SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૨-૮૩ * ૧૨૩ ટીકાર્ય : જે કારણથી આરંભ વગર તેનું=સ્વજનનું, પાલન સંભવતું નથી, અને તે આરંભમાં પ્રાણવધાદિ નિયમથી થાય છે, એ લોકમાં પણ પ્રગટ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : સ્વજનના ત્યાગથી પાપ થાય એમ પૂર્વપક્ષી કહે છે, પરંતુ સ્વજનનું પાલન આરંભ વગર સંભવતું નથી અને આરંભમાં પ્રાણવધાદિ નિયમથી થાય છે એ વાત લોકમાં પણ પ્રગટ છે, તે કારણથી સ્વજનના પાલનથી પણ પ્રાણવધારિરૂપ પાપ થાય છે, એ પ્રમાણે પૂર્વપક્ષીએ વિચારવું જોઇએ. l૮૨ા ગાથા : अण्णं च तस्स चाओ पाणवहाई व गुरु तरा होज्जा। जइ ताव तस्स चाओ को एत्थ विसेसहेउ त्ति ? ॥८३॥ અન્વયાર્થ : મur ā=અને અન્ય (ગ્રંથકાર કહે છે-) ત=તેનોનસ્વજનનો, વીડિયો–ત્યાગ પાખવા =અથવા પ્રાણવધાદિ ગુરુતર=ગુરુતર રોm=થાય. ગટ્ટ=જો તeતેનો=સ્વજનનો, રાત્રત્યાગ (ગુરુતર છે, એમ પૂર્વપક્ષી કહે તો) પી=અહીં વિલિહેકો વિશેષહેતુ કયો છે? ત્તિ એ પ્રકારે (ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે.) * ‘તાવ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને ગ્રંથકાર પૂર્વપક્ષીને બીજું કહે છે કે વજનનો ત્યાગ અથવા પ્રાણવધાદિ ગુરુતર થાય, એમ બે વિકલ્પો છે. જો વજનનો ત્યાગ ગુરુતર છે, એમ પૂર્વપક્ષી કહે તો એમાં વિશેષહેતુ શું છે? એ પ્રકારે ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે. ટીકા : ___ अन्यच्च-तस्य स्वजनस्य त्यागः प्राणवधादयो वा पापचिन्तायां गुरुतरा भवेयुरिति विकल्पो, किं चात इत्याह-यदि तावत् तस्य स्वजनस्य त्यागो गुरु तर इत्यत्राह-कोऽत्र विशेषहेतुरिति, यतोऽयमेवेति માથાર્થ: I૮રૂા. ટીકાર્ય : ચશ્વ વિકલ્પ અને બીજું- પાપની ચિંતામાં વિચારણામાં, તેનો-સ્વજનનો, ત્યાગ ગુરુતર થાય અથવા પ્રાણવધાદિ ગુરુતર થાય, એ પ્રકારે બે વિકલ્પ છે. હિં વાતાદ-અને આનાથી શું?=બે વિકલ્પથી શું? એથી કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy