઓની બાહ્ય ક્રિયાઓ આ લોકમાં પણ કષ્ટરૂપ છે અને અવિવેકને કારણે પરલોકમાં પણ કષ્ટરૂપ છે. આથી તેઓએ ગ્રહણ કરેલ પ્રવ્રયા અહિતનું કારણ બને છે. || -૬ || અવતારણિકા :
एतदेव दर्शयतिઅવતરણિકાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે અવિવેકના ત્યાગ વગર સ્વજનાદિનો કરાયેલો પણ ત્યાગ વિફલ છે, એને જ દર્શાવે છે -
ગાથા :
दीसंति अ केइ इहं सइ तंमी बज्झचायजुत्ताऽवि ।
तुच्छपवित्ती अफलं दुहा वि जीवं करेमाणा ॥ ९७॥ અન્વયાર્થ :
તથી સ =અને તે=અવિવેક, હોતે છતે, વાયેગુત્તાવિત્રબાહ્યત્યાગથી યુક્ત પણ ડું= કેટલાક તુચ્છાવિત્તીeતુચ્છ પ્રવૃત્તિથી કુદાં વિકબંને પણ પ્રકારના નવં મન્નઃજીવિતને અફલ મUT =કરતા એવા રૂદં=અહીં=લોકમાં, રીતિ=દેખાય છે. ગાથાર્થ :
અને અવિવેક હોતે છતે બાહ્યત્યાગથી યુક્ત પણ કેટલાક જીવો તુચ્છ પ્રવૃત્તિથી, આ લોક, પરલોક બંને પણ પ્રકારના જીવિતને અફલ કરતા એવા લોકમાં દેખાય છે. ટીકા :
दृश्यन्ते च केचिदत्र-लोके, सति तस्मिन् अविवेके, बाह्यत्यागयुक्ता अपि-स्वजनादित्यागसमन्विता अपि, तुच्छप्रवृत्त्या अविवेकात् तथाविधारम्भाद्यसारप्रवृत्त्या, अफलं द्विधापि इहलोकपरलोकापेक्षया जीवितं कुर्वन्तः सन्त इति गाथार्थः॥९७॥ ટીકાર્ય :
અને તે અવિવેક, હોતે છતે બાહ્યત્યાગથી યુક્ત પણ=સ્વજનાદિના ત્યાગથી સમન્વિત પણ, કેટલાક તુચ્છ પ્રવૃત્તિથી=અવિવેકને કારણે તેવા પ્રકારની આરંભાદિ અસાર પ્રવૃત્તિથી, આ લોક અને પરલોકની અપેક્ષાએ બંને પણ પ્રકારના જીવિતને અફળફળ વગરનું, કરતા છતા અહીં=લોકમાં, દેખાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org