________________
૧૩૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૦ ટીકા : ___ अभ्युपगमेन भणितं 'अन्यच्च तस्य त्याग' (८३) इत्यादौ, न तु विधित्यागोऽपि स्वजनस्येति गम्यते तस्य हेतुरिति तस्येति पापस्य न हेतुः, विधित्यागस्तु कथनादिना अन्यत्र निर्ममस्य, शोकादावपि तेषां स्वजनानां, मरण इव विशुद्धचित्तस्य-रागादिरहितस्य मरण इव, इति च सिद्धः परस्य दृष्टान्तः, अन्यथा तत्रापि स्वजनशोकादिभ्यः पापप्रसङ्ग इति गाथार्थः ॥१०॥ ટીકાર્ય :
અચંન્ને તર્યા ત્યા' રૂત્યા અમ્યુપામેન મણિd “અને બીજું-તેનો ત્યાગ ઈત્યાદિમાં અભ્યપગમ દ્વારા=સ્વીકાર કરવા દ્વારા, કહેવાયું છે.
विशुद्धचित्तस्य तु मरण इव रागादिरहितस्य मरण इव तेषां स्वजनानां शोकादौ अपि स्वजनस्य વિચિત્યાનો તહેત રકતથતિ પાપયેતન, વળી વિશુદ્ધ ચિત્તવાળાના મરણમાં જેમ=રાગાદિથી રહિતના મરણમાં જેમ, તેઓને-સ્વજનોને, શોકાદિ હોતે છતે પણ મરણ પામનારને પાપનો હેતુ નથી, તેમ સ્વજનનો વિધિથીત્યાગ પણ તેનો હેતુ નથી=પાપનો હેતુ નથી.
અન્યત્રફુનિવનિવિન વિથિયા:વળી અન્યત્ર=પ્રવ્રયાથી અન્ય સ્થાનમાં, નિર્મમનો કથનાદિ દ્વારા સ્વજનનો ત્યાગ વિધિત્યાગ થાય છે.
રૂતિ વ રૂણાન્ત: પરસિદ્ધ અને આ પ્રકારનું દષ્ટાંત પરન=પૂર્વપક્ષને, સિદ્ધ છે.
મચથી તત્રપિસ્વનનશોન્નવિષ્ણ:પાપuઅન્યથા=આ દષ્ટાંત જો પર સ્વીકારે નહીં તો, ત્યાં પણ વિશુદ્ધ ચિત્તવાળાના મરણમાં પણ, સ્વજનના શોકાદિથી પાપનો પ્રસંગ આવે.
રૂતિ થાઈ: એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વપક્ષીએ ગાથા-૮૦ માં કહેલ કે સ્વજનવાળો પાલક દીક્ષા લે તો તેનાં સ્વજન પાલક વિના શોકાદિ જે કરે છે, તેનો દોષ પ્રવ્રજ્યાને અભિમુખ પાલકને થાય છે. તે વાતનો સ્વીકાર કરીને ગાથા-૮૩ માં ગ્રંથકારે બે વિકલ્પો પાડેલા કે સ્વજનના ત્યાગમાં મોટો દોષ છે કે પ્રાણવધાદિમાં મોટો દોષ છે? આમ છતાં દીક્ષા લેવાની ઇચ્છાવાળો પાલક સ્વજનનો ત્યાગ કરે તો સ્વજનને દુઃખ થાય તેનું પાપ પાલકને લાગે, તે વાત ગ્રંથકારને માન્ય નથી. તેથી સ્વજનને થતા શોકાદિનું પાપ દીક્ષા લેનારને કેમ લાગતું નથી? તે ગ્રંથકાર કહે છે –
કોઈ રાગાદિથી રહિત વ્યક્તિના મૃત્યુથી તેના સ્વજનાદિ શોક વગેરે કરે તો મરનારને કોઈ પાપ લાગતું નથી, અને જો મરનારને પાપ લાગે છે તેમ સ્વીકારીએ તો વીતરાગના મૃત્યુથી અન્યને શોક થતો હોવાથી વીતરાગને પણ કર્મબંધ માનવાની આપત્ત આવે, જેથી કોઇનો મોક્ષ થઈ શકે નહીં.
આ રીતે રાગાદિથી રહિતને જેમ અન્યના શોકાદિમાં કર્મબંધ થતો નથી; તેમ વિવેકસંપન્ન પાલક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org