________________
૧૦૩
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ દ્વાર | ગાથા ૧૧૦ દીક્ષા લેવા તૈયાર થયો છું. આ પ્રમાણે કહે તો દીક્ષા માટે ગ્રહણ કરવો. વિપરીત જવાબ આપે તો દીક્ષા આપવાના વિષયમાં ભજના જાણવી. ટીકા :
कुलपुत्रोऽहं तगरायां नगर्यामित्येतद् ब्राह्मणमथुराद्युपलक्षणं वेदितव्यमिति, अशुभभवक्षयनिमित्तमेवेह भवन्त्यस्मिन् कर्मवशवर्तिनः प्राणिन इति भवः = संसारः तत्परिक्षयनिमित्तमित्यर्थः, प्रव्रजामि अहं भदन्त ! इति = एवं ब्रुवन् ग्राह्यः, भजना शेषेषु = अकुलपुत्रान्यनिमित्तादिषु, इयं च भजना विशिष्टसूत्रानुसारतो દ્રષ્ટા , ૩ -
"जे जहिं दुगुंछिया खलु मव्वावणवसहिभत्तपाणेसु ।
जिणवयणे पडिकुट्टा वज्जेयव्वा पयत्तेणं ॥१॥" ત્યાવાતિ થાર્થ: ૨૨૭ ટીકા :
jનોદ્વે દિતવ્યહુંકુલપુત્ર છું, તગરાનગરીમાં રહું છું, આ પ્રકારનું આ કથન બ્રાહ્મણ, મથુરાનગરી આદિના ઉપલક્ષણરૂપ જાણવું.
રતિ બે પ્રશ્નોના જવાબની સમાપ્તિ અર્થે છે. કશુમ... મહત્ત અહીં=આ સંસારમાં, અશુભ ભવના ક્ષયને માટે જ, તે સ્પષ્ટ કરવા “મવ' શબ્દનો અર્થ કરે છે- કર્મના વશમાં વર્તનારા પ્રાણીઓ જીવો, આમાં થાય છે એ ભવ=સંસાર, તેના=ભવના, પરિક્ષયના નિમિત્તે; હે ભદત! હું પ્રવ્રસું છું=પ્રવ્રજ્યા લઉં છું.
રૂતિ = વિંધ્રુવ પ્રા: એ પ્રમાણે બોલતો એવો ગ્રાહ્ય છે = દીક્ષા માટે ગ્રહણ કરવા યોગ્ય છે.
મનના....નિમિત્તાવિવુ અને શેષમાં = અકુલપુત્ર- અન્ય નિમિત્તાદિમાં, અર્થાત હું અકુલપુત્ર છું અને ભવક્ષય સિવાય અન્ય કોઇ નિમિત્તથી દીક્ષા લઉં છું વગેરે જવાબોમાં, ભજના છે.
ચંદ્રષ્ટવ્યા અને આ ભજના વિશિષ્ટ સૂત્રોના અનુસારથી જાણવી. જે ય ર થી સાક્ષીપાઠ આપવા દ્વારા બતાવે છે –
જેઓ નટિંજ્યાં = જે દેશમાં, પત્રાવUવિમિત્તપળેપ્રવ્રાજન, વસતિ, ભક્ત, પાનમાં યુછિયા દુર્ગછિત છે, વિથો જિનવચનમાં પટ્ટિા પ્રતિકુષ્ટ એવાઓને પ્રયત્નથી વળેલા વર્જવા જોઈએ.
કૃત્યાદ્રિ'થી ભજનાને કહેનાર અન્ય શાસ્ત્રપાઠોનો સંગ્રહ કરવો.
રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
જે દેશમાં જેઓ પ્રવ્રયા આપવા માટે, વસતિ આપવા માટે અને ભિક્ષા આપવા માટે જુગુપ્સનીય હોય અર્થાત્ જેઓની વસતિમાં સાધુ રહે તો, જેઓના આહાર-પાણી સાધુ પ્રહણ કરે તો, અને જેઓને દીક્ષા આપે તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org