________________
પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કમિન' દ્વાર | ગાથા ૧૧૪
૧૯
ગાથા :
एसा जिणाणमाणा खित्ताईआ य कम्मुणो हुँति ।
उदयाइकारणं जं तम्हा एएसु जइअव्वं ॥११४॥ कंमि व त्ति दारं गयं ॥ અન્વયાર્થ :
નં=જે કારણથી ઉત્તારૂંક ક્ષેત્રાદિ મુળ =કર્મોના ૩યારૂવારdi=ઉદયાદિનું કારણ હુંતિ થાય છે, ત=તે કારણથી પ્રસુ=આમાં=શુદ્ધ ક્ષેત્રાદિમાં, નબૅકયત્ન કરવો જોઇએ. નિur મા =આ જિનોની આજ્ઞા છે. મિ=ક્યાં ત્તિ એ પ્રકારનું કાર=દ્વાર જયંકગયું =પૂરું થયું. *‘ા' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
જે કારણથી ક્ષેત્રાદિ કર્મોના ઉદયાદિનું કારણ બને છે, તે કારણથી શુદ્ધ ક્ષેત્રાદિમાં યત્ન કરવો જોઇએ, એવી જિનેશ્વરોની આજ્ઞા છે. ટીકા :
एषा जिनानामाज्ञा, यदुत-उक्तलक्षणेष्वेव क्षेत्रादिषु दातव्येति, क्षेत्रादयश्च कर्मणो भवन्ति उदयादिकारणं यद्=यस्मात्, यत उक्तम्
"उदयक्खयक्खओवसमोवसमा जं च कम्मुणो भणिया। दव्वं खित्तं कालं भवं च भावं च संपप्प ॥१॥"
यस्मादेवं तस्मात् एतेषु क्षेत्रादिषु यतितव्यं शुद्धेषु यत्नः कार्य इति गाथार्थः॥११४॥ ટીકાર્ય :
અષા વિનાનામાના આ જિનોની આજ્ઞા છે, જે યદુતથી બતાવે છે-૩ીતા કહેવાયેલા લક્ષણવાળા જ ક્ષેત્રાદિમાં દીક્ષા આપવી જોઈએ. ‘તિ' જિનાજ્ઞાની સમાપ્તિ અર્થે છે. તેમાં હેતુ કહે છે- ક્ષેત્રાવ: માત્ અને જે કારણથી ક્ષેત્રાદિ કર્મોના ઉદયાદિનું કારણ થાય છે. કર્મોના ઉદયાદિમાં ક્ષેત્રાદિ કારણ બને છે, તેમાં સાક્ષી આપતાં યત ૩ન્ થી કહે છે
અને જે કારણથી āવિત્ત વાતં વંર માવંત્ર સંપણ દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભવ અને ભાવને પ્રાપ્ત કરીને મુજે કર્મોના ૩૬+થઈવ+વગોવસમોવસમા ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ મળિયા કહેવાયા છે.
યસ્પર્વ... થાઈઃ જે કારણથી આમ છે=ક્ષેત્રાદિ કર્મોના ઉદયાદિનું કારણ છે એમ છે, તે કારણથી આમાં=શુદ્ધએવા ક્ષેત્રાદિમાં, યત્ન કરવો જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ll૧૧૪il. અવતરણિકા :
कस्मिन्निति व्याख्यातम्, इदानी कथं वेति व्याख्यायते, कथंकेन प्रकारेण दातव्या ? इत्येतदाह -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org