________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૮૮-૧૮૯
૨૬૧
નોંધ :
| ‘' શબ્દ અજહદ્ લિંગવાળો છે અને સ: સર્વનામ મિષ્ય નો પરામર્શક છે, સત્ત: શબ્દ : ને કારણે પુલિંગ છે. ટીકાર્થ :
અહીં=લોકમાં, સત્ કે અસત હોય કે ન હોય એવા, ઘરાદિમાં પાપનો હેતુ=પાપનું કારણ, એવો જે મૂચ્છના લક્ષણવાળો અભિળંગ છે, તે ખરેખર આર્તધ્યાનના વિકલ્પરૂપ=અશુભધ્યાનના ભેદરૂપ, અભિળંગ આનું સંક્લિષ્ટ વેદનાનું, સંગત રૂપ છેaઉચિત સ્વરૂપ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે બાહ્ય પદાર્થોમાં મમત્વ ન હોય તો સાધુને સંક્લેશ થતો નથી. તેથી મમત્વ જ સંક્લેશરૂપ છે, તે બતાવતાં ગ્રંથકાર કહે છે કે લોકમાં વિદ્યમાન કે અવિદ્યમાન ગૃહાદિમાં જીવને જે મૂચ્છનો પરિણામ છે, તે પાપબંધના કારણભૂત એવા આર્તધ્યાનના વિકલ્પરૂપ છે અને આવો મૂચ્છના પરિણામ સંક્લિષ્ટ વેદનાનું ઉચિત સ્વરૂપ છે.
આથી એ ફલિત થાય કે ગૃહાદિમાં પ્રાયઃ કરીને મમત્વ થવાની પૂરી સંભાવના રહે છે. તેથી કદાચ પુણ્યના ઉદયથી ભૌતિક સામગ્રી વિપુલ પ્રમાણમાં મળી હોય તો પણ તે ભૌતિક સામગ્રીમાં ગૃહસ્થોને મૂચ્છ રહે છે. તેથી મમત્વને કારણે ગૃહસ્થોને સંક્લેશ હોય છે, જ્યારે વિવેકસંપન્ન સાધુઓ તો કોઇપણ ઠેકાણે મમત્વ રાખતા નથી. તેથી મમત્વરહિત એવા ત્યાગીઓને સંક્લેશરૂપ વેદનાનો સંભવ નથી. ./૧૮૮ અવતરણિકા :
તતઃ ?િ રૂાદઅવતરણિતાર્થ :
તેનાથી શું? અર્થાત્ સત્ કે અસદુ ઘર વગેરેમાં મૂચ્છસ્વરૂપ અભિન્કંગ સંક્ષિણ વેદનાનું ઉચિત સ્વરૂપ છે એમ કહેવાથી શું પ્રાપ્ત થયું? એથી કરીને કહે છે
ગાથા :
एसो अजायइ दढं संतेसु वि अकुसलाणुबंधाओ। पुण्णाओ ता तं पि हुनेअं परमत्थओ पावं ॥१८९॥
અન્વયાર્થ :
અવુનાગુવંથો એ પુuUT = અને અકુશલાનુબંધવાળા પુણ્યથી સંત, વિ= સતમાં પણ ૮ = દૃઢ અ = આ = અભિવૃંગ, નાયિકથાય છે, ત= તે કારણથી તે પિ = તે પણ = અકુશલાનુબંધી પુણ્ય પણ, પરમન્જિમો =પરમાર્થથી પાવું નેj = પાપ જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org