________________
૨૨૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” હાર | ગાથા ૧૬-૧૬૦
અનિયમ છે જ, પરંતુ ચૈત્યવંદનાદિ વ્યતિકર કરાયે છતે અહીં પણ = વિરતિના પરિણામની પ્રાપ્તિમાં પણ, અનિયમ જ છે. ટીકાર્ય :
અને તે પ્રકારે=પૂર્વમાં બતાવ્યું તે પ્રકારે, આ=ચૈત્યવંદનાદિ વ્યતિકર, સંપાદન કરાયે છતે પણ તે= વિરતિનો પરિણામ, થાયછે, નથી થતોએ પણ છે. અહીં પણ=ચૈત્યવંદનાદિવ્યતિકર કરવા છતાં વિરતિપરિણામની પ્રાપ્તિમાં પણ, અનિયમ જ છે. એથી આને જ = એ અનિયમને જ, કહે છે.
જે કારણથી અંગારમદકાદિ અભવ્યો પણ અધિકૃત વ્યતિકરને=દીક્ષાગ્રહણ વખતે કરાતા ચૈત્યવંદનાદિ ક્રિયાક્લાપને, સ્વીકારે છે. અન્યો તો=ભવ્યાધિજીવો તો, દૂર રહો. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ચૈત્યવંદનાદિ ક્રિયા કરવા છતાં વિરતિનો પરિણામ થાય જ, તેવો નિયમ નથી, એ વાત પૂર્વપક્ષી, અભવ્ય એવા અંગારમદકાદિના દૃષ્ટાંત દ્વારા કહીને એમ કહે છે કે મોક્ષના અર્થીએ વિરતિના પરિણામમાં જ યત્ન કરવો જોઇએ, માટે દીક્ષાગ્રહણની ચૈત્યવંદનાદિ વિધિ કરવાનું કોઈ પ્રયોજન નથી. II૧૬૬ll અવતરણિકા :
किञ्च-तच्चैत्यवन्दनादिविधिना सामायिकारोपणं सति वा विरतिपरिणामे क्रियेतासति वा, उभयथापि दोषमाह
અવતરણિકાર્ય :
ગાથા-૧૬૪માં પૂર્વપક્ષીએ કહેલ કેવિરતિનો પરિણામ ભાવથી પ્રવજ્યા છે, તેથી ચૈત્યવંદન આદિ ક્રિયાની આવશ્યકતા નથી, અને તેની જ પુષ્ટિગાથા-૧૬૫-૧૬૬ માં અન્વયવ્યભિચાર અને વ્યતિરેકવ્યભિચાર દ્વારા કરી.
હવે વળી વિરતિનો પરિણામ હોતે છતે કેનહીં હોતે છતે ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક તે સામાયિકનું આરોપણ કરાય, તો ઉભય પ્રકારે પણ થતા દોષને પૂર્વપક્ષી સ્વપક્ષના સમર્થન માટે કહે છેગાથા :
सइ तंमि इमं विहलं असइ मुसावाय मो गुरु स्सा वि ।
तम्हा न जुत्तमेअं पव्वज्जाए विहाणं तु ॥१६७॥ અન્વયાર્થ :
ત િસકતે હોતે છતે=વિરતિનો પરિણામ હોતે છતે, રૂ==ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકનું આરોપણ, વિદર્જા=વિફલ છે, સફેંક(અને વિરતિપરિણામ) નહીં હોતે છતે ગુરુ સાવિત્રગુરુને પણ મુસવાય મોમૃષાવાદ જ થાય છે. તહીં-તે કારણથી પધ્વજ્ઞાવિહાઈ=આ ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણરૂપ, પ્રવ્રજયાનું વિધાન ગુજંત્રયુક્ત નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org