________________
પ્રવજ્યાવિધાનવસ્તક / “ફેન' દ્વાર | ગાથા ૨૦-૨૧
૪૩
ગાથા :
जो आयरेण पढमं पव्वावेऊण नाणुपालेइ। ,
सेहे सुत्तविहीए सो पवयणपच्चणीओ त्ति ॥२०॥ અન્વયાર્થ :
નો=જે (ગુરુ) પઢfમારે પત્રાવે=પ્રથમ આદરપૂર્વક પ્રવ્રયા આપીને સુવિહી=સૂત્રવિધિથી સેહે શિષ્યોને નાજુપાડ્ર=અનુપાલન કરતા નથી, તો પવયશ્વિમ =તે (ગુરુ) પ્રવચનના પ્રત્યેનીક છે. » ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
જે ગુરુ પહેલાં આદરપૂર્વક પ્રવજ્યા આપીને સૂત્રમાં બતાવેલી વિધિથી શિષ્યોનું અનુપાલન કરતા નથી, તે ગુરુ જિનશાસનના શત્રુ છે.
ટીકા :
यो गुरुः आदरेण=बहुमानेन प्रथमं प्रव्रज्यां ग्राहयित्वा पश्चात् नानुपालयति शिष्यकान् सूत्रविधिना, स किमित्याह-स प्रवचनप्रत्यनीक: शासनप्रत्यनीक इति गाथार्थः ॥२०॥ ટીકાર્ય
જે ગુરુ પ્રથમ આદરપૂર્વક = બહુમાનપૂર્વક, પ્રવ્રજ્યાને ગ્રહણ કરાવીને પાછળથી શિષ્યોને સૂત્રની વિધિથી અનુપાલન કરતા નથી, તે શું? એથી કહે છે- તે ગુરુ પ્રવચનના પ્રત્યેનીક છેઃશાસનના પ્રત્યેનીક છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૨૦ના
અવતરણિકા :
एतदेवाहઅવતરણિકાર્ય
પૂર્વગાથામાં કહ્યું કે જે ગુરુ શિષ્યોનું અનુપાલન કરતા નથી, તે ગુરુ પ્રવચનના પ્રત્યેનીક છે. તે કઈ રીતે પ્રવચનના પ્રત્યેનીક છે, એને જ ગ્રંથકાર કહે છે
ગાથા :
अविकोविअपरमत्था विरुद्धमिह परभवे असेवंता।
जं पावंति अणत्थं सो खलु तप्पच्चओ सव्वो ॥२१॥ અન્વયાર્થ :
મવિલોવિક્રપસ્થિી =(ગુરુ દ્વારા) નહીં જણાવાયેલા પરમાર્થવાળા એવા વિરુદ્ધ સેવંતા=વિરુદ્ધને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org