________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ દ્વાર | ગાથા ૧૩૧-૧૩૨
૧૮૯
ગાથા :
पुव्वाभिमुहो उत्तरमुहो व देज्जाऽहवा पडिच्छिज्जा।
जाए जिणादओ वा दिसाए जिणचेइआई वा ॥१३१॥ અન્વયાર્થ :
પુષ્યામિમુહો સત્તરમુદો વ=પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખના પરિણાઈ વા=અથવા જે દિશામાંનો નિવેફગારું વા=જિનાદિ કે જિનચૈત્યો હોય તે દિશા સન્મુખ રહેલા ગુરુ રજોહરણ) વિજ્ઞ=આપે, હવ= અથવા (શિષ્ય રજોહરણ) પછMી સ્વીકારે. ગાથાર્થ :
પૂર્વાભિમુખ રહેલા અથવા ઉત્તરાભિમુખ રહેલા અથવા જે દિશામાં જિનાદિ કે જિનમંદિરો હોય તે દિશા સન્મુખ રહેલા ગુરુ રજોહરણ આપે, અથવા તે દિશા સન્મુખ રહેલ શિષ્ય રજોહરણ ગ્રહણ કરે. ટીકા :
पूर्वाभिमुख उत्तराभिमुखो वा दद्याद् गुरुः अथवा प्रतीच्छेत् शिष्यः, यस्यां जिनादयो वा दिशि, जिनाः मनःपर्यायज्ञानिनः अवधिसम्पन्नाश्चतुर्दशपूर्वधरा नवपूर्वधराश्च, जिनचैत्यानि वा यस्यां दिशि आसन्नानि, तदभिमुखो दद्यात् अथवा प्रतीच्छेदिति गाथार्थः ॥१३१॥ ટીકાર્ય :
પૂર્વદિશાને અભિમુખ અથવા ઉત્તરદિશાને અભિમુખ એવા ગુરુશિષ્યને રજોહરણ આપે, અથવા શિષ્ય ગુરુ પાસેથી રજોહરણ સ્વીકારે; અથવા જે દિશામાં જિનાદિ જિનેશ્વરો, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનસંપન્ન સાધુઓ, ચૌદ પૂર્વધરો અને નવ પૂર્વધરો હોય; અથવા જે દિશામાં જિનચૈત્યો આસન્ન છેઃજિનમંદિરો નજીક હોય; તેને અભિમુખ = તે દિશાને સન્મુખરહેલા ગુરુ, રજોહરણ આપે અથવા તે દિશા અભિમુખ રહેલ શિષ્ય રજોહરણ સ્વીકારે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.ll૧૩૧૫ અવતરણિકા :
रजोहरणं लिङ्गमुक्तम्, साम्प्रतं तच्छब्दार्थमाह - અવતરણિકા :
ગાથા-૧૩૦ ના ઉત્તરાર્ધમાં કહેલ કે ગુરુ જિન વડે પ્રરૂપાયેલ રજોહરણરૂપ લિંગને આપે છે, તેથી રજોહરણરૂપલિંગ કહેવાયું. હવે તેના=રજોહરણરૂપ લિંગના, શબ્દાર્થને કહે છે
ગાથા :
हरइ रयंजीवाणं बझं अब्भंतरं च जं तेणं। रयहरणं ति पवुच्चइ कारणकज्जोवयाराओ॥१३२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org