________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૧
ટીકાર્ય :
આ = ઉપરમાં વર્ણન કર્યું એ, ગાથાનો પ્રસ્તાવ અને સમુદાયાર્થ છે. હવે મૂળગાથામાં રહેલ અવયવોનો અર્થ કહેવાય છેભાવાર્થ :
શિષ્ટોના સમયના પાલન, વિનોના શમન અને પ્રયોજનાદિના પ્રતિપાદન માટે આ ગાથાસૂત્ર મૂકેલ છે”, એ કથન પ્રસ્તુત ગાથાનો પ્રસ્તાવ છે. વળી ગાથાના પૂર્વાર્ધથી વર્ધમાનસ્વામીને અને સંઘને નમસ્કાર કરીને ગાથાના ઉત્તરાર્ધથી પાંચ વસ્તુને કહેવાની ગ્રંથકારે પ્રતિજ્ઞા કરી, એ આખી ગાથાનો અર્થ છે. હવે ગાથાના દરેક અવયવોનો અર્થ કરે છે. ટીકા :
नत्वा = प्रणम्य, कं? इत्याह-वर्द्धमानं-वर्तमानतीर्थाधिपतिं तीर्थकरं, तस्य हि भगवत एतन्नाम; यथोक्तं'अम्मापिउसं ति वद्धमाणे' इत्यादि, कथं नत्वा ? इत्यत आह-सम्यग्मनोवाक्काययोगैः सम्यगिति प्रवचनोक्तेन विधिना, मनोवाक्काययोगैः = मनोवाक्कायव्यापारैः, अनेनैवंभूतमेव भाववन्दनं भवतीत्येतद्, ટીકાર્થ :
નમીને = પ્રણામ કરીને, કોને? એથી કહે છે
વર્તમાન તીર્થના અધિપતિ તીર્થકર એવા વર્ધમાનને નમસ્કાર કરીને હું કીર્તન કરીશ; જે કારણથી તે ભગવાનનું = વર્તમાન તીર્થના અધિપતિ તીર્થકર ભગવાનનું, આ = “વર્ધમાન'એ, નામ છે.
તેમાં યથો થી સાક્ષી આપે છે
‘પિકાં તિ વર્ણમા' = “માતા-પિતા સંબંધી વર્ધમાન ઇત્યાદિ કહેવાયું છે. કઈ રીતે નમસ્કાર કરીને? એથી કહે છે – મન, વચન અને કાયાના યોગો દ્વારા = મન, વચન અને કાયાના વ્યાપારો દ્વારા, સમ્ય = પ્રવચનમાં કહેવાયેલ વિધિપૂર્વક, નમસ્કાર કરીને. આના દ્વારા = આ કથન દ્વારા, આવા પ્રકારનું જ ભાવવંદન થાય છે, જેથી કરીને આ છે = મન, વચન, કાયાના યોગો દ્વારા સમ્યમ્ નમનનું ગ્રહણ કરેલ છે. ટીકા : __ आह च, मनोवाक्काययोगैरसम्यगपि नमनं भवतीति सम्यग्ग्रहणं; ટીકાર્ય :
અને કહે છે- મન, વચન અને કાયાના યોગો વડે અસમ્યગુ પણ નમન થાય છે, એથી મૂળગાથામાં “સમ્પનું ગ્રહણ છે. ભાવાર્થ : - કાયાથી હાથ જોડીને, વચનથી નમામિ એમ વચનપ્રયોગ કરવા દ્વારા અને હું વર્ધમાન સ્વામીને નમસ્કાર કરું છું તે પ્રકારનું મનમાં ચિંતવન કરવાથી મન, વચન અને કાયાના યોગોથી નમસ્કાર થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org