________________
૪૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેન” દ્વાર | ગાથા ૧૯
અવતરણિકા :
एतदेव लौकिकोदाहरणेन स्पष्टयतिઅવતરણિકાર્ય
પૂર્વગાથામાં કહ્યું કે જે ગુરુ શિષ્યોની પ્રમાદથી થયેલ અલનાઓને સમ્યફ દૂર કરે છે તે ગુરુનું ગુપણું સફળ છે, એને જ લૌકિક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે
ગાથા :
को णाम सारहीणं स होज्ज जो भद्दवाइणो दमए। दुढे वि अजो आसे दमेइ तं (सारहीं) आसियं बिंति ॥१९॥
અવયાર્થ :
નો ભવીષ્ફળ રમU=જે ભદ્ર વાજીઓને દમે, સ મ સારી હોન=તે સારથિ કેવી રીતે થાય ? નો એ=વળી જે કે વિચારે=દુષ્ટ પણ અશ્વોને મેડ્ર=દમે છે તે સારી વિંતિeતેને (લોકો) સારથિ કહે છે. (પાઠાન્તર પ્રમાણે) તે આસિયં દ્વિતિeતેને (લોકો) આશ્વિક–અશ્વને વહન કરનાર, કહે છે. ગાથાર્થ : - તે સારથિ કેમ કહેવાય જે ભદ્રિક અશ્વોને દમે? વળી જે દુષ્ટ પણ અશ્વોનું દમન કરે તેને લોકો સારથિ કહે છે અથવા તેને લોકો અશ્વને વહન કરનાર કહે છે. ટીકા :
को नाम सारथीनां स भवेत् यो भद्रवाजिनः शोभनाश्वान् दमयेत्, न कश्चिदसौ असारथिरेवेत्यर्थः, दुष्टानपि तु योऽश्वान् दमयति = शोभनान् करोति, तं सारथिं ब्रुवते लौकिकाः। पाठान्तरे वा तमाश्विकं ब्रुवत इति
થાર્થ:૨૬ ટીકાર્થ :
સારથિઓમાં તે કોણ હોય જે ભદ્ર વાજિઓને = સરળ અશ્વોને, દમે ? અર્થાતુ એ કોઈ નથી= અસારથિ જ છે. વળી જે દુષ્ટ પણ અશ્વોને દમે છે = શોભન કરે છે, તેને લૌકિકો સારથિ કહે છે. અથવા પાઠાંતરમાં તેને આશ્વિક કહે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧લી અવતરણિકા :
शिष्याननुपालनेन गुरोर्दोषमाहઅવતરણિતાર્થ :
શિષ્યના અનનુપાલન વડે ગુરુને થતા દોષને કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org