________________
૫૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૨ થી ૩૬ યદુવર = અને વિષયો દુઃખના હેતુ છે, સંનોને નિયમો વિમો = સંયોગ હોતે છતે નિયમથી વિયોગ છે, પટ્ટાયમેવ પર = પ્રતિસમય જ મરણ છે, પ્રત્યક વિવારે કફદો = અને અહીં = પરભવમાં, (કર્મોનો) વિપાક અતિ રૌદ્ર છે, પર્વ = આ પ્રકારે પણ વ્યિ અવયસંસારનિ સિહોવી = પ્રકૃતિથી જ જણાયેલ છે સંસારનો નિર્ગુણ સ્વભાવ જેમના વડે એવા, તો એ = અને તેને કારણે = સંસારની નિર્ગુણતાના બોધને કારણે, તવિરત્તા = તેનાથી = સંસારથી, વિરક્ત, પયપુસીયાપ્યાસા = પ્રતનુ કષાયવાળા અને અલ્પ હાસ્યવાળા, સુયUપુઝા = સુકૃતજ્ઞ, વિપાકવિનીત, રાયારૃપ વિરુદ્ધાર = રાજાદિની વિરુદ્ધ નહીં કરનારા અને રાજાદિને બહુમત, viા = કલ્યાણ = સંપૂર્ણ, અંગવાળા, સવા= શ્રદ્ધાવાળા, fથર = સ્થિર તહી મુવસંપUT = તથા સમુપસંપન્ન છે = દીક્ષા માટે ઉપસ્થિત થયેલા છે, બ્રિજ્ઞા
રિ = (તેઓ)પ્રવ્રયાને અહે છે = યોગ્ય છે. * ગાથા-૩૪ના પૂર્વાર્ધના અંતે રહેલ “ત્તિ' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
જેઓ આદિશમાં ઉત્પન્ન થયેલા, જાતિ અને કુલથી વિશિષ્ટ તથા ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા અને તેથી વિમલ બુદ્ધિવાળા છે, અને વિમલ બુદ્ધિ હોવાને કારણે જ “ભવરૂપી સમુદ્રમાં મનુષ્યપણું દુર્લભ છે, જન્મ એ મરણનું નિમિત્ત છે અને સંપત્તિ ચપળ છે, વિષયો દુઃખના હેતુ છે, સંયોગ હોતે છતે નિયમથી વિયોગ છે, દરેક સમયે જ આયુષ્ય ઘટે છે તેને આશ્રયીને પ્રતિસમય જ મરણ છે અને પરભવમાં કનો વિપાક અતિ રોદ્ર છે,” આ પ્રકારે રવભાવથી જ જામ્યો છે સંસારનો નિર્ગુણ સવભાવ જેમણે એવા, અને સંસારના નગુણ્યના બોધને કારણે સંસારથી વિરક્ત થયેલા, પ્રતનુ કષાયવાળા અને અલ્પ હાચવાળા, સુકૃતજ્ઞ, વિનીત અને રાજાદિની વિરુદ્ધ નહીં કરનારા અને રાજાદિને બહુમત, સંપૂર્ણ અંગવાળા, શ્રદ્ધાવાળા, સ્થિર અને સમુપસંપન્ન છે, તેઓ પ્રવજ્યાને યોગ્ય છે. ટીકા : ___ प्रव्रज्याया अर्हाः योग्याः के ? इत्याह-आर्यदेशे ये समुत्पन्ना अर्द्धषड्विंशतिजनपदेष्वित्यर्थः १। जातिकुलाभ्यां विशिष्टाः, मातृसमुत्था जातिः, पितृसमुत्थं कुलं २। तथा क्षीणप्रायकर्ममला=अल्पकर्माणः રાતિ પથાર્થ: રૂરા
ततश्च कर्मक्षयात् विमलबुद्धयः ४। विमलबुद्धित्वादेव च दुर्लभं मनुजत्वं भवसमुद्रे-संसारसमुद्रे, तथा जन्म मरणनिमित्तं, चपलाः सम्पदश्चेति गाथार्थः ॥३३॥
विषयाश्च दुःखहेतवः, तथा संयोगे सति नियमतो वियोग इति, प्रतिसमयमेव मरणम् आवीचिमाश्रित्य, अत्र विपाकश्चातिरौद्रः परभव इति गाथार्थः ॥३४॥ ___एवं प्रकृत्यैव-स्वभावेनैव अवगतसंसारनिर्गुणस्वभावाः ५। ततश्च नैर्गुण्यावगमात् संसारविरक्ताः ६। प्रतनुकषायाः अल्पहास्याश्च ७-८। हास्यग्रहणं रत्याधुपलक्षणमिति गाथार्थः ॥३५॥
सुकृतज्ञाः ९। विनीताः १०। राजादीनामविरु द्धकारिणश्च ११-१२। आदिशब्दाद् अमात्यादिपरिग्रहः, कल्याणाङ्गाः १३। श्राद्धाः १४। स्थिराः १५। तथा समुपसम्पन्नाः १६। इति गाथार्थः ॥३६॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org