________________
૩૧૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૨૨પ-૨૨૬ થાય છે તે કારણથી ગૃહવાસ પ્રવ્રજયા કરતાં શ્રેષ્ઠ કઈ રીતે હોઈ શકે? અર્થાત્ ન જ હોઈ શકે. આનાથી પૂર્વપક્ષીએ ગાથા-૧૮૪ માં કહેલ કે સંતોષાદિ ભાવો ધારણ કરવાપૂર્વક ગૃહવાસમાં રહીને પરોપકાર કરવો જોઈએ, તેનું નિરાકરણ થઈ ગયું. // ૨૨પા અવતારણિકા :
अनेन वादस्थानान्तरमपि परिहृतं द्रष्टव्यमित्येतदाह - અવતરણિતાર્થ :
આના દ્વારા = ગ્રંથકારે ગાથા-૧૮૦ થી ૧૮૪ માં પૂર્વપક્ષ સ્થાપીને ગાથા-૧૮૫ થી ૨૨૫ માં તે પૂર્વપક્ષનું નિરાકરણ કર્યું એના દ્વારા, વાદસ્થાનાન્તર પણ = વાદનું અન્ય સ્થાન પણ, પરિહરાયેલ જાણવું, એ પ્રકારના કથનને કહે છેગાથા :
गुरु णोऽवि कहन दोसोतवाइदुक्खंतहा करितस्स।
सीसाणमेवमाइ वि पडिसिद्धं चेव एएणं ॥२२६॥ અન્વયાર્થ :
રસીલા =શિષ્યોના તહ તવાફડુવરવંeતે પ્રકારે તપાદિથી દુઃખને રિંતર = કરતા એવા ગુtsa=ગુરુને પણ દર તો? = કેવી રીતે દોષ ન થાય? વારુ વિકઇત્યાદિ પણ ઘણU =
આના દ્વારા=ગાથા-૧૮૫થી ૨૨૫ ના કથન દ્વારા, ડિસિદ્ધ વેવ =પ્રતિષિદ્ધ જ થાય છે. ગાથાર્થ :
શિષ્યોના તે પ્રકારે તપાદિ દ્વારા દુખને કરતા એવા ગુરુને પણ કેવી રીતે દોષ ન થાય? આવા પ્રકારની કુયુક્તિઓ પણ ગાથા-૧૮૫ થી ૨૨૫ સુધીના કથન દ્વારા પ્રતિષેધ પામેલી જ થાય છે. ટીકા ?
गुरोरपि-प्रव्राजकस्य कथं न दोषः तपआदिना दुःखं तथा तेन प्रकारेणानशनादिना कुर्वतः, केषामित्याहशिष्याणाम्, एवमाद्यपि कुचोद्यम्, आदिशब्दात् स्वजनवियोगादिपरिग्रहः, प्रतिषिद्धमेव एतेन अनन्तरोदितेन ग्रन्थेनेति गाथार्थः।।२२६॥ * “અંજનવિયોરિ"માં મારિ પદથી સ્વજનને થતી પીડાદિ રૂપ કુચોઘનું ગ્રહણ છે. * “ોર" માં “મા” થી એ કહેવું છે કે તે પ્રકારના તપાદિ દ્વારા શિષ્યને તો દોષ છે જ, પરંતુ શિષ્યના દુઃખને કરતા એવા ગુરુને પણ દોષ છે. કે તપમહિના' માં મારિ પદથી લોચ, વિહારાદિ સંયમજીવનનાં કષ્ટોનો સંગ્રહ છે.
* “અનશનાવિના" માં માત્ર શબ્દથી પ્રકારના બાહ્ય તપનો સંગ્રહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org