SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પ્રવજ્યાવિધાનવસ્તક | કર્થ દ્વાર | ગાથા ૨૦૫ ટીકા : आरम्भपरिग्रहतो दोषाः-सङ्क्लेशादयः,अगारवासे चावश्यं तावारम्भपरिग्रहाविति, अत्रान्तरे लब्धावसरः परःक्षपणकः कदाचिदेवं ब्रूयात्, उपकरणग्रहणेऽपि तुल्यमेतत्, इत्याशक्याह-नच धर्मसाधने-वस्त्रपात्रादौ त एव दोषाः, कुतः? तुच्छत्वाद् असारत्वात्तस्य, तथा अप्रतिबन्धात्=प्रतिबन्धाभावाद्, देहाहारादितुल्यत्वात्, स्वल्पा भवन्तोऽपि दोषाः संमूर्च्छनजादयो देहाहारादितुल्यत्वात् बहुगुणा एवेति गाथार्थः।।२०५॥ * “લડ ફ્લેશાઃ " માં મારિ પદથી કર્મબંધનું ગ્રહણ કરવાનું છે. * “વસ્ત્રપાત્રાવો" માં મારિ પદથી વસતિ અને અન્ય ઉપકરણોનું ગ્રહણ કરવાનું છે. * “રેહાદાપાલિતુચત્વાન્' માં માહિ શબ્દથી શિષ્ય, ઉપદેશ વગેરેનું ગ્રહણ કરવાનું છે. ટીકાર્ય મારમ તવારશ્નપરિગ્રાવિતિ આરંભ-પરિગ્રહથી સંક્લેશાદિ દોષો થાય છે, અને અગારવાસમાં =ગૃહવાસમાં, તે આરંભ અને પરિગ્રહ અવશ્ય છે. “રૂતિ' અગારવાસમાં સંક્લેશાદિ દોષો છે, એ પ્રકારના ગ્રંથકારના કથનની સમાપ્તિ અર્થક છે. ત્રાન્તરે રૂાશર્વાદ- આ વખતેeગ્રંથકારે પૂર્વપક્ષીના કથનનું નિરાકરણ કર્યું એ સમયમાં, પ્રાપ્ત થયેલા અવસરવાળો પર ક્ષપણક-દિગંબર સાધુ, કદાચ આ પ્રમાણે કહે-ઉપકરણના ગ્રહણમાં પણ આ તુલ્ય છે=આરંભ-પરિગ્રહથી દોષો થાય છે એ સમાન છે, એ પ્રકારની આશંકા કરીને ગ્રંથકાર કહે છે રોષ અને ધર્મના સાધનરૂપsઉપકરણભૂત, વસ-પાત્રાદિમાં તે જsઉપરમાં કહેલ સંક્લેશાદિ જ, દોષો નથી થતા, તઃ ? ધર્મના ઉપકરણભૂત વસ-પાત્રાદિ રાખવામાં કયા કારણથી સંક્લેશાદિ દોષો નથી થતા? તે બતાવે છે તુચ્છવાસ્... પ્રતિવસ્થામાવીત્ તેનું=સાધુના ધર્મના સાધનભૂત વસ-પાત્રાદિનું, તુચ્છપણું હોવાથી =અસારપણું હોવાથી, અને સાધુને તે વસ્ત્રાદિમાં અપ્રતિબંધ હોવાથી=પ્રતિબંધનો અભાવ હોવાથી, સંક્લેશાદિ દોષો થતા નથી. ઉત્થાન : અહીં દિગંબર પૂછે કે વસ્ત્રાદિમાં સાધુને પ્રતિબંધ નથી તો સાધુ વસ્ત્રાદિ ઉપકરણ કેમ ગ્રહણ કરે છે? તેમાં હેતુ આપે છેટીકાર્ય : હાદિલિતુન્યત્વત્િ દેહ-આહારાદિનું તુલ્યપણું છે, અર્થાત્ દેહ-આહારાદિમાં અપ્રતિબંધ હોવા છતાં જેમ દિગંબરમુનિ દેહનું પાલન, આહાર ગ્રહણાદિ કરે છે, તેમ વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણમાં અપ્રતિબંધ હોવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy