________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૩
અન્વયાર્થ :
વેતિનાવ મોર્જિતુ=વળી વેદના અંતવાળું યાવત મોહનીય=સંપૂર્ણ મોહનીયકર્મ, HIST=કર્મોમાં રાયમૂi=રાજભૂત વિદુરં=રહે છે, સંભાવળિક્કો સંભાવનીય દોષવાળા ઘરમાં વિકરમદેહવાળા પણ છે.
* ‘તા' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
વળી વેદ છે અંતમાં જેને એવું સંપૂર્ણ મોહનીયકર્મ કમોંમાં પ્રધાન વર્તે છે, વળી સંભાવનીય દોષવાળા ચરમશરીરીઓ પણ છે. ટીકા :
कर्मणां राजभूतं अशुभतया प्रधानमित्यर्थः ओघत एव मिथ्यात्वादेरारभ्य वेदान्तं यावन्मोहनीयं तु तिष्ठतीति योगः, तुर्विशेषणार्थः, किं विशिनष्टि? स्वप्रक्रियामाश्रित्यैवं तन्त्रान्तरं त्वाश्रित्य भवाभिनन्दिनी अविद्या परिगृह्यते, सम्भावनीयदोषाः तावत् चरमदेहा अपि पश्चिमशरीरा अपि, तिष्ठन्तु तावदन्य इति
થાઈ: દારૂા. ટીકાર્ય :
aff યોજ: વળી ઓઘથી જ = સામાન્યથી જ, મિથ્યાત્વની આદિથી અર્થાત્ મિથ્યાત્વમોહનીય કર્મની શરૂઆતથી, આરંભીને વેદના અંતવાળું યાવત્ મોહનીયકર્મ, કર્મોમાં રાજભૂત = અશુભપણાને કારણે પ્રધાન, રહે છે. મૂળગાથાના ચોથા પાદમાં રહેલ તિછતિ નું યોજના બીજા પાદમાં રહેલ મોહની તુ પછી છે.
સમાવની યોષા:- તાવ સંભાવનીય દોષો છે જેમને એવા ચરમશરીરવાળા પણ છે, અન્યો તો દૂર રહો=અતીતવયવાળા જીવો તો દૂર રહો.
તુઃ વિશેષUTઈ. પરદા, ‘તુ' વિશેષણના અર્થવાળો છે.તે તુ શું વિશેષ કરે છે? તે કહે છેસ્વપ્રક્રિયાને આશ્રયીને આ પ્રમાણે છે અર્થાત જૈનદર્શનની માન્યતા પ્રમાણે મિથ્યાત્વની આદિથી માંડીને વેદના અંતવાળું યાવત્ મોહનીય કર્મોમાં રાજભૂત છે એ પ્રમાણે છે. વળી તંત્રાંતરને = અન્યદર્શનને, આશ્રયીને ભવાભિનંદિની એવી અવિદ્યા કર્મોમાં રાજભૂત પરિગ્રહણ કરાય છે.
રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
વેદના ઉદયને સામે રાખીને યૌવનમાં દીક્ષા આપવાનો નિષેધ કરનાર પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે આઠ કર્મોમાં પ્રધાન એવા મોહનીયકર્મના વિશેષથી અસંખ્યાત ભેદો છે અને સામાન્યથી ૨૮ ભેદો છે. તેમાં પ્રથમ ૩ દર્શનમોહનીય, ત્યારપછી ૧૬ કષાયો અને ત્યારપછી ૯ નોકષાયો છે, અને તે ૯ નોકષાયોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org