________________
૧૦૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૧૦ થી ૧૧૯ લોકોને જુગુપ્સા થાય તેવું હોય, તેવા જીવોને પ્રવ્રયા આપવાનો, તેવા લોકોની વસતિ વાપરવાનો અને તેવા લોકોના આહારાદિ ગ્રહણ કરવાનો જિનશાસનમાં નિષેધ કરાયેલ હોવાથી યત્નપૂર્વક તેઓનું વર્જન કરવું જોઇએ.
અહીં કુલપુત્રના ઉપલક્ષણથી બ્રાહ્મણ વગેરે ઉચ્ચકુળો સમજવાં અને તગરાનગરીના ઉપલક્ષણથી મથુરાનગરી વગેરે આર્ય ક્ષેત્રો સમજવાં. || ૧૧૭ || અવતરણિકા :
प्रश्न इति व्याख्यातं, कथामधिकृत्याह - અવતરણિતાર્થ :
વાથદ્વા' દ્વારના પ્રથમ અવયવરૂપ પ્રશ્ન દ્વારનું પૂર્વની બે ગાથામાં વ્યાખ્યાન કરાયું, હવે સાધુક્રિયાની કથાને આશ્રયીને કહે છે
ગાથા :
साहिज्जा दुरणुचरं कापुरिसाणं सुसाहुचरिअंति। आरंभनियत्ताण य इहपरभविए सुहविवागे ॥११८॥ जह चेव उमोक्खफला आणा आराहिआ जिणिदाणं।
संसारदुक्खफलया तह चेव विराहिआ होइ॥११९॥ અન્વયાર્થ :
વિપુરિસાઈ કુરકુવરં=કાપુરુષોને દુરનુચર એવા અસાદુવમિં=સુસાધુના ચરિત્રને મામનિયત્તા ચ= અને આરંભથી નિવૃત્તોના રૂપમવિUઆભવ-પરભવ સંબંધી સુવિવા=શુભવિપાકોને સહિષ્ણા=કહેવા જોઇએ. મારે િ૩=વળી આરાધાયેલી નિળિતા મUT=જિનેન્દ્રોની આજ્ઞા નદ વેવં=જે પ્રમાણે જ મોવત્ની =મોક્ષના ફળવાળી છે, તદ વ=તે પ્રમાણે જ વિરાહિમ=વિરાધાયેલી (જિનેન્દ્રોની આજ્ઞા) સંસારયુવાવર્નયા=સંસારરૂપ દુઃખના ફળને આપનારી દોડું થાય છે. (એ પ્રમાણે દીક્ષાર્થીને કહેવું જોઇએ.) * “તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
કાયર પુરુષોને દુરનુચર એવા સુસાધુના ચરિત્રને અને આરંભથી નિવૃત્ત થયેલા જીવોના આભવપરભવના શુભવિપાકોને કહેવા જોઇએ. વળી આરાધેલી જિનેન્દ્રોની આજ્ઞા જે પ્રમાણે જ મોક્ષના ફળવાળી છે, તે પ્રમાણે જ વિરાધેલી જિનેન્દ્રોની આજ્ઞા સંસારરૂપ દુઃખના ફળને આપનારી થાય છે, એ પ્રમાણે દીક્ષાર્થીને કહેવું જોઇએ. ટીકા :
साधयेत् कथयेत् दुरनुचरां कापुरु षाणां क्षुद्रसत्त्वानां सुसाधुक्रियामिति, तथा आरम्भनिवृत्तानां च इहपारभविकान् शुभविपाकान् प्रशस्तसुखदेवलोकगमनादीनि इति गाथार्थः ॥ ११८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org