________________
પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૦-૬૧
૯૧
ટીકા :
यौवनमविवेक एव विज्ञेयः भावतस्तु परमार्थत एव तदभावः अविवेकाभावो यौवनविगमः, स पुनः अविवेकाभावो जिनैर्न कदाचित् प्रतिषिद्धः, सदैव सम्भवादिति गाथार्थः ॥६०॥ ટીકાર્થ :
ભાવથી જ=પરમાર્થથી જ, અવિવેક જ યૌવન, અને તેનો અભાવ=અવિવેકનો અભાવ, યૌવનનો વિગમ નાશ, જાણવો. વળી તે=અવિવેકનો અભાવ જિનો વડે ક્યારેય પ્રતિષેધાયો નથી, કેમ કે વિવેકનો સદા જ=સર્વ ઉમરમાં જ, સંભવ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. II૬ના અવતરણિકા :
મત્રા - અવતરણિતાર્થ :
અહીં અર્થાત્ પૂર્વમાં સ્થાપન કર્યું કે ભાવથી અવિવેક જ યૌવન છે અને વિવેકનો સર્વ ઉંમરમાં જ સંભવ છે, તેથી વિવેકવાળાને કોઈપણ ઉંમરમાં દીક્ષા આપી શકાય એ પ્રકારના ગ્રંથકારના કથનમાં, પૂર્વપક્ષી કહે છે અર્થાત્ શંકા કરે છે
ગાથા :
जइ एवं तो कम्हा वयम्मि निअमो कओ उनणु भणियं ।
तदहो परिहवखित्ताइ कारणं बहुविहं पुव्वं ॥६१॥ અન્વયાર્થ :
નડું વિં=જો આમ છે=યૌવન વ્યભિચારી છે, તો=તો વયકિવયમાં નિયમો =નિયમ વખ્તા=યા કારણથી જમો ૩ કરાયો જ છે? (તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે-) તો =તેની અધઃ=આઠ વર્ષની નીચે, રવિરાછું વહિં ક્ષાર પરિભવક્ષેત્રાદિરૂપ બહુવિધ કારણ પુā=પૂર્વે ભાયં કહેવાયેલ છે. * નg' પૂર્વપક્ષીના આક્ષેપના પરિહાર અર્થક છે. ગાથાર્થ :
જે ચોવન વ્યભિચારી છે, તો વયમાં નિયમ કેમ કરાયો જ છે ? તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે કે આઠ વર્ષની નીચે પરિભાવક્ષેત્રાદિ બહુ પ્રકારનાં કારણ પૂર્વે કહેવાયેલ છે. ટીકા :
यद्येवं यौवनं व्यभिचारि, ततः कस्माद्वयसि नियमः कृत एव? अष्टौ समा इत्येवंभूतः; अत्रोत्तरमाहननु भणितम् अत्र तदधः परिभवक्षेत्रादि कारणं बहुविधम्=अनेकप्रकारं पूर्वमिति गाथार्थः ॥६१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org