________________
૧૦૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૧૫
અવતરણિકાર્ય :
પ્રવ્રજ્યાવિધાન નામની પ્રથમ વસ્તુનાં પાંચ દ્વારોમાંથી ગાથા ૧૦૯ થી ૧૧૪ સુધીમાં “ક્ષિન એ પ્રકારનું ચોથું દ્વાર વ્યાખ્યાન કરાયું, હવે થવા' એ પ્રકારનું પાંચમું દ્વાર વ્યાખ્યાન કરાય છે. અને વર્થવ દ્વારનો અર્થ કરતાં કહે છે કે કેવી રીતે ક્યા પ્રકારથી, વ્રજ્યા આપવી જોઈએ? એથી આને= પ્રવ્રયા આપવા માટે યોગ્યવિધિને, કહે છે
ગાથા :
पुच्छ कहणं परिच्छा सामाइअमाइसुत्तदाणं च । चिइवंदणगाइविहीए तओ य सम्म पयच्छिज्जा ॥११५॥ दारगाहा ॥
અન્વયાર્થ :
પુછે= પૃચ્છા, ૪vi = કથન, પરિ = પરીક્ષા સામા૩િમાફસુવા = અને સામાયિકાદિસૂત્રનું દાન, તો = અને ત્યાર પછી વિવંતUTI વિહીપ = ચૈત્યવંદનાદિ વિધિથી સí = સમ્યક્ પ9િM=(પ્રવ્રયા) આપવી જોઇએ. * “વારાહા' - આ ગાથા ‘વ’ દ્વારના અવાંતર દ્વારોનું સૂચન કરનારી ગાથા છે. ગાથાર્થ :
પ્રવૃજ્યાભિમુખતાવિષયક પૃચ્છા કરે, સાધુક્રિયાની કથા કરે, સાવધના પરિહાર દ્વારા દીક્ષાર્થીની પરીક્ષા કરે અને વિશુદ્ધ આલાપક દ્વારા સામાચિકાદિસૂત્રનું દાન કરે ત્યારપછી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સમ્યમ્ પ્રવજ્યા આપે. ટીકા :
प्र: प्रव्रज्याभिमुखताविषयः, कथनं = कथा साधुक्रियायाः, परीक्षा सावद्यपरिहारेण, सामायिकादिसूत्रदानं च विशुद्धालापकेन, ततश्चैत्यवन्दनादिविधिना वक्ष्यमाणलक्षणेन सम्यग् = असम्भ्रान्तः सन्, प्रयच्छेत् = प्रव्रज्यां दद्यादिति गाथासमुदायार्थः ॥११५॥ ટીકાર્ય
પ્રવજ્યાની અભિમુખતાનાવિષયવાળોપ્રશ્ન, થન = સાધુસંબંધી ક્રિયાની કથા, સાવદ્યનાત્યાગવડેપરીક્ષા અને વિશુદ્ધ એવા આલાવા વડે સામાયિકાદિસૂત્રનું દાન; ત્યારપછી કહેવાનાર સ્વરૂપવાળી ચૈત્યવંદનાદિ વિધિથી સમ્યગું = અસંભ્રાંત છતા = સંભ્રમ-વગરના ગુરુ, પ્રવ્રયાને આપે. એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ :
થે વા' દ્વારના પાંચ અવયવો છે. તેમાં પ્રથમ, પ્રશ્નો પૂછવા દ્વારા દીક્ષાર્થીની યોગ્યતાની પરીક્ષા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org