________________
૨૨૯
પ્રવાવિધાનવસ્તુક | “ક” દ્વાર | ગાથા ૧૬૦ * T' પાદપૂર્તિ અર્થક છે. ગાથાર્થ :
વિરતિનો પરિણામ હોતે છતે ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાચિકનું આરોપણ વિફલ છે, અને વિરતિનો પરિણામ નહીં હોતે છતે ગુરુને પણ મૃષાવાદ થાય છે. તે કારણથી ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણરૂપ પ્રવજ્યાનું વિધાન યોગ્ય નથી. ટીકા : ___ सति तस्मिन् विरतिपरिणामे इदं चैत्यवन्दनादिविधिना सामायिकारोपणं विफलं, भावत एव तस्य विद्यमानत्वादन्ययताविव, असति=अविद्यमाने विरतिपरिणामे सामायिकारोपणं कुर्वतः मृषावाद एव गुरोरपि, असदध्यारोपणाद्, अपिशब्दाच्छिष्यस्यापि, अयताविव अप्रतिपत्तेः, यस्मादेवं तस्मान्न युक्तमेतत् =चैत्य-वन्दनादिविधिना सामायिकारोपणरूपं प्रव्रज्याया विधानम्, एवमुभयथापि दोषदर्शनादिति
ટીકાર્ય :
તનિ=વિરતિષિાને સતિ =ચૈત્યવનવિધિના સામયિાપ વિ તે=વિરતિનો પરિણામ, હોતે છતે, આચૈત્યવંદનાદિની વિધિથી સામાયિકનું આરોપણ, વિફલ છે;
ચત માવત:વતસ્થવિદ્યમીન કેમ કે અન્ય યતિમાં = સાધુમાં, જેમ ભાવથી વિરતિનો પરિણામ વિદ્યમાન છે, તેમ પ્રવ્રજ્યા લેનારમાં પણ ભાવથી જ તેનું = વિરતિના પરિણામનું, વિદ્યમાનપણું છે.
विरतिपरिणामे असति = अविद्यमाने सामायिकारोपणं कुर्वतः गुरोः अपि मृषावादः एव विशतिनो પરિણામ નહીં હોતે છતે દીક્ષા લેનારમાં સામાયિકનું આરોપણ કરતાં એવા ગુરુને પણ મૃષાવાદ જ થાય છે;
ગણવધ્યારોપતું કેમ કે અસદ્દનું =અસત્ એવા વિરતિના પરિણામનું, આરોપણ છે.
પિશાત્ શિષ્યાપિ ગતિ વમતિપ:, “ગુરપિ'માં પિ' શબ્દથી શિષ્યનો સમુચ્ચય છે, તેથી શિષ્યને પણ મૃષાવાદ જ થાય છે, કેમ કે અયતિમાં=સંસારી જીવમાં, જેમ વિરતિના પરિણામની અપ્રતિપત્તિ છે, તેમ દીક્ષા લેનારમાં પણ વિરતિના પરિણામની અપ્રતિપત્તિ છે=અસ્વીકાર છે.
यस्मात् एवं तस्मात् एतत् चैत्यवन्दनादिविधिना सामायिकारोपणरूपं प्रव्रज्यायाः विधानं न युक्तं જે કારણથી આમ છે=વિરતિપરિણામના સદ્ભાવમાં સામાયિકનું આરોપણ વિફલ છે અને વિરતિપરિણામના અભાવમાં ગુરુને પણ મૃષાવાદ થાય છે એમ છે, તે કારણથી આકચૈત્યવંદનાદિની વિધિથી સામાયિકના આરોપણરૂપ, વ્રજ્યાનું વિધાન યુક્ત નથી.
પૂર્વ ... થાઈઃ કેમ કે આ રીતેaઉપરમાં વર્ણન કર્યું એ રીતે, ઉભય પ્રકારે પણ દોષનું દર્શન છે અર્થાત્ બનેય પ્રકારે વિફલતા અને મૃષાવાદરૂપ દોષ દેખાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org