________________
૨૬૮
પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કથી હાર | ગાથા ૧૯૩-૧૯૪
* “શદ્ભાવિપુ" માં મારિ પદથી રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિષયક ભોગોનું ગ્રહણ છે. કે “રત્નોક્રેપિ' માં મપિ' થી એ કહેવું છે કે કુશલાનુબંધી પુણ્યના ઉદયથી આ લોકવિષયક તો દઢ અભિવૃંગા વગર ભોગાદિ કર્મ છે, પરંતુ પરલોકવિષયક પણ દાન, ધ્યાનાદિ અનુષ્ઠાન છે. ટીકા :
અહીં = આ લોકમાં, જેના = જે પુણ્યના, ઉદયથી વિદ્યમાન પણ શબ્દાદિ ભોગોમાં દઢ = અત્યંત, અભિવંગ થતો નથી, અને પરલોકવિષયક પણ દાન, ધ્યાનાદિ અનુષ્ઠાન છે, એ કુશલાનુબંધી પુણ્ય છે; કેમ કે જન્માંતરમાં પણ કુશલનું કારણપણું છે, એ પ્રકારનો ગાથાર્થ છે.
ગાથા :
परिसुद्धं पुण एअंभवविडविनिबंधणेसु विसएसुं।
जायइ विरागहेऊ धम्मज्झाणस्स य निमित्तं ॥१९४॥ અન્વયાર્થ :
પરિશુદ્ધ પુ પ = વળી પરિશુદ્ધ એવું આ = કુશલાનુબંધી પુણ્ય, મવવિવિનિઘંઘો; = ભવરૂપી વિટપીના નિબંધન એવા વસાણું = વિષયોમાં વિરાસાદે નાયડુ = વિરાગનો હેતુ થાય છે, થમજ્જાસ્ય ય નિમિત્તે = અને ધર્મધ્યાનનું નિમિત્ત છે.
ગાથાર્થ :
વળી પરિશુદ્ધ એવું કુશલાનુબંધી પુણ્ય સંસારરૂપી વૃક્ષના બીજભૂત એવા વિષયોમાં વિરાગનો હેતુ બને છે અને ધર્મધ્યાનનું કારણ છે. ટીકા : ___परिशुद्धं पुनरेतद् = अभ्यासवशेन कुशलानुबन्धि पुण्यं, भवविटपिनिबन्धनेषु विषयेषु संसारवृक्षबीजभूतेष्वित्यर्थः, जायते विरागहेतुः = वैराग्यकारणं, धर्मध्यानस्य च निमित्तं, महापुण्यवतां महापुरुषाणां तथोपलब्धेरिति गाथार्थः । १९४ ॥ ટીકાર્થ :
વળી દાનાદિ અભ્યાસના વશથી પરિશુદ્ધ એવું આ=કુશલાનુબંધી પુણ્ય, ભવરૂપી વિટપિના નિબંધન =સંસારરૂપી વૃક્ષના બીજભૂત, એવા વિષયોમાં વિરાગનો હેતુ=વૈરાગ્યનું કારણ, થાય છે અને ધર્મધ્યાનનું નિમિત્ત છે; કેમ કે મહાપુણ્યવાળા મહાપુરુષોમાં તે પ્રકારની વિદ્યમાન પણ ગૃહાદિનો ત્યાગ કરીને સંયમ ગ્રહણ કરે તે પ્રકારની, ઉપલબ્ધિ છેઃપ્રાપ્તિ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ગાથા-૧૮૯ થી ૧૯૨માં પાપાનુબંધી પુણ્ય અને પાપાનુબંધીપાપનું સ્વરૂપ બતાવ્યું. હવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org