________________
૯૩
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૨-૬૩
વત્રિવયમાં સંમવાિનવોના=સંભાવનીય દોષો ઉ=ક્ષુલ્લક હોય છે, ઉત્ત=એ પ્રમાણે = પિ તે મfai=જે પણ તે કહેવાયું, તે પિ=તે પણ મદિં=શોભન નથી. ગાથાર્થ :
યુવાનવયમાં સંભાવનીય દોષો ઉન્માદ કરાવે એવા હોય છે, એ પ્રમાણે જે ગાથા-પ૩ ના ઉત્તરાર્ધમાં કહેવાયું તે પણ શોભન નથી. જે કારણથી સુભક્તભોગીઓને પણ સંભાવનીચદોષપણું સમાન છે. ટીકા :
'सम्भावनीयदोषा वयसि क्षुल्लका' इति यद् भणितं पूर्वं, तदपि तद्भणितमपि नानघं न शोभनं, कुत ? इत्याह- यस्मात् सुभुक्तभोगानामपि अतीतवयसां ऋषिशृङ्गपितृप्रभृतीनां समतुल्यं तत् = सम्भावनीयदोषत्वमिति गाथार्थः॥६२॥ ટીકાર્ય :
“વયમાંકયૌવનવયમાં, સંભાવનીય દોષો ક્ષુલ્લક હોય છે,” એ પ્રમાણે જે પૂર્વે કહેવાયું, તે પણ=તે કહેવાયેલું પણ, અનઘ નથી શોભન નથી; કયા કારણથી? એથી કહે છે- જે કારણથી અતીતવયવાળા, સારી રીતે ભોગવાયેલ છે ભોગો જેઓ વડે એવા પણ ઋષિશૃંગના પિતા વગેરેને તે=સંભાવનીયદોષપણું, સમ છેeતુલ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વપક્ષીએ ગાથા-પ૩ ના ઉત્તરાર્ધમાં કહેલ કે યૌવનવયમાં યુવાન વ્યક્તિને કૌતુકાદિ સંભવિત દોષો થાય છે, તેથી ભક્તભોગીઓને જ દીક્ષા આપવી જોઇએ, તે કથન સુંદર નથી; કેમ કે અન્યદર્શનમાં રહેલા ઋષિશંગના પિતા વગેરે સારી રીતે ભોગવેલ ભોગોવાળા અને અતીતવયવાળા હતા; છતાં સંન્યાસ લીધા પછી તેઓ પરસ્ત્રીમાં લંપટ થયા. તેથી અતીતવય કે યૌવનવય સંયમ માટે નિયામક નથી. આથી બાલ, યુવાન કે વૃદ્ધ અવસ્થામાંથી ગમે તે અવસ્થામાં રહેલ પણ પુરુષ પૂર્વે બતાવેલા દીક્ષાને યોગ્ય ૧૬ ગુણો વાળો હોય, તો દીક્ષા લેવા માટે યોગ્ય છે. ૬ર.
અવતરણિકા :
અવતરણિકાર્ય :
ગાથા-પ૩ માં બતાવેલ ભુક્તભોગીઓને જ દીક્ષા આપવાનું કહેનાર નૈવેદ્યવૃદ્ધના મતનું પૂર્વગાથામાં ગ્રંથકારે ખંડન કર્યું. હવે તે મતમાં ‘ગ્નિ' થી અન્ય દોષ બતાવે છે
ગાથા :
कम्माण रायभूअं वेअंतं जाव मोहणिज्जं तु । संभावणिज्जदोसा चिट्ठइ ता चरमदेहा वि ॥६३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org